________________
પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૭૬ ૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત :
૬ થઈ જાય. એ દીન હોય, હિંસક હોય, ધર્મ વિનાનું જીવન જીવતા મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કારુણ્ય ભાવનાઓ શીખવતું આ શું છું હોય તો એના તરફ જોઈને મનમાં એમ ન થાય કે આ લોકો કેવા ગીત છે. જેના મન પર આ ભાવનાઓનો સુવર્ણલેપ ચઢી જાય છે છે હું સામાન્ય છે અને હું કેવો મહાન છું!
તે અંતરમાં ઘૂંટાતા વેર, વિરોધ કે વૈમનસ્યથી સાવ મુક્ત થઈ જાય છે. હું છે એ સાધકને તો એમ થાય કે આ આત્માઓ પણ સત્વરે ધર્મના સિદ્ધસેન દિવાકરસૂરિજી કે હરિભદ્રસૂરિજી જેવા અલૌકિક , હૈ પંથે ચઢે, મોક્ષગામી બને – જ્યારે એમ થતું જોવા ન મળે ત્યારે વિદ્વાનો જૈન ધર્મની પ્રસંશા કરે છે કે તેની સાધના કરવાનું કહે છે જે ૬ સાધકના હૃદયમાંથી કરુણાનો સ્રોત વહે. એ જીવો માટે કલ્યાણની તેનું કારણ એ છે કે જૈન ધર્મ મહાનતાનો આવો પંથ બતાવે છે ૬ હૈ ઝંખનાની અખંડ ધારા હૃદયમાં વહેવા માંડે.
અને તે પંથે ચાલનારને મહાન બનાવે છે. મહાન વૈજ્ઞાનિક આનું નામ છે મધ્યસ્થ ભાવના.
આઈન્સ્ટાઈન કે મહાન નાટ્યકાર બર્નાર્ડ શો જૈન ધર્મની પ્રશંસા કે ધર્મના માર્ગે ચાલવા માંડ્યા પછી પાછું વળીને જોવાનું એટલા માટે કરે છે કે તેની તાત્ત્વિક ભૂમિકા આ સૌ વિદ્વાનો ? ઉર્ધ્વગમન કરી રહેલો સાધક પોતાની અનેક ભાવશ્રેણીનો સાક્ષી જાણી ચૂક્યા છે અને તેઓ જાણે છે કે જૈન ધર્મ પોતાના સિદ્ધાંતના ડું કાર બને છે. અન્યને પણ નિહાળતો રહે છે. કોઈ માર્ગ ભૂલેલો આત્મા બળ પર વ્યક્તિને પરમેષ્ટિ બનાવે છે. આ વિશ્વ પર જેની મહાન
મળી જાય તો એને સાચો પંથ બતાવે છે જરૂર, પણ જો સામેની પ્રતિભા છવાઈ છે તેવા મહાત્મા ગાંધી જૈન ધર્મના અહિંસા હું વ્યક્તિ તે પંથે ન ચાલે તો તે તટસ્થ રહે છે.
નામના સિદ્ધાંતને એટલા માટે અપનાવી ચૂક્યા છે કે તેમને પ્રતીતિ આ તટસ્થ રહેવું થોડું મુશ્કેલ છે.
થઈ છે કે જૈન ધર્મની અહિંસા આઝાદી પણ આપે છે અને ઉન્નતિ ! શુ પણ આ ક્ષણ જ કટોકટીની છે. સ્વસ્થતા જાળવવી, અંતરથી પક્ષી
નિર્લેપ રહેવું અને અન્ય માટેની શુભેચ્છા ક્યારેય ડગવા ન દેવી, મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવના જૈન હું એ વિકટ હોવા છતાં સાધકની સાધનાની કસોટી છે. એ ક્ષણે ધર્મની ઉદારતાની પરાકાષ્ટા છે. 8 સમતા જાળવી રાખવી તેનું નામ કારુણ્ય ભાવના.
ધર્મ ભાવના (અનુસંધાન પૃષ્ટ પ૯ થી ચાલુ) ૬ જ (મૃત્યુ પામેલા આત્માની) પાછળ પાછળ જાય છે. એટલે જ્યારે સર્વોચ્ચ ધર્મ વિશે તાઓ ધર્મએ કહ્યું, “મનુષ્ય નિર્માણ ૬ કે પોતાની સહાયતા માટે હંમેશાં ધર્મનો સતત સંચય કરવો જોઈએ. અને સંરક્ષણ કરે, અહંકાર ત્યાગ કરીને કર્મ કરે, ફળની આશા ; બૌધ્ધ ધર્મમાં ધર્મભાવના વિશે જોઈએ તો, “ધમ્મપદ' (૮૬)માં છોડીને કાર્ય કરે અને વિનાશ વિના વિકસિત થાય, એને સર્વોચ્ચ ?
ધર્મ કહેવામાં આવે છે.' “જે લોકો ધર્મને યોગ્ય રીતે સમજે છે, અને તે પ્રમાણે આચરણ જ્યારે પારસી ધર્મમાં તો કહ્યું છે, “જેઓ મારા કથન અનુસાર કરે છે, તેઓ મૃત્યુના ઘોર કષ્ટથી નિર્ભય બની જાય છે.' આચરણ નહીં કરે, એમને માટે જીવનના અંતે નર્ક લખેલું છે.' આ ધર્મ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું,
જાપાનના શિન્જો ધર્મએ અધર્મીઓને અંધ સાથે સરખાવતાં धम्मं चरे सुचरितं, न नंदुच्चरितं चरे ।
કહ્યું, ‘જે લોકો પૃથ્વી પર ધર્મનું આચરણ કરતા નથી, અન્ય લોકોને હું धम्म चारी सुखं सेति, अस्मिं, लोके परम्हि च।।
મદદ કરતા નથી અને પોતાના દિવંગતોનો સ્મરણોત્સવ મનાવતા ‘મનને વશ કરીને ધર્મને પોતાનું પ્રધાન ધ્યેય બનાવવું જોઈએ નથી, એ બધા અંધ છે.” ૬ અને જગતના તમામ જીવોની સાથે એવો વર્તાવ કરવો, જેવો આ જ રીતે ધર્મના આચરણ અને ધર્મના ફળ વિશે પણ ઘણી ૬ છે. આપણે આપણા માટે કરતા હોઈએ.”
| વિચારધારા થયેલી છે. એનો મર્મ એટલો જ છે કે ઉમદા આચરણથી હું આ સંદર્ભમાં બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથ “ધમ્મપદ’ કહે છે, ‘ઉત્તમ ઉત્તમ ધર્મનું પાલન કરવું જોઈએ. BE ધર્મને નહીં સમજનારી વ્યક્તિના એકસો વર્ષના જીવનની અપેક્ષાએ આ રીતે તુલનાત્મક અભ્યાસથી ધર્મ ભાવનામાં જુદા જુદા હૈં ઉત્તમ ધર્મને જાણનારા મનુષ્યનો એક દિવસ સારો છે.”
ધર્મોનો પડતો મંગલ ધ્વનિ સંભળાય છે. વર્તમાન સમયમાં ધર્મનો આવો મહિમા અન્ય ધર્મોએ પણ કર્યો છે. ચીનના ધર્મોના તુલનાત્મક અભ્યાસનો સવિશેષ મહિમા છે અને એ રીતે ૨ સેં કન્ફયુશિયસ ધર્મમાં કહ્યું છે, “જેમ ધનસંપત્તિ ઘરને સુશોભિત એક ધર્મનું બીજા ધર્મ સાથેનું સામ્ય જોઈને મનુષ્યજાતિ પરસ્પર રૅ 8 કરે છે, એ જ રીતે ધર્મ મનુષ્યને સુશોભિત કરે છે.”
સંપ અને ભાઈચારાથી રહે એવી આની પાછળની ઉમદા કે શું તો યહૂદી ધર્મમાં લખ્યું છે કે, “ધર્મનું સાચું પાલન કરનારની ભાવના છે. ધર્મ સદા રક્ષા કરે છે.'
* * *
પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિરોષક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવતા : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બીર
પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવની વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બીર
પ્રબુદ્ધ જીવત : બોર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ૪ પ્રબુદ્ધ જીવન: