________________
પ્રબુદ્ધ જીવની : બાર ભીવતા વિશેષાંક પૃષ્ઠ ૭૪ કા પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કા ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત :
I
,,
પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવતો : બાર ભાવતા વિશેષંક 8 પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બીર
૩. રસનેન્દ્રિય સંયમ: અનેક પ્રકારના મનોજ્ઞ વર્ણ, ગંધ, રસ
જેવા ભાવ એવું ભવિષ્ય હું અને સ્પર્શથી યુક્ત ભોજનમાં કે અન્ય લોભાવનાર રસોમાં કે
(અનુસંધાન પૃષ્ઠ ૬૯ થી ચાલુ) કે સ્વાદમાં મુનિ લુબ્ધ થાય નહીં. શુ તેવી જ રીતે રસનેન્દ્રિયથી અમનોજ્ઞ રસોનો આસ્વાદ કરીને; તિર્યંચપણાના ભવમાંથી નીકળવું બહુ જ મુશ્કેલ છે. નીરસ, ઠંડા, સૂકા આદિ આહારમાં સાધુ રોષ કરે નહીં. દેવ મરીને દેવ ક્યારેય ન થાય.
૫. સ્પેન્દ્રિય સંયમઃ શરીરને સુખ અને મનને આનંદ દેનાર મનુષ્ય મરીને મનુષ્ય ક્યારેક જ થાય. જ હોય એવા સર્વ સ્પર્શોમાં મુગ્ધ બને નહીં, પોતાના અને પારકાના નારકી મરીને નારકી ક્યારેય ન થાય. = હિતનો વિઘાત કરે નહીં, તેમાં સંતોષની અનુભૂતિ કરે નહીં. તિર્યંચ મરીને તિર્યંચ અનંતકાળ સુધી થાય. છે તેમ જ વધ, બંધન, તાડન, પ્રહાર, છેદન, ભેદન, કર્કશ,
આપણને નાનપણથી કીડી કે મચ્છર ન મરાય, ચોરી કરીએ ? હું કઠોર, ઠંડો, ગરમ, રુક્ષ, ડંસ આદિ અશુભ સ્પર્શોમાં સાધુ રૂષ્ટ તો પાપ લાગે, કંદમૂળ ન ખવાય, એવું બધું શીખવાડવામાં આવે ? # બને નહીં, તેની અવહેલના, નિંદા, ગહ કરે નહીં. અશુભ છે. પણ ક્યારે ‘દંભ ન કરાય', જેવા હોઈએ તેવા જ રહેવાય, a £ સ્પર્શવાળા દ્રવ્યની કાપકૂપ કરે નહીં, નાશ કરે નહીં.
એવું શીખવાડવામાં આવતું નથી. આ પાંચે ભાવનાથી ભાવિત ભવ્યાત્મા પાંચે ઈન્દ્રિયોનો
સ્પષ્ટ અને સત્ય જ બોલવું, પારદર્શક રહેવું, એવું ક્યારેય નિગ્રહ કરી અપરિગ્રહ મહાવ્રતને પરિપક્વ બનાવે છે. વિષયની
સમજાવવામાં આવતું નથી, જેના કારણે સમાજનો મોટો વર્ગ * આસક્તિ પદાર્થોના સંગ્રહની વૃત્તિને જન્મ આપે છે તેથી જ
સારો દેખાવાનો પ્રયત્ન કરે છે પણ સારા બનવા માટે કોઈ પ્રયત્ન # અપરિગ્રહ મહાવ્રતની વિશુદ્ધિ માટે પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં
થતાં નથી. રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું સૂત્રકારે સૂચન કર્યું છે. નિર્વિષયી
એક જ સંકલ્પ કરવાનો છે. # બની નિરંજન નિરાહાર બનવાનો આ જ અમોઘ ઉપાય છે.
હું જેવો છું એવો જ મારે દેખાવું છે, મારે પારદર્શક રહેવું છે, એ 3 ઉપસંહાર: મહાવ્રતોનું પાલન તે સાધકોની સાધનાનો પ્રાણ
મારે કોઈના પ્રિય બનવા માટે દંભ કરવો નથી. મારે તો જેવો છું 8 છે. શ્રમણધર્મની કૃતકૃત્યતા પાંચ મહાવ્રતની પચીસ ભાવના
તેવો જ ભગવાન પાસે, ગુરુ પાસે જઈને, એમના પ્રિય બનવું ; શું સાથે પાલન કરવામાં રહેલી છે. જે પંચ મહાવ્રતધારી સાધુ પચીસ
છે. મારે કોઈના ખોટા વખાણ કરી અને મારા બનાવવા નથી. છે ભાવનાથી સુસજ્જ થઈ સંયમના મેદાનમાં યુદ્ધ કરવા નીકળે છે
મારે મારા ગુરુ પરમાત્માના બનવું છે. કું તે મહાયોદ્ધા અવશ્ય વિજયને વરે છે. એકલી હથેળીથી હાથનું શું કાર્ય સરતું નથી પણ સાથે પાંચ આંગળીઓ હોય તો જ શક્ય
સંસારમાં તો અનેક પાપો કરીએ છીએ. ધર્મ ક્ષેત્રમાં આવી છે 8 બને છે તેમ મહાવ્રતની સફળતા આ પચીસ ભાવનાઓ પર
એકવાર સાચા ધર્મને સમજી લઈએ. કોઈને આર્ટિફિશિયલ જ આધારિત છે.
સ્માઈલ નહીં, જ્ઞાનદર્શનયુક્ત આ ભાવનાઓથી કષાયથી નિવૃત્તિ મળે અને
5 કોઈના પ્રત્યે આર્ટિફિશિયલ લાગણી નહીં, કોઈ પણ પ્રકારનો
કે જિતેન્દ્રિય બની શકાય છે. ભાવનાના નિમિત્ત વગર વ્રતનું સૂક્ષ્મ એ
એ આર્ટિફિશિયલ દેખાવ નહીં, કોઈ પણ જાતનું પ્રદર્શન નહીં. રીતે પાલન શક્ય બની શકતું નથી. અહિંસા આદિ વ્રતોના રંગમાં હે પરમાત્મા ! હે ગુરુ ભગવંત! હું તમારા દ્વારે આવ્યો છું, ? આત્માને રંગી દેનારી આ ભાવના જ છે. મહાવ્રતમાં સ્થિર અને જેવો છું, એવો સ્વીકારી લો...! મેં દઢ બનાવનારી પચીસ ભાવનાથી ભગવાનની આજ્ઞાની આ ભવ એ ભવિષ્યનું બીજ છે. કે આરાધના કરી ચરમ શરીરી બની શકાય છે. સિદ્ધ, બુદ્ધ અને મુક્ત આ ભવમાં સરળ રહ્યાં તો સદ્ગતિ અને દંભ કર્યો તો તિર્યંચ ગતિ !! ## થવાનો રામબાણ ઇલાજ આ ભાવનાઓમાં સમાયેલો છે.
આપણું ભવિષ્ય આપણા જ હાથમાં છે. આપણે ક્યાં જવું એ પચીસ ભાવનાઓનું ચિંતન અને અનુચિતંન કરી, તેનું સમ્યગૂ આપણે જ વિચારવાનું છે અને આપણે જ નક્કી કરવાનું છે. હૈ આચરણ કરનાર સાધક જ આરાધક બની શાશ્વત સુખને પામી આપણી લાઈફના એક એક દિવસ ખૂબ જ સ્પીડમાં જઈ રહ્યાં હું શકે છે.
છે અને આ ભવમાં વવાતા બીજ જ આવતાં ભવનું સર્જન કરે છે. { ૫/૫, સ્વામી લીલા શાહ સોસાયટી,ગાર્ડન લેન, સંઘાણી એસ્ટેટ, આ લાઈફમાં જે વાવ્યું હશે એ જ આવતી લાઈફમાં પ્રાપ્ત થશે. જુ ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૦૮૬.
માટે જ, આ ભવ ભવિષ્યનું બીજ છે. $ ટેલિફોન : ૦૨૨ ૨૫૦૦૪૦૧૦.
. પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક HH પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર ભીવની વિશેષુક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બીર ભીવની વિશેષાંક BA પ્રબુદ્ધ જીવન : બીર
છે
પ્રબુદ્ધ જીવત : બોર ભાવતા વિશેષાંક કષ્ટ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :