SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ પર ૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષુક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક 8 પ્રબુદ્ધ આમ આશ્રવ-નિરોધના કારણભુત સંવરતત્ત્વને વિસ્તારથી કહ્યું. ભવ્ય જીવોએ ભાવનાઓના સમૂહમાં શિરોમણિ સમાન અધ્યારોપથી અપવાદ સુધીની તિજ યાત્રામાં પ્રથમ પગથિયુંઃ કે આ સંવર ભાવના ભાવવી જોઈએ. અનિત્યંભાવના (અનુસંધાન પૃષ્ઠ 30થી ચાલુ) 9 આત્મચિંતનની આવી અણમોલ દૃષ્ટિ ભાવનાના શ્રીમદ રાજચંદ્રશ્રીના આત્મસિદ્ધશાસ્ત્રમાં પણ એ પુષ્પોની ë ભંડારમાંથી ખોલવામાં આવી છે. જેમાં આત્મા આત્માના જ ફોરમ ફેલાયેલી છે: ફુ પ્રદેશમાં નિશ્ચિત થઈને પરિભ્રમણ કરતો રહે. પુદ્ગલભાવોની જ્ઞાન-ધ્યાન વૈરાગ્યમ્ય, ઉત્તમ જહાઁ વિચાર, છે. સાથે સંબંધ વિચ્છિન્ન થઈ જાય અને આત્માની સાથે અતૂટ એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર. = સંબંધમાં જોડાઈ જાય છે. કર્તુત્વ આત્મપરિણામનું દેખાય અને કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા શું કાર્ય આત્મગુણોની નિષ્પત્તિનું થઈ જાય! સર્વનો આધાર આત્મા નિગ્રંથનો પથ ભવ-અંતનો ઉપાય છે. હું જ લાગે. જડ-ચેતનાના અભેદનો વિવેક મોક્ષમંઝીલ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત # પહોંચાડવામાં દીવાદાંડી સમાન બને છે. ભેદજ્ઞાનનો અભ્યાસ, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત... હું ચિંતન, મનન અને પ્રયોગ જીવનમાં નિરંતર ચાલતા રહેશે તો ચાલો, અધ્યારોપથી અપવાદની યાત્રામાં, અજ્ઞાનથી જ્ઞાન ૬ મૃત્યુ સમયે ભેદજ્ઞાન રક્ષા કરશે. આમ થવાથી ઉદાસીનભાવ તરફનો પ્રકાશ, સર્વમાંથી સ્વ તરફ, અવિદ્યામાંથી વિદ્યાની કેડી ૬ કે કેળવાશે. આ ઉદાસીન ભાવ, ભેદજ્ઞાનની દઢતા, જિનેશ્વર કંડારીએ.. ? ચરિત્રોનું જ્ઞાન, સંયમનું-ચારિત્રનું પાલન અને વૈરાગ્યભાવને સંદર્ભ ગ્રંથો ૐ નિરંતર સેવવામાં આવે તો ક્રમશઃ આશ્રવનો નિરોધ થતો જાય છે જૈન ધર્મનો સરળ પરિચય - પ. પૂ. શ્રી ભાનુવિજયજી ગણિવર નું છે અને આત્મા મોક્ષમાર્ગમાં આગળ વધે છે. અમૃતવેલની • જૈન ધર્મ દર્શન – ઝવેરી મણિલાલ મોહનલાલ શ સઝાયમાં કહ્યું છે કે • “સમણસુત્ત'–મુનિશ્રી ભુવનચંદ્રજી (અનુવાદક) દેખીએ માર્ગ શિવનગરનો, જેહ ઉદાસીન પરિણામ રે, • છ ઢાળા (સચિત્ર) તેહ અણછોડતા ચાલીએ, પામીએ જેમ પરમધામ રે, શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) વિ. સં. ૨૦૬૩ ચેતન જ્ઞાન અજુવાલીએ, ટાળીએ મોહ સંતાપ રે, • ब्रह्मसूत्रशांकरभास्य ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. સં. ડૉ. પુનિતા નાગરજી દેસાઈ. સરસ્વતી પ્રકાશન અ'વાદ જુલાઈઅનિત્યાદિ ૧૨ અને મંત્રી આદિ ૪ આમ કુલ ૧૬ ૧૯૯૮ • कबीरवाणी संग्रह ૪ ભાવનાઓમાં સંવરભાવના શિરોમણિસ્થાને છે કારણ કે સર્વ • आत्मसिद्धिशास्त्र-अगास आश्रम, आणंद કે ભાવનાઓનું ધ્યેય સંવરભાવમાં લીન થવાનું છે. સંવરથી જ નવાં • અખો-એક અધ્યયન – ઉમાશંકર જોશી જ કર્મો આવતા અટકે છે અને નિર્જરાથી જૂના લાગેલા કર્મો ખરી • શ્રીમદ્ ભાગવદ્ગીતા તેના મૂળ રૂપે હૈ જાય છે. આ બંને ભાવના મોક્ષના કારણરૂપ હોવાથી એ બંનેનું લેખક-શ્રીમદ્ એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ૬ ખૂબ ખૂબ ચિંતન-મનન-આચરણ કરવાથી જ જીવ ક્રમશઃ અનુ. શ્રી મગનલાલ પ્રજાપતિ, પ્ર. ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ. મોક્ષમંઝીલને પ્રાપ્ત કરે છે. • Jain Psychology Mehta Mohanlal ‘ઉષાસ્મૃતિ', ૧, ભક્તિનગર સોસાયટી, જૈન ઉપાશ્રય પાસે, P. V. Research Institute, Varanasi. રાજકોટ-૩૬૦ ૦૦૨. મો. ૯૭૨૫૬ ૮૦૮૮૫. હિંમતનગર (ગુજરાત), Mobile : 9327914484 Email-disasavla@gmail.com સંવર - નિર્જરા ૧. વીતરાગતાની ઉત્પત્તિ છે. ૧. વીતરાગતાની વૃદ્ધિ છે. ૨. નવીન કર્મોને આવતાં અટકાવે છે. ૨. પૂર્વબદ્ધ કર્મોને ખેરવી નાખે છે. ૩. સંવરમાં શુદ્ધાત્માની રૂચિ સમાયેલી છે. ૩. નિર્જરામાં શુદ્ધાત્માની સાધના સમાયેલી છે. ૪. મોક્ષમાર્ગની શરૂઆતમાં સંવર જરૂરી છે. ૪. મોક્ષમાર્ગની પૂર્ણતામાં નિર્જરા જરૂરી છે. ૫. પાંચ વ્રત, સમિતિ, ગુપ્તિ, દશ ધર્મ, પરિષહજયને કારણે સંવર હોય છે. ૫. તપના કારણે નિર્જરા હોય છે. $| ૬. સમ્યગ્દર્શનપૂર્વક સંવર હોય છે. ૬. સંવરપૂર્વક નિર્જરા હોય છે. ૧ પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક જ પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર ભીવની વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવન : બીર પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવન :
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy