________________
પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૭૨ ક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક છ ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :
S
પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષુક HR પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બીર
યુ છે કે તપમાં, વ્રતમાં, મહાવ્રતમાં, સાધુ વેશ મર્યાદામાં, કાયાથી પાલન કરવું તે જ સાધુનો પરમ ધર્મ છે. આવી પાંચ
સાધ્વાચારમાં અને ભાવશુદ્ધિમાં ઉપેક્ષા કરતા હોય તો તે તેનો ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા સાધુ હંમેશાં દુર્ગતિના કે ચોર કહેવાય છે માટે તેવા દોષોથી બચવા અને ગુણવૃદ્ધિના કારણભૂત પાપકર્મ કરવા કરાવવાથી વિરલ હોય છે, દત્ત અને કે છે કારણરૂપ અચૌર્ય મહાવ્રતની પરિપૂર્ણતા માટે પાંચ ભાવનાઓનું અનુજ્ઞાત અવગ્રહની રુચિયુક્ત હોય છે. હૈં નિરૂપણ કર્યું છે.
૪. ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવના ૬ ૧. નિર્દોષ યાચિત સ્થાનક: સાધુ નિર્દોષ સ્થાનમાં તેના પાંચેય ઈન્દ્રિયોના વિષયભોગની આસક્તિનો ત્યાગ કરવો ? કે માલિકની આજ્ઞા લઈને નિવાસ કરે, જ્યાં સચિત્ત પાણી, માટી, તે બ્રહ્મચર્ય છે. તે વર્ષ માવતં - તે બ્રહ્મચર્ય ભગવાન છે. તવેસુ વા છે - બીજ, લીલોતરી ન હોય; કીડી, મંકોડા આદિ ત્રસ જીવોથી ૩ત્તમ વંમવેર – સર્વ તપોમાં ઉત્તમ બ્રહ્મચર્ય વ્રત છે. સબ નત્તમ છે રહિત હોય; જેને ગૃહસ્થ પોતાના માટે બનાવેલું હોય; સ્ત્રી, મંત્ત મા – સર્વ જગતમાં ઉત્તમ મંગલમાર્ગ છે. મોક્ષમાર્ગના છે શું પુરુષ અને નપુંસકના સંસર્ગથી રહિત હોય એવા ઉપાશ્રયમાં મુગટ સમાન બ્રહ્મચર્ય મહાવ્રત કુળનાયમેવ - સર્વ ગુણોનો હું - સાધુએ રહેવું જોઈએ.
અદ્વિતીય નાયક છે. બ્રહ્મચર્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, હું ૨. નિર્દોષ યાચિત સંસ્તારક: જે સ્થાનમાં સાધુ નિવાસ કરે સમ્યકત્વ આદિ ગુણોનું મૂળ છે. જે ભવ્યજન બ્રહ્મચર્ય મહાવ્રતનું હું ૬ તેમાં જે શયા, સસ્તારકની આવશ્યકતા હોય તે નિર્દોષ અને આરાધન-પાલન કરે છે તે શંકારહિત હોય છે. અર્થાત્ બ્રહ્મચારી ૬ ઉં યાચિત હોય તેનો જ ઉપયોગ કરે. ઉપાશ્રયની અનુજ્ઞા લઈ લેવા પુરુષ વિષયો પ્રતિ નિઃસ્પૃહ હોવાથી, લોકો તેના માટે શંકાશીલ
છતાં ઉપાશ્રયની અંદરથી ઘાસ આદિ લેવું હોય તો તેને માટે રહેતા નથી. અશકનીય હોવાથી બ્રહ્મચારી નિર્ભય રહે છે. ૐ પૃથક્ આજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ.
બ્રહ્મચર્ય મહાવ્રત ધર્મની પાળી સમાન છે અર્થાત્ ધર્મની રક્ષા હૈ ૩. શય્યા પરિકર્મ વર્જનઃ સાધુ જે સ્થાનમાં નિવાસ કરે તેમાં કરનાર છે, પૈડાની નાભિ સમાન છે, વિશાળ વૃક્ષના થડની ફેં શા પોતાની અનુકૂળતા માટે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરાવે, કે ન સમાન છે. સુરક્ષિત બ્રહ્મચર્યના અલૌકિક તેજથી સાધકની સમગ્ર પણ મેં કરે. પાટ-પાટલા આદિને નાના-મોટા, ઊંચા કે નીચા કરાવવા, બારી- સાધના તેજોમય બની જાય છે. બ્રહ્મચારી સાધકના ચરણોમાં છે હું બારણામાં ફેરફાર કરાવવો, ડાંસ મચ્છરાદિ માટે જાળી નંખાવવી વગેરે દેવેન્દ્રો અને નરેન્દ્રો પણ મસ્તક નમાવે છે. દશવૈકાવલિક સૂત્ર, હું પ્રવૃત્તિ શવ્યાપારિકર્મ કહેવાય છે. સાધુ તેનો ત્યાગ કરે.
ઉત્તરાધ્યયન સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ ઘણાં આગમોમાં શું 8 ૪. સાધર્મિક સંવિભાગ: ભિક્ષા વિધિથી પ્રાપ્ત થયેલો નિર્દોષ બ્રહ્મચર્ય વ્રતની મહિમાનું વર્ણન છે. એવા મૈથુન વિરમણ વ્રતની 8 કુ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિ કોઈપણ ઉપધિમાં સાધુ પુષ્ટિ કરવા માટે સૂત્રકારે પાંચ ભાવનાનું કથન કર્યું છે. હું સાધર્મિકનો સંવિભાગ કરીને ભોગવે. સાધુ કપટપૂર્વક શ્રેષ્ઠ વસ્તુને ૧. વિવિક્ત શયનાસનઃ સાધક જે સ્થાનમાં નિવાસ કરે તે જ કે ભોગવી લેવાની વૃત્તિ ન રાખે કારણ કે આ પ્રકારની વૃત્તિ એક સાધનાને અનુકૂળ હોવું જોઈએ. સ્ત્રી આદિથી સંસક્ત સ્થાન મેં છ પ્રકારની ચોરી છે.
સાધનામાં બાધક બને છે. માટે સ્ત્રીના સંસર્ગના કારણે હું ૫. સાધર્મિક વિનય વિMો વિતવો, તવો વિથપ્પો, તખ્તા વિM૩મો સંક્લિષ્ટ-સંક્લેશયુક્ત જે સ્થાન હોય તેનો ત્યાગ કરે. શું પનિયળ્યો – વિનય પણ તપ છે અને તપ પણ ધર્મ છે માટે સાધુ ૨. સ્ત્રીકથા ત્યાગ: બ્રહ્મચારી સાધક સ્ત્રીઓ સંબંધી કામુક ક્રુ
વિનયનું આચરણ કરે. સાધર્મિક સાધુઓમાં કોઈ ગ્લાન, વૃદ્ધ, ચેષ્ટાઓના વિલાસ, હાસ્ય આદિ; સ્ત્રીઓની વેશભૂષા આદિ; ? તપસ્વી આદિ હોય તો આવશ્યકતાનુસાર વિનયપૂર્વક તેની સેવા તેના રૂપ, સૌંદર્ય, જાતિ, કુળ, ભેદ-પ્રભેદ તથા વિવાહ આદિ ? હૈં કરે. તે ઉપરાંત સમાચારીનું પાલન, આહારાદિનું કે જ્ઞાનનું સંબંધિત વાતો ન કરે. આ પ્રકારની વાતો પણ મોહજનક હોય * આદાન પ્રદાન વિનયપૂર્વક કરે.
છે. જે તપ-સંયમ તથા બ્રહ્મચર્યનો ઘાત-ઉપઘાત કરનારી હોય પદ્રવ્ય હરણ વિરમણ વ્રતમાં “અદત્તાદાન' – “ચોરી'નો અર્થ છે માટે તેનો ત્યાગ કરે. રે વ્યાપક છે. કેવળ કોઈ અદત્ત વસ્તુને ગ્રહણ કરવી તે જ ચોરી ૩. સ્ત્રી રૂપદર્શન ત્યાગઃ ત્રીજી ભાવનાનો સંબંધ મુખ્યતઃ રે હું નથી પરંતુ તેના સ્થાનમાં પૂછ્યા વિના રહેવું, અન્યના પ્રાણ ચક્ષુઇન્દ્રિયની સાથે છે. જે દૃશ્ય-કામ-રાગને વધારનાર હોય, મોહજનક રેં હરણ કરવા, સાધર્મિકો સાથેના કોઈપણ વ્યવહારમાં કપટવૃત્તિ હોય, આસક્તિ જગાડનાર હોય તેવા દ્રશ્યનું બ્રહ્મચારી પુરુષ છું
રાખવી વગેરે પ્રવૃત્તિ પણ એક પ્રકારની ચોરી છે. આ વિષયની દર્શન ન કરે. સ્ત્રીઓનું હાસ્ય, વાતચીત, વિલાસ, ક્રીડા, નાચ, હું ૪ પૂર્ણ સૂક્ષ્મતા અને વિશાળતાને સમજીને પરિપૂર્ણ સાવધાની સાથે શરીર, આકૃતિ, રૂપ, રંગ, હાથ-પગ, આંખ-લાવણ્ય, યોવન જુ પાંચ ભાવનાને સાથે લઈને અસ્તેય મહાવ્રતનું મન, વચન, આદિ ઉપર બ્રહ્મચારી પુરુષ નજર ન કરે. સૂર્યની સન્મુખ દૃષ્ટિ છે
8 પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત: બીર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક શક્ય પ્રબુદ્ધ જીવત : બાર ભાવની વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર
પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન: