SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કે જે નિરપક્ષ હશે. જેના ચિત્તમાં સમતાભાવ હશે...ને જે નર જ્યારે કોઈ વાત છૂપાવી તો પણ તે ચોરીજ થઈ. તેથી અચોર્યવ્રત ને જેવું જે બની રહ્યું છે તેમાં કાંઈપણ થાપ કે ઉથાપ કર્યા વગર સત્યવ્રત ભંગ થઈ જાય છે જે આ વ્રતનો ભંગ કરે છે તેનો એટલે કે ઘટાડયા કે વધાર્યા વગર એનો સ્વીકાર કરશે..(આ એકજ સાધનાનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. કડીમાં ચિદાનંદજીએ તત્ત્વનો સાર, સ્વાધ્યાયનો મર્મ કહી દીધો મન એની જૂની આદત અનુસાર ભાગે છે, ક્યારેક ભૂતમાં છે.) તેવો વિરલો આત્મદર્શન કરી શકશે. આ મનુષ્ય જન્મ પામીને તો ક્યારેક ભવિષ્યમાં. તમે ફક્ત એને જુઓ કે આ મન ભૂતમાં આપણું પહેલું કાર્ય જ એ છે. સ્વ-અધ્યાય કરતાં કરતાં સ્વ નું ભાગ્યું... (વર્તમાન ક્ષણનો સ્વીકાર) તો તરત પાછું શ્વાસપર આવી દર્શન કરવું. આત્મ અનુભવ કરવો. સમ્યક્ દર્શન થતાં વધુમાં વધુ જશે. આમ આત્માની જાગૃતતા સાથે શ્વાસ પ્રત્યે સાક્ષીભાવ લાવતા ૧૫ ભવમાં મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. ને જે વ્યક્તિ સમ્યક્દર્શન લાવતા એ અનુભવ થશે કે દુષિત વિચારોથી થોડો થોડો છૂટકારો પામ્યા વિનાજ કેટલી પણ ક્રિયા કરે, ધર્મ કરણી કરે તે બધુ વિષક્રિયા થવા લાગ્યો છે. દુષિત વિચારો ઓછા થવા લાગ્યા છે.” બની જાય છે. કેમકે તે ક્રિયા મોક્ષ આપી શકતી નથી. જન્મ મરણના શ્વાસ પર મન ટેકવતા A ભાગમાં સંવેદના પ્રાપ્ત થવા લાગશે. ચક્કરમાંથી છૂટી શકાતું નથી. સમકિત પામ્યા પહેલાં ૯૫% શું સંવેદના કોઈ નવી ઉત્પન્ન થઈ? ના નવી નથી... સંવેદના તો અનુબંધ પાપનો પડે છે. જ્યારે સમકિત પામ્યા પછી બધી બાજી હતી જ. પણ આપણું બાદર મન એનો અનુભવ કરી શકતું નહતું. પલટી જાય છે. પછી ૫% જ અનુબંધ કવચિત્ત પાપનો પડે છે પણ પણ શ્વાસ પર સ્થિર થયેલું મન....સૂક્ષ્મ બનેલું મન આ સંવેદનાનો ૯૫% અનુબંધ પુન્યનો પડે છે. અનુભવ કરી શકે છે. આ સૂક્ષ્મ મન દ્વારા માથાથી પગની પાની જુઓ પાંચેય મહાવ્રતો (૧) પ્રણાતિપાત નહિ (૨) તૃષાવાદ સુધીની યાત્રા કેવી રીતે કરવી? યાત્રા કરતાં કરતાં સ્વનો કેવો નહિ. (૩) અદત્તાદાન નહિ (૪) મૈથુન નહિ (૫) નશીલી ચીજોનો અનુભવ થશે? તે અનુભવ સમયે સ્વ નો અધ્યાય કેવી રીતે કરવો? ત્યાગ તથા આર્યમોન. આ મહાવ્રતોનું કડક પણે પાલન કરવાનું સ્વ નો અધ્યાય કરતાં કરતાં કર્મની નિર્જરા કેવી રીતે થશે? તેથી છે. કેમકે આ પાંચેય આ સ્વાધ્યાય તપના પાયા છે. પાયા ઢીલા શું પ્રાપ્ત થઈ શકશે? તેનો સચોટ લાભ મેળવવા કઈ બાબત પર હશે તો ઈમારત કેવી રીતે ચણશો? મૌન પણ આર્યમોન જેમાં ધ્યાન રાખવું? આવા ઘણા સવાલના જવાબ વાંચો આવતા અંકે. હાથ-પગ કે આંખોના ઈશારાથી કે હસીને પણ વાતો નહિ. નોન વ્રત ભંગ થવાની સાથે સત્યવ્રત પણ ભંગ થઈ જાય છે. ભલે તમે ૧૯, ધર્મપ્રતાપ, દામોદરવાડી, કાંદીવલી (ઈસ્ટ), સફેદ જૂઠ ન બોલો, પણ કોઈ વાત બઢાવી-ચઢાવીને બોલ્યા કે મો. ૮૮૫૦૦૮૮૫૬૭ (ક્રમશ: પાનું...૧૧૨ થી) જોઈએ તો પરંપરાગત બ્રીજ જોવા મળે છે. બ્રીજની સામેની બાજુએ ભુતાન પ્રવાસના સંસ્મરણો : ૫ જોન્ગની સ્થાપત્યશૈલી પ્રમાણે જ એક સભાગૃહ જોવા મળે છે, જ્યાં આયોજન પંચ અને વિદેશ મંત્રાલય આવેલું છે. આ જ ઇમારતમાં સંસદનું માટે કેટલી ઊંડી શ્રદ્ધા છે, એ અહીં અનુભવાય છે. સત્ર વર્ષમાં ત્રણ અઠવાડિયાં મળે છે. જોન્ગના મુખ્ય પરિસરની ઉત્તર દિશામાં એક મોટી ઈમારત આવેલી આ ઈમારતનું ઉદ્દઘાટન તા. ૧૭ ડિસેમ્બર ૧૯૯૩માં થયું હતું. છે. તેના ભોંયતળિયે બ્રહ્માંડના જુદા જુદા મંડળો અને એક ભવ્ય ધર્મચક્રનાં જોન્ગની પાછળના ભાગમાં રાજવી અંગરક્ષકોની રહેઠાણ છે અને પછી ચિત્રો જોવા મળે છે. ભોંયતળિયે એક મોટો સભાખંડ આવેલો છે. જ્યાં ડાંગરનાં ખેતરો દૂર દૂર સુધી પથરાયેલાં છે. આ જોન્ગની ચાર કિ.મી. બુદ્ધની એકભવ્ય મૂર્તિ આવેલી છે. એ મૂર્તિ એટલી વિશાળ છે કે બુદ્ધનું દર ઉત્તરમાં રાજમાતાનો મહેલ છે જેને સ્થાનિક ભાષામાં ‘ડેચેન કૉલીન્ગ મસ્તક પહેલા માળે આવેલા નેશનલ ઍસમ્બલી ચેમ્બર સુધી પહોંચે છે. પેલેસ’ કહે છે અને નદીની બીજી બાજુએ તાંબા નામનું ગામ છે. ચેમ્બર ઓફ દીનેશનલ એસેમ્બલીને હવે એસેમ્બલી હૉલ કહે છે. આ આખા માહોલને પામતાં અંધારાનું આગમન થઈ ગયું. બહાર આ હૉલ નદીની બીજી બાજુ આવેલા SAARK (સાર્ક) કન્વેશન સેન્ટરમાં નીકળ્યા ત્યારે તો લાઈટો ઝગમગવા લાગી હતી. અમે ફટાફટ આવીને આવેલો છે. પહેલાંની એસેમ્બલી હૉલમાં બુદ્ધના જુદા જુદા જીવન ગાડીમાં ગોઠવાઈ ગયા. અમારો ચાલક હસમુખો અને સતત પાન ચાવતો પ્રસંગોને વર્ણવતાં ચિત્રો જોવા મળે છે. ચેમ્બરની મધ્યમાં રાજાનું સિંહાસન આનંદ કરાવતો હૉટલ તરફ લઈને રવાના થયો. આવેલું છે. નવી ઇમારતમાં આવ્યા પહેલાં સંસદના સત્રો વર્ષમાં બે વાર - THE અહીં યોજાતાં અને બાકીના સમયમાં ધાર્મિક સાધુઓ અને સરકારી ઋત’ ૪૩, તીર્થનગર, વિ૦૧, અધિકારીઓનાં કપડાં સીવવાનાં, ભરત-ગૂંથણ કરવા માટે તેને સોલા રોડ, ઘાટલોડીયા, ફાળવવામાં આવતું. ભરતકામની કુશળતાના નમૂના જોયા. અમદાવાદ - ૩૮૦૦૬૨. આ જોગની ઉત્તર દિશામાં ખીણ પ્રદેશ છે. ઉત્તર-દિશાના દ્વારથી મો. ૯૮૨૫૦૯૮૮૮૮ ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીતુળ
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy