SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યંતરતપ - સ્વાધ્યાય-ધ્યાન અને કાયોત્સર્ગ સુબોધીબેન સતીશ મસાલીઆ (ગતાંકથી ચાલુ) લાંબો છે તો જાણી લીધું કે લાંબો છે, ટૂંકો છે તો જાણી લીધું ગતાંકમાં આપણે જોયું કે મનની સ્થિરતા માટે એને એક ટૂંકો છે શ્વાસની કસરત નથી કરવાની સ્વાભાવિક રીતે જ આવે છે જગ્યાએ ટેકવવું જરૂરી છે. કેમકે બાહ્ય ભટકતું મન સ્થળ છે. સ્થળ ને જાય છે તેની ફક્ત નોંધ લો... હા... શ્વાસની ખબર ન પડતી મન, બાદર મન શરીરમાં ઉત્પન્ન થતી સંવેદનાનો અનુભવ કરી હોય તો બે ત્રણ ઝડપ થી શ્વાસ લઈને પછી સ્વાભાવિક શ્વાસપર શકતું નથી. બાદર મન એ બૂઠી પેન્સિલ જેવું છે જે લખવાનું કાર્ય આવી જાવ. (૩) મન જો ભાગી જાય તો સજગ રહી તરત એને કરી શકતી નથી. જ્યારે સૂમ મન અણી કાઢેલી પેન્સિલ જવું છે જે પાછું શ્વાસપ૨ લઈ આવો. (૪) શ્વાસની સાથે કોઈ શબ્દ, કોઈ સરળતાથી લખી શકે છે. મનને ફક્ત શ્વાસ જોવાનું કામ સોંપવાથી નામ, કોઈ મંત્ર, કોઈ રૂપ, કોઈ આકૃતિ, કોઈ રટણ કાંઈજ જોડતા એ એક જગ્યા પર સ્થિર થશે. સ્થિર થશે તો સૂક્ષ્મ બનશે. પણ નહિ. શ્વાસને શુધ્ધજ રાખજો. જો કાંઈપણ જોડી દીધું તો આ એને માટે નીચેના નિયમો ખૂબજ કડકપણે પાળવા નહિ તો આ વિધિનો ફાયદો મળી શકશે નહિ. (૫) શ્વાસ પર ધ્યાન ટેકવતા એ તપનો ફાયદો મળી શકશે નહી. (૧) શરૂઆતમાં પાંચ થી છ દિવસ પણ જુઓ કે શ્વાસ ડાબી નાસિકામાંથી આવે છે કે જમણી? કે દરરોજના ૮ કલાકના હિસાબે ફક્ત શ્વાસોશ્વાસને આવતાં ને બંને નાસિકામાંથી પસાર થાય છે? કયા સ્પર્શ કરે છે? ગરમ છે જતા જોવા (અનુભવવા) (૨) આ દિવસો દરમ્યાન સાંસારિક બધાંજ કે ઠંડો? (૬) ઉપરના હોઠથી નાસિકાનો હિસ્સો આટલી દૂરીમાં સંબંધ કાપી નાખવો. ન છાપું, ન મોબાઈલ ન વાતચીત કાંઈજ કયાં સ્પર્શ કરે છે? બહાર જવા વાળો શ્વાસ કયાં સ્પર્શે ? નાકની નહિ. (૩) સંપૂર્ણપણે મૌન રાખવું. જો થોડી પણ વાતો કરવા અંદર સ્પર્શીને ગયો કે નાકની બહારની કિનારીને સ્પર્શીને ગયો કે ગયા તો ચાદરમાં એક છીંડુ પડી જશે. પછી સાધનાનો, સ્વાધ્યાયનો મૂછના સ્થાનને અડીને ગયો? આટલા આ A સ્થાનમાં (ઉપરવાળા જે લાભ મળવો જોઈએ તે મળી શકશે નહિ. (૪) સ્વાધ્યાય જેવો હોઠથી નાસિકાનો હિસ્સો) આવતો ને જતો શ્વાસ ક્યાં સ્પર્શ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ કરવા માટે આપણી અંદર ઘણી શક્તિનો છે? એમાં કાંઈપણ જોડ્યા વગર, વધારો કે ઘટાડો કર્યા વગર... સંગ્રહ થવો જરૂરી છે. જો કડકપણે મૌન રાખશો તો જ આ શક્તિ જેમ છે, જેવું છે તે યથાભૂત અનુભવ કરો.. આ ક્ષણ-વર્તમાન સંગ્રહિત થશે... બોલવાથી આ શક્તિ વેડફાઈ જશે. તો સ્વનો ક્ષણ પ્રત્યે સજગ રહો. (૭) જો કાંઈપણ અનુભવ ન થતું હોય અધ્યાય કેવી રીતે કરશો? (૫) કડકપણે મૌન રાખવાથી મૃષાવાદ કયાં ગરમ લાગે છે કે ઠંડો લાગે છે કાંઈ ફીલ ન થતું હોય તો પણ (જઠું નહી બોલવું) નો નિયમ આપોઆપ પળાઈ જશે. (૬) ૧૮ તેની અપેક્ષા નહી કરવાની. પાપસ્થાનકમાંના પહેલા ચાર પાપ-પ્રણાતિપાત (હિંસા), આ બહુ મુખ્ય વાત સમજવાની છે. કોઈ પણ જાતની અપેક્ષા મૃષાવાદ (જૂઠું), અદત્તાદાન (ચોટી), મૈથુન (અબ્રહ્મ) આ ચાર કરશો કે “અરે મને તો ખબરજ નથી પડતી... બીજાને તો પડે વ્રત એટલા કડક પણે પાળવાના છે કે જાન જાયે પર વચન ન જાયે. છે..મને ક્યારે પડશે?. મારું સારું થાય છે કે ખોટું?” આવા તોજ આ તપનો ફાયદો મળી શકશે. (૭) કોઈપણ પ્રકારના વ્યસન કોઈજ વિચારો નહી કરવાના. “આ ક્ષણે મને આ વસ્તુની ખબર હોય કે માદક પીણા કે માદક વસ્તુનું સેવન કરતા હોતો સાધના નથી પડતી તો તે આ ક્ષણની સચ્ચાઈ છે. તો તેને સ્વીકારીને દરમ્યાન સંપૂર્ણ પણે છોડવાનું છે. “કાંઈ પામવું છે તો કાંઈ છોડવું ચાલવાનું છે. ફક્ત જાણવાનું છે કે “ખબર નથી પડતી.. ખબર પણ પડશે.” “સારું પામવા માટે ખોટું છોડવાનું છે એમાં કયાં પડે જ એવી અપેક્ષા નહીં કરવાની. કયાં શું ઘટિત થઈ રહ્યું છે, સ્વ વિચારવાનું છે?” જુઓ આ શ્વાસોશ્વાસને જોવા કે શ્વાસોશ્વાસ માં શું અધ્યાય ચાલી રહ્યો છે. આ ક્ષણની શું સચ્ચાઈ છે તેને ફક્ત પર મન ટેકવવું એ સ્વાધ્યાય નથી. એ સ્વાધ્યાય કરવા માટેની પૂર્વ જાણવાની છે. ન તેમાં કાંઈ વધારવાનું છે ન કાંઈ ઘટાડવાનું. તૈયારી છે. એ દ્વારા મનને એટલું સક્ષમ બનાવવું છે કે તે બહાર જુઓ શ્રી ચિદાનંદજી એ આ સજઝાયની પ્રથમ કડીમાંજ કેવી ભટકવાનું બંધ કરે ને અંદર ઉતરી ક્યાં શું ઘટિત થઈ રહ્યું છે એનો સચોટ વાત કહી દીધી છે :અનુભવ કરે. હવે જૂઓ શ્વાસને અવલોકતી વખતે શું ધ્યાનમાં અવધૂ નિરપક્ષ વિરલા કોઈ, દેખ્યા જગત સહુ જોઈ રાખવાનું છે. સમરસભાવ ભલા ચિત્ત જાકે, થાપ-ઉથાપ ન હોઈ (૧) સુખાસને ધ્યાન મુદ્રામાં બેસી પોતાના શ્વાસ પ્રત્યે સજાગ અવિનાશી કે ઘરકી બાતાં, જાનેકો નર સોઈ... રહી શ્વાસના આવાગમનને જાણવું. આવે તો જાણવું આવ્યો. જાય ચિદાનંદજી કહે છે કે કયાં નર અવિનાશીના (આત્માના) ઘરની તો જાણવું ગયો. (૨) શ્વાસ વધારવાનો નથી, ઘટાડવાનો નથી. વાત જાણી શકશે? એટલે કે આત્મદર્શન, સમ્યકદર્શન કરી શકશે ૧૧૪ પ્રવ્રુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy