SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવત : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ % પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ૬ પૃષ્ઠ ૭૩ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : ડુ પડતાં જ તુરત તેને દૂર કરી લેવાય છે, તે જ રીતે ઉપરોક્ત દૃશ્ય તેનો ઉત્તમ બીજસાર છે. રુ પર દૃષ્ટિ પડી જાય તોપણ તુરત તેને દૂર કરી લે. દશવૈકાલિક સાધુના સમગ્ર આચરણનો સાર પરિગ્રહ વિરમણ વ્રતમાં સમાવિષ્ટ છું કે સૂત્રના અધ્યયન ૮-૫૫મી ગાથામાં પણ કહે છે, “સાધુ સ્ત્રીઓનું થઈ જાય છે. સાધુ કોઈપણ ક્ષેત્રમાં હોય, કોઈપણ કાળમાં હોય છે ચિત્ર પણ જુએ નહિ.' કે કોઈપણ પરિસ્થિતિમાં હોય, આહાર, પાણી કે ઔષધિનો છે હું ૪. પૂર્વના ભોગ સ્મરણો ત્યાગઃ ગૃહસ્થાવસ્થામાં-પૂર્વે કરેલ સંચય ન કરે. (પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૫). હું કું ભોગનું સ્મરણ ચિત્તને ચંચળ કે સંભ્રાન્ત બનાવે છે, સાધક દશવૈકાલિક સૂત્રોના અધ્યયન-૮ની ૨૪મી ગાથામાં પણ ફુ હું પોતાની વર્તમાનની સાધકાવસ્થાને ભૂલી જાય છે. આ પ્રકારની શાસ્ત્રકાર કહે છે કે “સાધુ અણુમાત્રનો સંચય કરે નહિ.” પરિગ્રહ ? સ્થિતિ સંયમ ઘાતક છે, તેથી તેનો ત્યાગ કરે. ત્યાગની આ ઉચ્ચત્તમ અવસ્થા છે. અપરિગ્રહ મહાવ્રતના ? હૈં ૫. સ્નિગ્ધ-સુંદર ભોજન ત્યાગઃ આહાર અને વાસનાને ગાઢ આરાધક ભવિષ્યની આંશિક પણ ચિંતા કે વિકલ્પ કરતા નથી. * સંબંધ છે તેથી અત્યંત ગરિષ્ટ આહાર, ઈન્દ્રિયોને અનિયંત્રિત જ્યારે જે પ્રાપ્ત થાય તે અમૂર્ણિત ભાવે ભોગવે. પદાર્થની મૂચ્છ ઝાદ બનાવે તેવો આહાર કે પ્રચુર માત્રાનો આહાર બ્રહ્મચારી માટે જ અનેક અનર્થોનું સર્જન કરે છે. પ્રાપ્ત થયેલ પદાર્થો પ્રત્યે પણ સર્વથા વર્યુ છે. સાધક નીરસ, લુખો-સૂકો અને સાત્ત્વિક આહાર જો મમત્વભાવ ઉત્પન્ન થાય તો એ પદાર્થ પરિગ્રહ બની જાય છે. તે હું કરે. બ્રહ્મચારીએ હિતકારી ભોજન સાથે પરિમિત ભોજન જ કરવું માટે ૨ાવોસહિયં પરિરિયā - રાગદ્વેષથી રહિત થઈને તેનો શું જોઈએ અને તે પણ નિરંતર નહીં, પ્રતિદિન નહીં અર્થાત્ વચ્ચે- ઉપયોગ કરવો જોઈએ. $ વચ્ચે અનશન, ઊણોદરી આદિ તપની આરાધના કરવી જોઈએ. સંપૂર્ણ અકિંચન વૃત્તિને ધારણ કરવા મૂર્છા કે આસક્તિના સાધક આ પાંચ ભાવનાઓનું સમ્યક પ્રકારે પાલન કરી સ્થાનરૂપ પાંચ ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ આવશ્યક બને છે. ફ ઈન્દ્રિયોના વિષયથી વિરક્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યથી ગુપ્ત- તેથી પાંચ ભાવનાના રૂપમાં પાંચ ઈન્દ્રિયનો સંયમ કે નિગ્રહ $ 8 સુરક્ષિત બને છે. આ પાંચ ભાવનાના માધ્યમથી સાધકને સંયમિત કરવાનું સૂચન શાસ્ત્રકાર કહે છે. 0 અને નિયમિત બનવાનું સૂચન છે, વાસનાના સંસ્કારને ઉત્તેજિત ૧. શ્રોતિક્રિય સંવરઃ મનોજ્ઞ વાજીંત્રોના ધ્વનિ; મનગમતી છે હું કરનાર પ્રવૃત્તિનો ત્યાગ છે. અનાદિકાળના પૌગલિક પદાર્થના વ્યક્તિનું હાસ્ય, વાતો; મધુર કે સુંદર શબ્દો સાંભળી તેમાં હું ૬ આકર્ષણનો ત્યાગ કરી સુસાધુ અંતર્મુખ બને અને આત્મભાવમાં આસક્ત થવું નહીં; રાગ કરવો નહીં. અપ્રાપ્તની અવસ્થામાં ૬ 3 તલ્લીન રહે, તે જ મહાવ્રતની સાધનામાં સફળ થઈ શકે છે. શ્રી પ્રાપ્તિની અપેક્ષા કરવી નહીં. આવા શબ્દોને યાદ કરવા નહીં કે ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વાડનું પ્રતિ- વિચાર પણ કરવો નહીં. હૈ પાદન કર્યું છે. આ પાંચ ભાવનાથી ભાવિત કરવારૂપ આચરણથી તે સિવાય કોઈના આક્રોશ વચન, કઠોર વચન, નિંદા, હૈં હું બ્રહ્મચર્ય-વ્રત અલુણ રહી શકે છે, પૂર્ણ શુદ્ધ રહે છે. અપમાન, ક્રોધયુક્ત વચન કે કોઈના વિલાપજનિત શબ્દો વિગેરે કે અહીંસાધ્વીજીઓ માટે પુરુષ સંબંધી કથા આદિનો ત્યાગ સમજવો.) અમનોજ્ઞ કે અભદ્ર શબ્દોમાં સાધુએ રોષ કરવો નહીં, માનવ- me ૪ ૫. પાંચમા અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવના મેદની સમક્ષ તેને ખરાબ કહેવા નહીં. દ્રવ્યથી આરંભ પરિગ્રહના ત્યાગી અને ભાવથી ચારે કષાયના ૨. ચક્ષુરિન્દ્રિય સંયમઃ આંખને કે મનને અતિ આનંદ ઉત્પન્ન $ ત્યાગી શ્રમણ પરિગ્રહ ત્યાગી કહેવાય છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ કરનારા દ્રવ્યોના રૂપને જોઈને રાગ કરે નહીં, દર્શનીય રૂપમાં હું સૂત્રમાં અપરિગ્રહને વૃક્ષનું રૂપક આપી અલંકારિક ભાષામાં અનુરક્ત બને નહીં, તેનું સ્મરણ કે વિચાર પણ કરે નહીં. ૬ પ્રસ્તુત કર્યું છે, જે અપરિગ્રહ મહાવ્રતની મહત્તા દર્શાવે છે. તે સિવાય કોઈ વિધિ કે રોગથી પીડિતને જોઈને, વિકૃત મૃતક હું હું સમ્યક્દર્શન તેનું વિશુદ્ધ મૂળ છે. ચિત્તની સ્થિરતા તેનું કેન્દ્ર છે. ક્લેવરોને જોઈને, કણસતી કીડાયુક્ત સડેલ-ગણેલ દ્રવ્યરાશિને શું 8 વિનયરૂપ વેદિકા-આજુબાજુનું પરિકર છે. ત્રણે લોકમાં ફેલાયેલ જોઈને કે અન્ય અમનોજ્ઞ કે પાપકારી રૂપને જોઈને સાધુ તેના છે I વિપુલયશ તેનું સઘન, મહાન અને સુનિર્મિત સ્કંધ છે. પાંચ પ્રતિ રૂ થાય નહીં કે જુગુપ્સા કે ધૃણા પણ ઉત્પન્ન કરે નહીં. ૐ મહાવ્રત તેની વિશાળ શાખાઓ છે. અનિત્યતા, અશરણ વિગેરે ૩. ધ્રાણેન્દ્રિય સંયમઃ સરસ પુષ્પ, ફળ, ભોજન આદિ મનોહર, = ભાવનાઓ તેની ત્વચા છે. તે ધર્મધ્યાન, શુભયોગ તથા જ્ઞાનરૂપી નાકને પ્રિય લાગે તેવી સુગંધના વિષયમાં મુનિએ આસક્ત થવું ? હૈ પલ્લવોના અંકુરોને ધારણ કરનાર છે. અનેક ઉત્તર ગુણરૂપી નહીં. 8 ફૂલોથી એ સમૃદ્ધ છે. તે શીલની સૌરભથી ભરપૂર છે અને તે તેવી જ રીતે મૃત પ્રાણીના સડેલાં કલેવરોમાંથી આવતી દુર્ગધ, કે સૌરભ એહિક ફળની વાંછનાથી રહિત સાત્ત્વિક વૃત્તિરૂપ છે. અથવા બીજી અમનોજ્ઞ દુર્ગધોના વિષયોમાં સાધુ રોષ કરે નહીં, જુ આ વૃક્ષ અનાશ્રવ-કર્માશ્રવના નિરોધરૂપ ફળ યુક્ત છે. મોક્ષ જ ઈન્દ્રિયોને વશમાં રાખીને ધર્મનું આચરણ કરે. પ્રબદ્ધ જીવન બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષુક ## પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બીર જીવ : બાર ભાવતા વિશેષક ## પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર ભાવના પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવતઃ
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy