SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન મે, ૨૦૧૭ પોતાના મત પ્રદર્શિત કરે છે. પ્રજાનો એક વર્ગ મત પ્રદર્શિત કરે છે. જો તમને પણ વહેતા જળ કે કોકિલ કંઠ પ્રફુલ્લિત કરતાં હોય, કે વિહાર બંધ થવો જોઈએ, આ રીતે હવેના જમાનામાં ન ચાલે, તો તમે હજી જીવંત છો. વાહનના પ્રયોગ પર પ્રતિબંધ ન હોવો જોઈએ, રસ્તાની ડાબી બાજુ હજીએ તમારી આંખ આકાશ ભણી જોઈ ઠરે છે, ચાલવાને બદલે જમણી બાજુએ ચાલવું જોઈએ વગેરે વગેરે. અનેક તો તમે હજી જીવંત છો. સલાહ-સૂચનો તત્કાલીન સમય પૂરતા રજૂ થાય અને પછી અંતમાં હજીયે વહેતા નીર કંપારી અનુભવાવે સરકાર કયાં પગલાં લેશે અને કયાં લેવાવા જોઈએ એ વિચાર પર તો તમે હજી જીવંત છો. વાત અટકે અને ફરી એ પ્રકારની ઘટના બને ત્યાં સુધી વાત રોકાઈ પ્રકૃતિ તારી સત્તા મને ગમે છે કારણ એમાં મને સ્નેહની જાય. પરંતુ અફસોસની બાબત એ છે કે ૨૦૧૧ના સેનસેક્ષ મુજબ અનુભૂતિ થાય છે. ઓગળવાની અનુભૂતિ થાય છે. તારા સાનિધ્યમાં ભારતની કુલ વસ્તી ૧.૨૧ બિલિયનમાંથી 4,451,753 જૈન વસ્તી મને, મારા આત્મા સાથે સંવાદ કર્યા જેવું લાગે છે. હું રાગ-દ્વેષથી ભારતમાં છે, જેમાંથી અંદાજે જૈન સાધુ-સાધ્વીની સંખ્યા અંદાજ ૨ મુક્ત થઈ, તને અને મારી આજુબાજુના સહુને ચાહી શકું છું, થી અઢી લાખ કરતાં વધુ તો નહીં જ રહેવાની. ચુમાલીશ લાખ લોકો તારી સાથે હોઉં છું ત્યારે મને વેર-ભાવથી દુષિત થવું નથી ગમતું. પોતાના ધર્મના સાધુ-સાધ્વીઓ/પ્રવાહક/પ્રતિનિધિઓ/સ્તંભની પ્યુરીફીકેશન આવું કુદરતી હોય તો ફરી ફરી ત્યાં જઈને શરણ લેવું રક્ષા માટે શું પગલાં લઈ શકે તેમ છે? આ પ્રજા પાસે શિક્ષિત લોકો કોને ન ગમે? છે, સંપત્તિ છે, સત્તા છે, અનુયાયીઓ છે, પ્રતિબદ્ધતા છે અને છતાં ચાલો, એવું શરણું શોધીએ જેનાં ચરણમાં શરણાગતિની પણ આવી ઘટના વખતે કશુંક ખૂટે છે. આપણે માનીએ કે ન માનીએ, અનુભૂતિ ન હોય શિખરની ટોચે પહોંચવાની એકતા અને સંનિષ્ઠા, ક્યાંક ખૂટે છે. Hસેજલ શાહ આધુનિક પ્રજાને આ કાળજી અને સંસ્કૃતિ સુધી આપણે વાળી નથી sejalshah702@gmail.com શક્યા. આવા સમયે જવાબદારીની અનુભૂતિ ખૂટે છે...વિહાર એ Mobile : +91 9821533702 માત્ર એ સમુદાયની જવાબદારી નથી, એ આપણી જવાબદારી છે. એમને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની જવાબદારી જ્યાં સુધી સંઘ નહીં ૭ મે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ દિવસ ઉપાડે અને અનેક સૂચનો કર્યા કરશે પરંતુ એક નિર્ણય પર નહીં એકલો જાને રે! આવી શકે ત્યાં સુધી આ પ્રશ્ન આમ જ રહેવાનો-ઉકેલ વગર. તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે! બેડમિન્ટન રમતી વખતે એકથી બીજે છેડે જેમ શટલકોક અહીંથી એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો... ત્યાં ફંગોળાયા કરે તેમ પ્રશ્ન એક પેઢીથી બીજી પેઢી વચ્ચે, એક સમાજથી બીજા સમાજ વચ્ચે ફંગોળાયા કરવાનો. બીજું એક પરિમાણ જો સૌનાં મોં સિવાય એ પણ છે કે એક ઉકેલ આપનાર મળશે તો એ અન્યના અહમનો ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય; ભોગ બને અને અન્યના અહમની સામે બીજાનું સ્વમાન આવીને જ્યારે સોએ બેસે મોં ફેરવી, સોએ ડરી જાય; ઊભું રહે..આવા વાતાવરણમાં સમય અનુત્તર આગળ ચાલ્યા કરતો ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી, હોય છે. આપણે જ આપણા માટે જવાબ શોધવાનો છે. તારાં મનનું ગાણું એકલો ગાને રે! – તારી જો .. જો સૌએ પાછાં જાય, ચાલો, સહુ પ્રકૃતિ ભણી, ઓરે ઓરે ઓ અભાગી ! સોએ પાછાં જાય; પર્વતનો રાખોડી રંગ ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે સૂકાયેલા પર્ણનો રાખોડી રંગ ભાઈ એકલો ધા ને રે! – તારી જો... જર્જરિત થડનો રાખોડી ધૂળિયો રંગ, જ્યારે દીવો ન ધરે કોઈ, અને જે માટીમાં હું ભળી જવાની છું એનો પણ રાખોડી ધૂળિયો રંગ. ઓરે ઓરે ઓ અભાગી! દીવો ન ધરે કોઈ, હવે રંગના અર્થ શું શોધવાં? જ્યારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઈ; વૃક્ષમાંથી ટુકડે ટુકડા દેખાતું આકાશ મને દોરે છે; ત્યારે આભની વીજે, તું સળગી જઈને લીલા પર્વતની ટોચ પર બેસીને કે તળિયે બેસીને સૌનો દીવો એકલો થાને રે! – તારી જો... આ ગ્રીષ્મની ગરમીમાં મને કોયલનો સાદ સંભળાય છે. [ રવીન્દ્રનાથ ટાગોર...ભાવાનુવાદ – સ્વ. મહાદેવભાઈ દેસાઈ સારું છે અને પ્રકૃતિનો અવાજ સંભળાય છે
SR No.526106
Book TitlePrabuddha Jivan 2017 05
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy