________________
પ્રબુદ્ધ જીવની : બાર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક # પૃષ્ઠ ૫૩ પર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત :
નિર્જરા-ભાવના | | કોકિલા મહેન્દ્ર શાહ
પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિરોષક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : વીર ભાવના વિશેષાંક BE પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક N પ્રબુદ્ધ
[ જૈન સિદ્ધાંત આચાર્ય છે. સંસ્કૃતમાં એમ. એ. કર્યું છે. જૂની હસ્તપ્રતો ઉકેલવાનું
કાર્ય કરે છે. જૈન સાહિત્ય સમારોહમાં સંશોધન પત્રો રજૂ કરે છે.] જૈન ધર્મ ભાવનાપ્રધાન ધર્મ છે. અહીં પ્રત્યેક વસ્તુનું વિવેચન છે અને ૨. ઈચ્છાના નિરોધની ભાવના કરાવે છે. કહ્યું છે - ૬ દ્રવ્ય અને ભાવ – બે દૃષ્ટિઓથી કરવામાં આવે છે. દ્રવ્યનો અર્થ છાનિરોધ: તા: બાર ભાવના જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની ક છે - ભાવનાશૂન્ય પ્રવૃત્તિ. આપણે જે કાંઈ ક્રિયા કરીએ છીએ છે. મેં તેનું ફળ ભાવના અનુસાર મળે છે.
તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે તપસા નિર્નરો વા તપથી સંવર ઉપરાંત હૈ જીં ભાવના અનંત છે, પરંતુ ભગવાને આ ઊર્ધ્વગામી ભાવનાનું નિર્જરા પણ થાય છે. અનેક ભવોમાં ભોગવાઈને પણ જે કર્મની શા બાર ભાવનામાં વર્ગીકરણ કર્યું છે.
નિર્જરા થતી નથી તેનાથી અનેકગણી નિર્જરા ભોગવાયા વિના શt કે દરેક મનુષ્યનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ ત્યારે જ મળે જ્યારે સમ્યક્ પ્રકારના તપથી ઉચ્છવાસમાત્રમાં થાય છે. તપ અગ્નિ છે હું બધા કર્મોનો ક્ષય કરી મનુષ્ય કર્મરહિત થઈ જાય. આ લક્ષ્યને છે, જે કર્મોને પ્રજાળે છે. ભવરોગને દૂર કરવા માટે તપ ઉત્તમ હું હું પામવા માટેનું ભાવના એક સાધન છે. સાધનની શુદ્ધિ હોય તો ઔષધિ છે. તપના પ્રભાવથી ઋદ્ધિઓ પ્રગટે છે, લબ્ધિઓ પ્રાપ્ત સાધ્યની શુદ્ધિ પ્રાપ્ત થાય. કર્મરહિત ત્યારે જ થવાય જ્યારે પહેલાં થાય છે. સાધકની કામધેનુ, કલ્પવૃક્ષ કે ચિંતામણી સમાન તપ ? આવતા કર્મને અટકાવો અને પછી જે કર્મો Stockમાં હોય તેને છે. આધિ, વ્યાધિ, ઉપાધિના તાપથી ત્રસ્ત જીવોને પરમ શીતળતા ;
ખપાવો, પ્રજાળો. આવતા કર્મને અટકાવવા માટે સંવર તત્ત્વ આપનાર સમ્યક્ તપ છે. તપમાં આળસ કરવાથી વીર્યંતરાય ? 8 છે. કર્મ આવતા અટક્યા પછી જે પૂર્વસંચિત કર્મો હોય તેનો અને ચારિત્રમોહનીય કર્મ બંધાય છે. તેથી શક્તિ અનુસાર તપ ક ક્ષય કરવો તે નિર્જરા. નિર્જરા-ભાવનાની અનુપ્રેક્ષા તે કરવાનો ઉપદેશ છે. હું નિર્જરાતત્ત્વની ઉપાદેયતા માટેની પૂર્વ તૈયારી છે.
ભાવના માટે આગમોમાં અનુપ્રેક્ષા શબ્દ વ્યવદત છે. જેનો ૬ નિર્જરામાં શુદ્ધાત્માની સાધના છે. ચૈતન્યનું પ્રતપન છે, અર્થ છે વારંવાર જોવું-ચિંતન, મનન અને અભ્યાસ કરવો. ૬ કે વીતરાગતાની વૃદ્ધિ છે. સંવરપૂર્વક જ નિર્જરા હોય છે તેથી નિર્જરા અધ્યાત્મયોગી માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્ય આ ૪ * સંબંધી વિચારણા કરનારી નિર્જરા ભાવના મુખ્યપણે જ્ઞાનીને પાંચ વિષય ભાવનાના છે. આ વિષયોની ભાવના કરવાથી ? હૈ મુનિદશામાં સંભવે છે.
વૈભાવિક સંસ્કારોનો વિલય, અધ્યાત્મ તત્ત્વની સ્થિરતા અને છે નિર્જરાભાવનાની ચિંતવન પ્રક્રિયા
આત્મગુણોનો ઉત્કર્ષ થાય છે. બાર ભાવનામાં નિર્જરાભાવનાનો શા જીવનની શુદ્ધિની વૃદ્ધિને નિર્જરા કહે છે. નિર્જરા અવસ્થાનું ક્રમ નવમો છે. પહેલી આઠ ભાવનાની અનુપ્રેક્ષા દ્વારા સાધકના શુ ઉપાદેયપણું અને નિર્જરાના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવનું પરમ મનમાં અનાસક્ત ભાવ, સાંસારિક કામભોગો પ્રત્યે વિરક્તિ,
ઉપાદેયપણું વિચારવું તે નિર્જરાભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. શરીર અને આત્માનું ભેદવિજ્ઞાન, કર્મબંધના હેતુઓનું પરિજ્ઞાન, 8 $ નિર્જરાભાવના વસ્તસ્વરૂપની સમજણ કરાવનાર છે. કર્મોના આગમનને રોકી સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ અને અકષાય 3 છે નિર્જરાભાવનાનો અભ્યાસ સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ છે. અને અયોગની સાધના પ્રત્યે ભાવ કેળવાય છે. ૬ તે બંધતત્ત્વનું હેયપણું અને તે દ્વારા સંસારનું હેયપણું સમજાવી સાધક સંવરની સાધનામાં દ્રવ્યરૂપે મન-વચન-કાયયોગોમાં ૬ છે સંસાર પ્રત્યે ઉદાસીનતાનું, વૈરાગ્યભાવનું કારણ બને છે. કષાય આદિને સ્થિર રાખે છે, ભાવરૂપે મનના સંકલ્પ-વિકલ્પો,. ૐ નિર્જરાભાવનાનો અભ્યાસ તપનું સ્વરૂપ સમજાવનારો છે. આવેગો-સંવેગોને રોકતા અંતછિદ્રોને ઢાંકે છે અને મુક્તિ તરફ છું
ચૈતન્ય સ્વભાવના વીતરાગભાવની વૃદ્ધિ એ જ નિશ્ચયથી તપ અગ્રેસર થાય છે. કે છે. બાર પ્રકારનું તપ એ વ્યવહારથી તપ છે.
નિર્જરાભાવનાના અનુચિંતનથી સાધક નિર્જરાના લક્ષણ, કે ૬ નિર્જરાભાવનાના અભ્યાસથી પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, સ્વરૂપ અને સાધનોને માટે વારંવાર ચિંતન-મનન કરે છે. આ હૈં તેના આશ્રયે ઉત્પન્ન થતી નિર્જરાદશા અને તેના સાધનભૂત ચિંતનથી સાધકના આત્મામાં તપ, દાન, શીલ પ્રતિ આકર્ષણ રૅ કૅ સમ્યક્ તપનું સ્વરૂપ સમજી શકાતું હોવાથી તે વસ્તુસ્વરૂપની વધે છે. તપ કરવાથી હૃદયમાં ભાવના જાગે છે તથા ઉત્સાહ, હૈ સમજણ કરાવનાર છે.
અને સાહસ ઉત્પન્ન થાય છે. આ આત્મિક સાહસ, ઉત્સાહ અને ૪ નિર્જરાભાવનાનો અભ્યાસ કરવાથી ૧. તપનું સ્વરૂપ સમજાય ભાવનાથી કર્મોની નિર્જરા થાય છે અને જ્યારે તપ કરવા લાગે છે !
પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બોર ભાવના વિશેષક ## પ્રબુદ્ધ જીવન : બોર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર
પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક : પ્રબદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત :