________________
પ્રબુદ્ધ જીવ : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૫૪
પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત :
WN પ્રબુદ્ધ જીવો : બાર ભાવતા વિશેષુક ## પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર
કુ ત્યારે તો બધા કર્મોથી મુક્ત થઈને શુદ્ધ બની જાય છે. આમ ૪. પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા પામીને ઉદયમાં આવેલ કર્મને ; $ નિર્જરા આત્મશુદ્ધિનું સાધન બની જાય છે. અને સાધકમાં અદમ્ય તપના પ્રભાવે ફળ આપ્યા વિના જીવના પ્રદેશથી અલગ કરીને કે સાહસ અને તિતિક્ષાવૃત્તિ જાગૃત થાય છે
ખેરવી નાખવા તે અવિપાક નિર્જરા છે. નિર્જરા શબ્દની વ્યાખ્યા
૫. ઉદયમાં આવેલ કર્મોનું ફળ આપ્યા વિના ખરી જવું તે પણ sp देशेन य: संचितकर्मणां क्षयः
અવિપાક નિર્જરા છે. તેથી અવિપાક નિર્જરા જ આત્મશુદ્ધિની 8 सा निर्जरा प्राज्ञजनैर्विवेदिता।।
સાધિકા છે. ભગવાન મહાવીરે જાણી જોઈને અત્યંત ઉગ્ર ! એકદેશથી અર્થાત્ ક્રમિક રૂપથી સંચિતકર્મોનો નાશ થવો તે ઉપસર્ગોનો સામનો કર્યો અને અનાર્ય આદિ દેશોમાં ભ્રમણ કર્યું. છે = નિર્જરા છે. જ્યારે વૃત્નકર્મક્ષયો મોક્ષ: - આત્માથી સંપૂર્ણ કર્મોનું ગજસુકુમાલ મુનિએ જાણી જોઈને સ્મશાનમાં જઈને ધ્યાન કરી ?
આવરણ સર્વથા દૂર થવું તેનું નામ મોક્ષ છે. નિર્જરા અને મોક્ષ કર્મોની ઉદીરણા કરી. અર્જુનમાળી, ધન્ના-શાલિભદ્ર આદિ છે કે પરસ્પર કાર્ય-કારણ છે. નિર્જરા મોક્ષનું કારણ છે. મોક્ષ નિર્જરાનું અણગારો પણ કર્મોની ઉદીરણા કરી અવિપાક નિર્જરાથી તેનું કે BE કાર્ય છે. નિર્જરા આત્માનો ક્રમિક વિકાસ છે. મોક્ષ સંપૂર્ણ વિકાસ. વેદન કરી આત્મશુદ્ધિ પામ્યા. ૐ નિર્જરા એક યાત્રા છે. મોક્ષ મંજિલ છે.
પુરુષાર્થની અપેક્ષા નિર્જરા બે પ્રકારની છેજુદી જુદી અપેક્ષાએ નિર્જરાના જુદા જુદા ભેદ છે
૧. સકામ નિર્જરા, ૨. અકામ નિર્જરા. ફળની અપેક્ષાએ નિર્જરાના બે ભેદ – સવિપાક નિર્જરા અને અકામ નિર્જરા - વીતરાગતાના પુરુષાર્થ વિનાની હોય છે. મેં અવિપાક નિર્જરા.
| ‘અકામ'નો અર્થ છે કામનાથી રહિત. કામના બે પ્રકારની હોય કે સવિપાક નિર્જરા - ક્રમથી પરિપાક કાળને પ્રાપ્ત થયેલ અને છે–સાંસારિક સુખ, ભોગ, ઐશ્વર્ય, દેવ આદિ પદની કામના કુ $ ઉદયાવલિના સ્રોતમાં પ્રવિષ્ટ શુભાશુભ કર્મોની ફળ દઈને જે ભૌતિક કામના છે જે જીવ માટે હેય છે. બીજી સર્વ કર્મોથી મુક્ત કૅ નિવૃત્તિ થાય છે તે સવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા પ્રત્યેક થઈને અનંત શાંતિ, અનંત જ્ઞાન-દર્શન રૂપ અવ્યાબાધ સુખ કૅ 9 જીવની ક્ષણે ક્ષણે થતી રહે છે. પરંતુ તેની સાથે નવા કર્મો બંધાતા કેન્દ્રિત મોક્ષની કામના આધ્યાત્મિક કામના છે જે ઉપાદેય છે, શું હું રહે છે, તેથી આ નિર્જરાથી આત્માનું હલકાપણું નથી થઈ શકતું. કારણ કે મોક્ષ જીવનું અંતિમ લક્ષ્ય છે. પરાધીનતાપૂર્વક પરવશ ૩ હું તેથી આ નિર્જરાને સહજ નિર્જરા, સ્વાભાવિક નિર્જરા, સ્વકાલ થઈને ભૂખ-તરસ આદિ કષ્ટોને સહન કરવાથી જે કર્મ નિર્જરા હું છે નિર્જરા, અબુદ્ધિપૂર્વા નિર્જરા કહી છે. આત્મશુદ્ધિની દૃષ્ટિએ વિપાક થાય છે તે અકામ નિર્જરા છે. - નિર્જરાનું કોઈ મહત્ત્વ નથી. સવિપાક નિર્જરા અનંતકાળ સુધી ભગવાન મહાવીરે કહ્યું છેહૈં થાય તો પણ કર્મ મુક્તિ થતી નથી.
'वत्थगंधमलंकारं इथिओ सयमाणि य । હું અવિપાક નિર્જરા – પૂર્વબદ્ધ પગલિક કર્મોનું ફળ આપ્યા अच्छन्दा जे न भुंजन्ति न से चाइत्ति पुच्चइ ।। BE વિના જીવના પ્રદેશોમાંથી છુટા પડીને ખરી જવું તે અવિપાક અર્થાત્ જે વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી તથા શયન-આસન આદિ શe જે નિર્જરા છે. તદુપરાંત સત્તામાં રહેલ પોગલિક કર્મોનું ઉત્કર્ષણ, સામગ્રીને પરવશતાને કારણે ભોગવી નથી શકતો તેને ત્યાગી છે હું અપકર્ષણ કે સંક્રમણ પામી ક્ષીણતા પામે અને તેથી તેના સ્થિતિ ન કહી શકાય. ત્યાગ વગર નિર્જરા કેવી રીતે? છું કે અનુભાગમાં ઘટાડો થાય તે પણ અવિપાક નિર્જરા છે. અવિપાક અકામ નિર્જરાના મુખ્યતઃ બે ભેદ છે. શુ નિર્જરા નીચેના પાંચ પ્રકારે હોય છે.
૧. અનિચ્છાપૂર્વક ૨. અજ્ઞાનપૂર્વક, ૬ ૧. પૂર્વબદ્ધ પાપકર્મોની સ્થિતિ કે અનુભાગ ઘટવા અને તેના નરક-તિર્યંચ આદિ ગતિમાં અનેક પ્રકારના કષ્ટ ઉઠાવવા નું શું કારણે તેની ફળદાન શક્તિ ઘટવી તે અવિપાક પ્રકારની નિર્જરા પડે છે, અસહ્ય વેદના ભોગવવી પડે છે. મનુષ્ય જીવનમાં પણ હું
છે. જીવના પુરુષાર્થપૂર્વકના વીતરાગભાવ કે શુભભાવના કારણે ગરીબીમાં રોટી-વસ્ત્ર આદિના અભાવમાં ભૂખ સહન કરવી, - આ પ્રકારની નિર્જરા હોય છે.
ઠંડી-ગરમી આદિ સહન કરવા તે અનિચ્છાપૂર્વકના કષ્ટ સહન હું ૨. પૂર્વબદ્ધ પુણ્યકર્મોનું ઉત્કર્ષણ થઈ તેની સ્થિતિ કે અનુભાગ કરવા તે અકામ નિર્જરા છે. ૬ વધવા અને તેના કારણે પુણ્યકર્મની ફળદાન શક્તિ વધી જવી તે ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે કે “લોક-નિંદા કે લોક-ભયથી ૬ ૐ એક પ્રકારની અવિપાક નિર્જરા છે.
શીલ પાળવાવાળી સ્ત્રીઓ અકામ નિર્જરા કરે છે.” જે પોતાની કૅ ૐ ૩. જીવના પુરુષાર્થપૂર્વકના વીતરાગીભાવ કે મંદકષાયરૂપ ઈચ્છા વિરુદ્ધ ભૂખ-તરસ વેઠે છે, બ્રહ્મચર્ય પાળે છે, કાયકલેશ હૈ શું શુભ ભાવના કારણે અઘાતી કર્મોની પાપપ્રકૃતિનું પુણ્યમાં સંક્રમણ સહન કરે છે તે કાલધર્મ પ્રાપ્ત કરીને વાણવ્યંતર આદિ જાતિના શું $ થવું તે અવિપાક નિર્જરા છે.
દેવમાં ઉત્પન્ન થાય છે.
પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવન : બાર
પ્રબુદ્ધ જીવત : બોર ભાવતા વિશેષાંક કષ્ટ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :