SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન નિરહંકારપણું આદિ ગુણો હોવા જોઈએ. આવો શિષ્ય સદ્ગુરુએ “અહો! અહો! શ્રી સશુરરુ, કરુણાસિંધુ અપાર; દર્શાવેલા ઉપાય અનુસાર ચાલે તો કાર્યસિદ્ધિ થાય છે. તે વિનયપૂર્વક આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.' (૧૨૪) ગુરુ પાસેથી અબાધિત જ્ઞાન મેળવી ઉચ્ચ ભૂમિકાએ પહોંચે છે. તે શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; જ્ઞાન તેને માટે અનુભવનું અમૃત બની જાય છે. શ્રી આત્મસિદ્ધિ તે તો પ્રભુએ આપિયો, વર્તે ચરણાધીન.” (૧૨૫) શાસ્ત્રના શિષ્ય વિષે શ્રી કાનજીસ્વામી કહે છે – આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; શિષ્યની લાયકાત કેવી હોય, સસ્વરૂપનો જિજ્ઞાસુ શિષ્ય કેવો દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.' (૧૬) જોઈએ, પાત્રતાની ભૂમિકા કેમ વધે તે અહીં જોવાનું છે... શ્રીમદ્ અત્રે ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; શિષ્યને કહે છે - હે વિચક્ષણ! તું જાણ.' મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ.” (૧૨૭) આવા સુપાત્રવાન શિષ્યને જોઈને સદ્ગુરુનું હૃદય પણ પ્રફુલ્લિત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આવી રીતે ભક્તિયોગ સંપૂર્ણપણે થઈ જાય છે. તેમના અંતરમાં રહેલો જ્ઞાનભંડાર ખૂલી જાય છે. આવા સધાયેલો હોવાથી તે સર્વને અત્યંત પ્રિય અને હૃદયસ્પર્શી નીવડે છે. સુશિષ્યને તો સદ્ગુરુ પણ યમદેવની માફક પ્રશ્ન પૂછવા સહર્ષ ઉત્તેજન ભક્તિમાર્ગમાં પ્રવેશ કરનાર સાધકને આ ગ્રંથમાંથી સાંગોપાંગ આપે છે કે “હે નચિકેતા! તારા જેવા અમને પૂછનાર હજો.” (“સ્વીક, માર્ગદર્શન મળી શકે એમ છે. આત્માર્થી જનોને ગુરુભક્તિનો રંગ નો મૂવનવિવેતઃ!પ્રણા') સદ્ગુરુ પણ અપાર વાત્સલ્યભાવથી શિષ્યને ચડાવવા તે ખૂબ ઉપકારક છે. આ ગ્રંથમાં શ્રીમદ્જીની ગુરુભક્તિનું મીઠી અમૃતમય ભાષામાં સફળતાના આશીર્વાદ આપે છે. મોક્ષનો દર્શન પણ સહજપણે થાય છે. તેમાં તેમનું ભક્તહૃદય ધબકી રહ્યું ઉપાય જાણવા ઉત્કંઠિત સુશિષ્યને પ્રોત્સાહન આપતાં તેઓ કહે છે – છે. ભક્તિરસથી છલકાતા શિષ્યના હૃદયમાંથી નીકળેલા અંતરોદ્ગાર પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; વાંચતાં કે સાંભળતાં હૃદયમાં આ ભક્તિ-વચનોનો પડઘો પડે છે થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત.' (૯૭). અને મસ્તક આપોઆપ શ્રીમદ્જી પ્રત્યે ભક્તિથી નમી પડે છે. આમ, શિષ્યની છ પદ સંબંધી સર્વ શંકાઓ ટળવાથી તેને પૂર્ણ આમ, શ્રીમદ્જીએ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અધ્યાત્મવિકાસમાં વિશ્વાસ આવે છે, અંતરમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને તે નિઃસંદેહ ઉત્તમ અવલંબનભૂત એવા ભક્તિયોગનું સુરેખ નિરૂપણ કર્યું છે. થઈ પરમ સંતોષને પામે છે. ષપદના પ્રકાશક સગુરુના ઉપદેશનું સગુરુની ભક્તિ એ મોક્ષમાર્ગનું પ્રધાન અંગ હોવાથી શ્રીમદ્જીએ યથાર્થ ગ્રહણ અને પરિણમન થતાં તેનું અજ્ઞાન દૂર થઈ તેને સદ્ગુરુની આવશ્યકતા, તેમનાં લક્ષણો, તેમનો મહિમા, શિષ્યનું જ્ઞાનપ્રાપ્તિ થાય છે. તે સગુરુ સમક્ષ પોતાને થયેલા અનુભવનું સ્વરૂપ, ભક્તિથી આત્મદશામાં થતી પ્રગતિ આદિ વિષયો દ્વારા વર્ણન કરે છે અને તેનું સર્વ શ્રેય નિષ્કારણ કરૂણાશીલ સગુરુને અર્પે ભક્તિયોગને સમજાવ્યો છે. શ્રીમદ્જીએ આ ગ્રંથમાં ભક્તિયોગનાં છે. તે પોતાની સાધનાની સિદ્ધિ માટે સદ્ગુરુની કૃપાને જ સર્વોત્તમ સર્વ પાસાને સંપૂર્ણપણે ગૂંથી લીધાં છે અને છતાં ખૂબીની વાત એ છે નિમિત્ત માને છે. સગુરુના અનંત ઉપકારોથી તે ગદ્ગદિત થઈ કે આ આખા શાસ્ત્રમાં ‘ભક્તિ' શબ્દ કશે પણ વપરાયો નથી! જાય છે અને ગુરુનો ગુણાનુવાદ જ તેની જીભ ઉપર રમે છે. સદગુરુ * * ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ સુપાત્રતાયુક્ત શિષ્ય જેમના દ્વારા કંઈક પામ્યો છે, તેમની સ્તુતિ-ભક્તિ કર્યા વિના રહી શકતો નથી. તે | શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાનની યાદી તેમની ગુણગાથાનું જ વારંવાર ઉચ્ચારણ, તેમની જ ભક્તિ, તેમની સેવામાં જ રાચે છે. પ્રબુદ્ધ જીવન નિધિ ફંડ જ્યારે પરમ ઉપકારીના ઉપકારના સ્મરણથી અંતર નાચી ઊઠે ૧૧૦૦૦ ગુલાબદાસ અs ૩. છે, શબ્દની શક્તિ સીમિત લાગે છે ત્યારે વિશેષ કાંઈ ન કહેતાં તે ૧૦૦૦ અશોક એસ. મહેતા પોતાના દાસત્વભાવને પ્રગટ કરે છે. શ્રીમદ્જીએ પણ શિષ્યમુખે ૧૨૦૦૦ કુલ ૨કમ આ જ ભાવો પ્રગટ કર્યા છે. સદ્ગુરુ ભગવાનના અમાપ ઉપકારનો પરદેશ લવાજમ પ્રત્યુપકાર વાળી શકાય એમ નથી એવું જાણતો હોવાથી અદ્ભુત ૬૫૦૦ હિરેન એસ. ગાલા U.S.A. ભક્તિયુક્ત આત્મસમર્પણની ભાવના ભાવતો શિષ્ય સદ્ગુરુ સમીપે ૨૨૦૯ ભદ્રાબેન કોઠારી-કેનેડા પ્રણિપાત કરતાં કેવું ભાવવાહી વચન ઉચ્ચારે તેનું શ્રીમદ્જીએ અભુત ૮૭૦૯ કુલ રકમ દર્શન કરાવ્યું છે. તેમાં શિષ્યની અનન્ય ગુરુભક્તિને નિહાળી શકાય પ્રબુદ્ધ જીવન સૌજન્યદાતા છે. તેના શબ્દ શબ્દ સગુરુ પ્રત્યેની ભક્તિ નીતરે છે. સરુનો ૨૫૦૦૦ જાસુદબેન કાન્તિલાલ સોનાવાલા અગાધ મહિમા દાખવતી આ ચાર ગાથા સદ્ગુરુભક્તિનો દિવ્ય હસ્તે શ્રી નિતિનભાઈ સોનાવાલા પ્રકાશ રેલાવે છે. પરમ કૃતજ્ઞતાપૂર્ણ પોતાની અંતરસંવેદનાને વાચા ૨૫૦૦૦ કુલ રકમ આપતાં શિષ્ય કહે છે –
SR No.526107
Book TitlePrabuddha Jivan 2017 06
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy