________________
પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક
પૃષ્ઠ ૭૫ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન :
ઉદારતાની પરાકાષ્ટામું ગીત
'T આચાર્ય શ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી મહારાજ
પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિરોષક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : વીર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, સંપૂર્ણ કથામાંથી શીખવા મળે છે કે નાનકડા વેરમાંથી કેટલા શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે; ભવ બગડે છે! જૈન ધર્મમાં રત્નસમાન અનેક કથાઓ છે. સતત ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, દોડતી જિંદગીની વચમાં એમાંથી થોડીક કથાઓ વાંચીને મનને ૬ એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્થ રહે. પ્રક્ષાલિત કરવાનો પ્રયાસ કરીએ તો આ જિંદગી ધન્ય થઈ જાય છે દીન, કૂર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ રહે, તેવું છે. કરૂણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. ક્યારેક જો એવું લાગે કે આ જિંદગીનો થાક લાગે છે, મનની શુ માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું,
દોડધામથી પણ થાકી જવાયું હોય, ઈચ્છાના વાદળોથી દૂર થવું કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું.
ગમે તો એકાંત ખૂણામાં બેસીને આ ગીત એકલા એકલા ધીમે હું ચિત્રભાનુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે,
ધીમે ગાવા જેવું છે. વેર ઝેરનાં પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે.
જૈન ધર્મનો પાયો ત્યાગ છે. અને જૈન ધર્મનું પરિકર ઉદારતા
છે. ગમે તેવા સારા કે ખરાબ, અધમ કે ઉત્તમ, સંત કે શેતાન – ધરતીના આંગણે ખીલેલાં ફૂલની સુગંધ, નદીનો મધુર કલરવ,
આત્માને પોતાની ગોદમાં લેવો અને તેનો ઉદ્ધાર કરવો એ ભાવના હું શા આકાશનું સૌંદર્ય કે પંખીનું ભાવગીત આજનો માનવી એટલા
જેના પ્રત્યેક અંશમાં છે એ જૈન ધર્મ છે. જૈન ધર્મ શીખવે છે કે - $ માટે માણી શકતો નથી કે એનું ચિત્ત સદાય વિટંબણાઓમાં,
ભાવના ભવનાશક છે. મનનું કામ એક લોકર જેવું છે. મન પોતે જે હું વૈમનસ્યમાં, વિવાદોમાં ઘેરાયેલું રહે છે. આજનું વિજ્ઞાન શાખા
ન જ ચાવી બની જાય છે. એ જ મન લોકર ખોલે છે, લોકર બંધ પણ ૬ શું ભરે છે કે જ્યાં સુધી મન, હૃદય, જીવન મંગળમય ભાવનાથી
કરે છે. કું છલકાતું નથી ત્યાં સુધી તે સદાય અધૂરું રહે છે. અતૃપ્ત રહે છે.
મનની સારી ભાવનાથી મહાન બની જવાય. સારી ભાવના હું એવું નથી કે સૌને જૈન ધર્મ મહાન છે તેમ બોલવાની ટેવ
એટલે શુંના પ્રશ્નમાં અટવાઈ જવાની જરૂર નથી. ઉદારતાના ટુ પડી ગઈ છે. સત્ય એ છે કે જૈન ધર્મ પોતાના સત્વ અને તત્ત્વની પંજ જેવો આ ધર્મ ચાર સારી ભાવના શીખવે છે. તેમાં પ્રથમ છે. કૈ પીઠિકા પર ટટ્ટાર ઊભો રહીને વિશ્વના પ્રાંગણમાં તેજ નિખારી Sી ભાવ રહ્યો છે અને એ ઝળાંહળાં થતા તેના પ્રતાપે સહજપણે બોલી
મૈત્રી ભાવનાનું પવિત્ર ઝરણું દિલમાં સતત વહેવું જોઈએ.
પૈની ભાવનાને હૈ જવાય છે કે જૈન ધર્મ મહાન છે.
જ્યારે તે સતત અને અખંડ નદીના ધારા પ્રવાહની જેમ વહેવા 8 યુગોથી દુ:ખમાં ઘેરાયેલા માનવીને ઉગારી લેવા માટે જે માંડશે ત્યારે મનમાં ડુંખ નહિ રહે, વેર નહિ રહે, વિરોધ નહિ ૬ ઉન્નતિકારક પંથ બતાવ્યો તેનું નામ છે મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ રહે; સકળ વિશ્વનું એ આપોઆપ શુભ ચિંતવશે. 8 અને કાશ્ય ભાવના. આત્માની ઉર્ધ્વગતિ અને જીવનની ઉન્નતિ મૈત્રી જીવનનો ઉત્કર્ષનો પાયો છે. È માટેનો નકશો એટલે આ ચાર ભાવના.
જે માનવી મૈત્રીથી છલકાય છે તે પ્રમોદ ભાવનાના પંથે છે $ થોડાંક વર્ષો પહેલાં એક સમય એવો હતો કે કોઈ માનવી ચાલવા માંડે છે.
એકાદ નાનકડું કામ કરી આપે તો પણ તેનો ઉપકાર કોઈ ભૂલતું પ્રમોદ ભાવના એટલે શું? જ્યાં સારું જુએ અને ખુશી પાસે શાદ 2 નહિ. આજે એ સમય છે કે કોઈ માનવી ઘણાં કામ કરી આપે તેનું નામ પ્રમોદ ભાવના. જ્યાં ગુણ જુએ ત્યાં ઝૂકે અને અંતરથી હું અને એકાદ કામ ન કરે તો આજનો માનવી એના માટે મનમાં વેરનો નમે. ગુણવાન લોકોના ચરણકમલમાં એ પોતાનું જીવન અર્ણરૂપે હું $ ડંખ રાખે છે.
ધરી દે, પોતે પણ તેના જેવો જ ગુણવંત બનવા માટે પ્રયત્ન કરે. કારમી લાલસા માનવીને સદાય અધૂર્ય અને અતૃપ્તિ તરફ જે સાધક ઉન્નતિના પંથે આટલાં પગલાં ચાલે છે તે અહંકાર ૬ દોરી જાય છે. એમાંથી ખૂલે છે વેરનો પંથ. “વેરનો વિપાક” નામની સાવ છોડી દે છે. શું સરસ કિતાબ ક્યારેક નિરાંતે વાંચી જવા જેવી છે. સમરાદિત્યની ક્યારેક એવું બને કે જીવનમાં અનેક પ્રકારના લોકોનો ભેટો છું
2 પ્રબદ્ધ જીવન : બોર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષુક જ પ્રબુદ્ધ જીવત : બીર ભીવની વિશેષાંક HR પ્રબુદ્ધ જીવન : બીર
પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક : પ્રબદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત :