________________
પ્રબુદ્ધ જીવની : બાર ભીવતા વિશેષાંક પૃષ્ઠ ૪૨ કા પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કા ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત :
જીવ : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર જીવન : બીર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ
ફુ તારામાં શિથિલતા આવે છે ત્યારે તેને ત્યજી દે છે.
અર્થાત્ પારકાને ઘરમાં દાખલ કર્યો હોય તો તે વિનાશ જ છુ આ શ્લોક દ્વારા અન્યત્વ ભાવનાનું સ્વરૂપ સમજાવતાં વિનય કરે છે. એવી જે લોકવાયકા છે તે મને લાગે છે કે ખોટી નથી. આ ઝું વિજયજી કહે છે કે દેહ અને આત્માના સંબંધની ભિન્નતા પર જ્ઞાનથી ભરેલા આત્મામાં કર્મના પરમાણુઓએ દાખલ થઈને શું વિવેચન કરીને, બહિરાત્મક ભાવનાના ત્યાગની વાત કરીને એને ક્યાં ક્યાં કષ્ટો નથી આપ્યાં? હું અંતરાત્માનો જે મૂળભૂત સ્વભાવ છે તેની ઓળખ મેળવવાની આપણા આત્માનું નિજ સ્વરૂપ નિર્મળ-સ્વચ્છ-પારદર્શી હું $ વાત કરે છે અને અંતરભાવમાં સ્થિર રહેવાથી પરમાત્માની પ્રાપ્તિ પરમાત્મા સ્વરૂપ છે. પરંતુ જ્યારે જ્યારે આત્મા દેહને ધારણ કરે છું છે થઈ શકે છે.
છે ત્યારે ત્યારે અનેક પ્રકારના કર્મનો બંધ થાય છે. આ કર્મ ? ૬ સામાન્ય માનવીને માટે અન્યત્વ ભાવનાનું સ્વરૂપ સમજી બંધાવવાનું કારણ છે કષાય. કષાય એટલે કષક આય. કષ એટલે શું હું અને તેના મર્મને પામવું તદ્દન સરળ છે. ફક્ત તેણે એટલું જ સંસાર અને આય એટલે પ્રાપ્તિ. જેનાથી સંસારની પ્રાપ્તિ થાય સમજવાનું હોય છે કે આ જગતની કોઈપણ વસ્તુ આપણી–મારી તેનું નામ કષાય. આ કષાય ચાર પ્રકારે છે. ક્રોધ, માન, માયા ? પોતાની નથી. સર્વ સજીવ-નિર્જીવ બધા જ તત્ત્વો પરાયા છે. અને લોભ. ચારે કષાયોમાં માનને મહાકાય અને વ્યાપ્ત માનવામાં હું આત્મા પર લાગેલું શરીરરૂપી આવરણ પોતાનું નથી. અર્થાત્ આવે છે. માન વગર ક્રોધ, માયા અને લોભ ઉત્પન્ન થતાં નથી. હું
આ દેહ પણ પરાયો છે. આ દેહ નાશવંત છે પરંતુ આત્મા તો કષાયો રૂપી પારકાને આપણે શરીર રૂપી માધ્યમ દ્વારા આત્મા 8 શાશ્વત છે.
રૂપી ઘરમાં દાખલ કર્યા છે અને તેને કારણે આપણો આત્મા શ્રી વિનય વિજયજીએ અન્યત્વ ભાવના દ્વારા માનવીના ઊર્ધ્વગતિ ને બદલે વિરુદ્ધ અધોગતિ તરફ ધકેલાય જાય છે. આત્મા ? ૐ મનોભાવને બદલવાની દૃષ્ટિ પ્રદાન કરી છે. માનવી અજ્ઞાનના અનંત જ્ઞાન – અનંત ગુણોનો ધણી છે. પરંતુ તેના ઉપર કષાયો ઈં શું કારણે સ્વજનો, ભૌતિક સાધનો, શરીરને પોતાનું સર્વસ્વ માનીને થકી બંધાયેલા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને હું BE અને તેના પ્રત્યે આપાર મોહમાયા, રાગદ્વેષ થકી અનેક પ્રકારના અંતરાય કર્મ જેવા ઘાતી કર્મો લેપાયેલા છે. પરંતુ આત્મા અને IE ૐ પાપકર્મો બાંધે છે. “પોતાની ભીતરમાં આત્મા તરફ કેન્દ્રિત થઈને શરીરને ભિન્ન કરી દેવામાં આવે તો આ ચારેય ઘાતી કર્મોના ? ૬ બહારના જે અન્ય છે તે સઘળા પ્રત્યેનો મોહ ત્યજવો તે અન્યત્વ ઘાત નિશ્ચિત જ થાય છે. કૅ ભાવના છે. આત્મા સિવાય સઘળું અન્ય છે. આ દેહ પણ મારો સર્વ પ્રથમ સર્વ સજીવ અને નિર્જીવ પરથી માન અને માયાનો કૅ કે નથી. મારું જે કાંઈ છે તે માત્ર અને માત્ર મારો આત્મા જ છે. ત્યાગ કરીએ તો બીજા બે કષાયો ક્રોધ અને લોભનો ત્યાગ થઈ કે શું અર્થાત્ હું આત્મા છું અને શરીરથી ભિન્ન છું. આ રીતે અન્યત્વ જશે. અને આ જે પારકા (કષાયો) આપણા આત્મા રૂપી ઘરમાં હું $ ભાવનાનું ચિંતન કરવામાં આવે તો મોહનીય કર્મનો ક્ષય થાય પ્રવેશેલા છે તે આત્માની વિનાશ રૂપી દુર્ગતિ કરતા અટકી જશે. $ ર અને કાળક્રમે આત્મા ઊર્ધ્વગતિને પ્રાપ્ત કરે છે.
શરીરને કષાયો-વિષયોથી પ્રીતિ છે અને આ કષાયો આપણી સમ્યમ્ જ્ઞાનદર્શનચારિત્રાણિ મોક્ષ માર્ગ: |
નબળી કડી બરાબર જાણે છે અને તેને જ મજબૂત હથિયાર પણ
-તત્ત્વાર્થ સૂત્ર બનાવીને લડે છે. શરીર થકી જ આપણે મોહમાયા જેવા ભયંકર હું | ઉમાસ્વાતિજી રચિત તત્ત્વાર્થ સૂત્રનું પ્રથમ સૂત્ર છે કે સમ્યગૂ દાવાનળમાં ફસાતા-ઘેરાતા જ જઈએ છીએ. જે પ્રકારનું જ્ઞાન-દર્શન-ચારિત્ર મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરાવે છે. માનના બંધનમાં બંધાયેલો માનવી આત્માના પરમ પદને છે
સમ્યમ્ દર્શનનું મૂળ અન્યત્વ ભાવના છે. તેને વિવેક ભાવના પામી શકતો નથી. માનરૂપી કષાયને દેશવટો આપવાથી શ્રી છે અથવા ભેદજ્ઞાન પણ કહી શકાય. આમાં દેહ અને આત્માની ઋષભદેવ ભગવાનના પુત્ર બાહુબલીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ છે હું ભિન્નતાની ભાવના પુષ્ટ થતાં મોહનીય કર્મનો ઘાત થઈ જાય થઈ અને સિદ્ધત્વને પામ્યા. આનાથી વિશેષ કષાયને ત્યાગવાથી હું BE છે. મોક્ષમાર્ગ સિદ્ધત્વની પ્રાપ્તિ માટે ચાર ઘાતી કર્મનો નાશ ફળીભૂત થતી ઉત્કૃષ્ટતાનું બીજું ઉત્તમ ઉદાહરણ શું હોઈ શકે? ક8
થવો જરૂરી છે. ઘાતી કર્મના ક્ષયનું પ્રથમ પગથિયું છે મોહનીય વર્તમાન સમયમાં અન્યત્વ ભાવનાનું મહત્ત્વ ૨ કર્મનો ક્ષય.
વર્તમાન સમયના સંદર્ભમાં જોઈએ તો અત્યારે બારેબાર રે મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજીએ ‘શાંત સુધારસ'માં ભાવનાનું મહત્ત્વ રહેલું છે. તેમાં પણ અન્યત્વ ભાવનાનું સ્થાન હૈ કે અન્યત્વ ભાવનાના પ્રથમ શ્લોકમાં કહ્યું છે કે,
અદકેરું છે કારણ આજના યુગમાં માનવીનું જીવન અનેક કે पर: प्रविष्ट: विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये।
મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. જેને આપણે આપણાં માન્યાં છે, જે જુ નિર્વિય મજુરિસ્થવિં હિં, જ્ઞાનાત્મનો નો સમપત્િ છમ્ II ૨ા સંબંધો માટે લડાઈ-ઝઘડાં કર્યા, હસ્યા-૨યાં, અને કોની
6 પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિરોષક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક BA પ્રબુદ્ધ જીવન : બોર ભાવના વિશેષક ## પ્રબુદ્ધ જીવન : બીર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર
પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન :