SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર જન્મ કલ્યાણક વર્ણ ગોત્ર યોનિ મલય ગૌતમભાઈ બાવીશી આ વર્ષે મહાવીર જન્મ કલ્યાણક ચૈત્ર સુદ ૧૩ને ગુરુવાર કેવલવૃક્ષ : શાલવૃક્ષ ૨૯-૩-૨૦૧૮ના રોજ આવે છે. જૈન શાસ્ત્રોનું પઠન પાઠન મુખ્ય સાધ્વી ': ચંદનબાળા કરીને થોડી માહિતી એકત્ર કરી છે. યક્ષ : માતંગ તિર્થકર : મહાવીર સ્વામી વાહન : હાથી માતા : ત્રિશલા દેવી વર્ણ : શ્યામ પિતા : સિધ્ધાર્થ ભુ જાઓ : ૨ ભુજાઓ નકુલ, બિજોરૂ લાંદન : સિંહ ક્ષિણિ : સિધ્ધા (સિધ્ધીચીકા) ગણધર : ઈન્દ્રભૂતિ વાહન : સિંહ ગણ : ૧ ૧ : લીલો ગણધરો : ૧૧ ભુજાઓ : ૪ ભુજાઓ વરદમુદ્રા, પુસ્તક, બિજોરૂ, (૧) ઈન્દ્રભૂતિ (૨) અગ્નિભૂતિ (૩) વાયુભુતિ (૪) વ્યક્ત બાણ (૫) સુઘમા (૬) મંડિત (૭) માટો પુત્ર (૮) અંકપિત જ્ઞાનનગરી : ઋજુવાલિકા (૯) અચલમાતા (૧૦) મેતાર્ય (૧૧) પ્રભાસ દીક્ષાનગરી : ક્ષત્રિયકુંડ જન્મનગરી : પૂર્વદેશ મહાવીર સ્વામીએ વિસ સ્થાનક તપ કયા તપથી કર્યું : માસ શ્રમણ જન્મભૂમિ : ક્ષત્રિયકુંડ ': કશ્યપ પૂર્વભવ : નંદન ': મહિષ પૂર્વભવેગુરુ : પોટિલકાચાર્ય રાશિ : કન્યા .: પ્રાણાત ગણ પૂર્વભવે સ્વર્ગ ': માનવ જન્મ સમય ભવ : ૨૭ ': મધ્યરાત્રિ (૧) નયસાર મુખી (૨) પ્રથમ દેવલોક (સોદમિ) (૩) જન્મ નક્ષત્ર : ઉત્તર ફાલ્યુની મરીચિકુમાર (૪) બ્રહ્મ દેવલોક (૫) કૌશિક બ્રાહ્મણ (૬) પુષ્યમિત્ર સજ છે મુષ્ટિલોચની પ્રક્રિયાઃ પંચ મુષ્ટિ (૭) સૌધર્મ નામના પહેલા દેવલોકમા (૮) અગ્નિદ્યોત નામનો જાતિનું નામ બ્રાહ્મણ (૯) ઈશાન દેવલોક (૧૦) અગ્નિભૂતિ નામના બ્રાહ્મણ 3 અને : જ્ઞાનકુલ (૧૧) સનતકુમાર નામના દેવલોકમા (૧૨) ભારદ્વાજ નામનો સંઘયણ : પહેલુ ૭૪ ઋષભ નારંચ બ્રાહ્મણ (૧૩) મહેન્દ્ર નામના દેવલોકમાં (૧૪) સ્થાવર નામનો (અત્યંત મજબુત) બ્રાહ્મણ (૧૫) બ્રહ્મ દેવલોક (૧૬) વિશ્વભુતિ નામના યુવરાજ દિક્ષા સમય : દિવસનો ચતુર્થ ભાગ અને સન્મુતિ આચાર્ય પાસે દિક્ષા લીધી. (૧૭) મહાશક દેવલોક દિક્ષા નક્ષત્ર : ઉત્તરા ફાલ્યુની (૧૮) પતિનપુશમા પ્રજાપતિ રાજા થયો. (૧૯) સાતમી નરકે દિક્ષા રાશી : કન્યા ગયા (૨૦) સિંહ થયા (૨૧) ચોથી નરકે ગયા (૨૨) મનુષ્ય ચૈત્ર વૃક્ષની ઉંચાઈ : ૨૧ ધનુષ પણ પામ્યા (૨૩) ચોર્યાસી લાખ વર્ષ આયુષ્યવાળા પ્રિય મિત્ર દિક્ષા સમયે વય : ૩૦ વર્ષે નામના ચક્રવર્તી થયા (૨૪) મહાશક દેવલોકમાં દેવ થયા દિક્ષા કયા વનમાં લીધી : કુંડવનમા (જ્ઞાતૃખંડવનમાં) (૨૫) પચ્ચીસ લાખ વર્ષ આયુષ્યવાળા નંદન નામે રાજપુત્ર થયો દિક્ષા કયા વૃક્ષની નીચે લીધી : અશોકવૃક્ષ (૨૬) પ્રાણાત નામના દશમા દેવલોકમા દેવ થયા (૨૭) ભગવાન આયુષ્ય : ૭૨ વર્ષ મહાવીર સ્વામી જન્મતિથિ : ચૈત્ર સુદ ૧૩ પારણા : કોલપાક (સનિવેષ) ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામી અહત નમઃ પારણા કરાવનાર : બકુલ બ્રાહ્મણ) વિધિ : ૧૨ લોગ્સસ ૧૨ સાથીયા ૧૨ ફળ નૈવેદ્ય ૧૨ ખમાસણા વિહારભુમિ : આર્ય અનાર્ય ખમાસણાનો દુહો : “પરમ પંચ પરમેષ્ઠિમા પરમેશ્વર ભગવાન ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન ૧૩૩ ]
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy