________________
પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક
પૃષ્ઠ ૪૧ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન :
અન્યત્વ ભાવના | | ડૉ. રેખા વ્રજલાલ વોરા
[જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસી રેખાબહેન ‘ભક્તામર સ્તોત્ર' પર શોધ નિબંધ લખીને મુંબઈ યુનિવર્સિટીમાંથી
પીએચ. ડી. થયા છે. તેઓ યોગ અને એક્યુપ્રેશર નિષ્ણાત છે.] ભાવ એ જૈન ધર્મની ઈમારતનો પાયો છે. ‘શાંત સુધારસ' કાઢ-શોધ કર અને વિચાર કે આ ભવમાં તારું શરીર, તારું ધન, 3 ગ્રંથમાં મહોપાધ્યાય શ્રી વિનયવિજયજીએ આખીયે ભાવસૃષ્ટિ તારા સંતાનો, તારા ઘરના અને સંબંધીઓ પૈકી દુર્ગતિમાં જતાં ? ૬ દર્શાવીને જૈન દર્શનનું વિશાળ આકાશ ઉઘાડી આપ્યું છે. તારું કોઈ રક્ષણ કરશે ખરું? જો ખરેખર તને કોઈ રક્ષણ આપી ; હું કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યએ એમના “યોગશાસ્ત્ર'માં, શકે તેવું છે કે નહીં તેને તું શોધી કાઢ.' 3 ઉમાસ્વાતિજીના ‘તત્ત્વાર્થધિગમ્” સૂત્રમાં અને પ્રભુ મહાવીરની અન્યત્વ ભાવના કહે છે કે જેને તું પોતાનું માને છે તે ખરેખર 8 2 અંતિમ દેશના જેમાં છે તેવા ‘ઉત્તરાધ્યયન' સૂત્રમાં, “સૂત્રકૃતાંગ' તારું પોતાનું નથી, પણ અન્ય છે. એટલે કે તારું ઘર, તારાં સગાં હું સૂત્રમાં, બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથ “ધર્મોપદ’માં, હિંદુ ધર્મના પ્રાચીન સંબંધી એને ભલે તું તારા માનતો હોય પરંતુ ખરેખર તો તારું ઘર હું ફુ ગ્રંથ “મનુ સ્મૃતિ'માં તથા ઈસ્લામ ધર્મના “કુરાન'માં માનવ બહાર નથી પણ ભીતરમાં છે. અન્યત્વ ભાવના માનવીને એની કું છેજીવનને ઉન્નત કરતી ભાવનાઓનું વર્ણન મળે છે.
ભીતરમાં રહેલાં આંતરમંદિરને શોધવાનો મને હૃદયમંદિરને અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના અને સમજવાનો સંદેશ આપે છે. માનવી મમતાની પાછળ દોડે છે. ? ૐ એકત્વ ભાવના પછી આવે છે અન્યત્વ ભાવના. માનવીના અન્ય ચીજ-વસ્તુ પ્રત્યે આસક્તિ ધરાવે છે. પ્રિયજન પ્રત્યે ઘેલછા હૈ કું જીવનમાં એણે પોતાના માની લીધેલાં પદાર્થો ખરેખર એના રાખે છે. પરંતુ અન્યત્વ ભાવના કહે છે કે આ બધું તો અન્ય છે. BE પોતાના હોતા નથી તેનું વિવરણ અન્યત્વ ભાવનામાં દર્શાવવામાં પારકું છે. એમાંથી એકેય તને રક્ષણ આપનાર નથી તેથી જીવનમાં IE ન આવ્યું છે. આ વિશ્વમાં મારો પ્રવેશ ક્યારથી થયો, મારા માતા- બહારની દોડ વ્યર્થ છે. એક કથા છે કે એક માણસને દેવદૂતે એમ મેં ૨ પિતા, પતિ-પત્ની, પુત્ર-પુત્રી ઇત્યાદિ કોણ છે, એમની સાથે મારો કહ્યું કે તું દોડીને જેટલી જમીન પસાર કરે છે તે તારી. પેલો માણસ ૨ કે સંબંધ કયા નિમિત્તથી થયો? તે વિશે પાંચમી અન્યત્વ ભાવનામાં દોડવા લાગ્યો. થાકી ગયો, હાંફી ગયો, લથડિયા ખાતો રહ્યો છે કે આલેખન કરવામાં આવ્યું છે.
છતાં દોડ્યો. કારણ કે તેને વધુમાં વધુ જમીનના માલિક થવું કે ફુ અન્યત્વ ભાવનાનું સ્વરૂપ: ચોથી એકત્વ ભાવના અને પાંચમી હતું. આમ દોડતા દોડતાં એણે પ્રાણ ગુમાવ્યાં અને વાર્તાના ડું ૐ અન્યત્વ ભાવનાને ગાઢ સંબંધ છે. જાણે કે એક સિક્કાની બે અંતે લેખક કહે છે કે માણસને કેટલી જમીન જોઈએ? માત્ર છ !
બાજુ. એકત્વ ભાવનામાં ભીતરમાં જોવાનું છે, આત્માનું ફૂટ અને તે તેની અંતિમ ક્રિયા માટે. રુ નિરીક્ષણ કરવાનું છે જ્યારે અન્યત્વ ભાવનામાં ભીતરની અન્યત્વ ભાવના બાહ્ય જગતમાંથી તમને ભીતરની દુનિયામાં શું
અપેક્ષાએ બહાર જવાનું છે. અવલોકન કરવાનું છે. બંને ભાવનાનું જવાનો સંદેશ આપે છે. એ કહે છે કે તારું બાહ્ય જગતરૂપ શરીર 8 છું અંતિમ ધ્યેય તો આત્માના નિજ સ્વરૂપને ઓળખી અંતર આત્મામાં નાશવંત છે. તારો આત્મા એ જ શાશ્વત છે. છે સ્થિર થવાનું જ છે. પરંતુ બંનેને ત્યાં પહોંચવાનું જે લક્ષ્ય અને બાહ્ય જગતમાંથી ભીતરમાં જતાં રાજમાર્ગને અનુસરીને અનેક છે
પામવાનો દૃષ્ટિકોણ અલગ અલગ છે. એકત્વ ભાવનામાં આત્માઓ ઉત્કૃષ્ટતાને પામ્યા હોય તેવા અનેક ઉદાહરણો ઇતિહાસમાં હું માનવીના જીવન અને મરણ વચ્ચેના એકાકીપણાને દર્શાવવામાં દષ્ટિગોચર થાય છે. જેમકે રામાયણના રચયિતા જે ઓ છે હું આવ્યું છે. જ્યારે અન્યત્વ ભાવનામાં જન્મ અને મરણ વચ્ચેની વાલિયામાંથી વાલ્મિકી બન્યા. # સ્થિતિમાં જેને પોતાના માની લીધા તે ખરેખર પોતાની નથી મહામહોપાધ્યાય વિનય વિજયજી શાંત સુધારસમાં અન્યત્વ ૐ તેની સુંદર રજૂઆત કરવામાં આવી છે.
ભાવનાનું સ્વરૂપ સમજાવતાં જણાવે છે કેમહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી અન્યત્વ ભાવના વિશેના યેન સદાશ્રયસેવિમોદાવિદ્રમમિત્યવિષેદ્રમ્ | ૐ પ્રથમ શ્લોકમાં જણાવે છે કે,
तदपि शरीरं नियतमधीरं त्यजति भवन्तं धृतखेदम् ।। विनय.।। २।। विनय! निमालय निजभवनं (२)
અર્થાત્ “આ શરીર તો હું પોતે જ છું' એટલો બધો જેની સાથે તનુધનસુતસર્વનનgિ, ક્રિનિગમદિનુ તેરવનમ્? | વિનય ||૨| અભેદ-એકતા માનીને તું જેનો આશ્રય કરે છે તે શરીર તો ચોક્કસ ફૂ હું અર્થાત્ “વિનય! તારા પોતાના ઘરની સારી રીતે ભાળ ચંચળ છે અને તને ખેદ ઉપજાવીને છોડી દે છે અથવા જ્યારે છું પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિરોષક જ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ
પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિરોષક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બીર
2 પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કદ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કામ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કાર પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન : બાર