________________
પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ ૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંકે ધ્ર પૃષ્ઠ ૨૩ વાર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવત :
૬ ભાવના મોક્ષ અને તેના સુખનું કારણ હોવાથી ઉપાદેય છે. શુભ શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યમાં પણ બાર ભાવનાનું સુંદર વિવેચન ; હું ભાવનાનું અભ્યાસપૂર્વક ચિંતન કરવું જ શ્રેષ્ઠ છે.
જોવા મળે છે. આ સિવાય અન્ય ગ્રંથો જેમકે, ભગવતી આરાધના, બાર ભાવના સંબંધી હિન્દીમાં સો જેટલા કાવ્યો પણ જોવા મળે સર્વાર્થસિદ્ધિ, ધવલા, અનગારધર્મામૃત, ભાવપાહુડ, સમયસાર, છે. તેમાંથી પંડિત શ્રી ભૂદરદાસ કૃત બાર ભાવના, કવિશ્રી મંગતરાયકૃત છે & મરણ સમાધિ પ્રકીર્ણક વગેરેમાં અનિત્ય આદિ બાર ભાવના તેમજ બાર ભાવના, પંડિત જયચંદજી છાબડાકૃત બાર ભાવના, પંડિત હું મૈત્રી આદિ ચાર પરાભાવનાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. દીપચંદજીકૃત બાર ભાવના, પંડિત યુગલકિશોરકૃત બાર ભાવના છે આ ઉપરાંત પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના વચનામૃતમાં તેમજ મુખ્યરૂપે રહેલ છે.
ભારતીય ધર્મ-દર્શનમાં ભાવનાનું સ્વરૂપ
હિંદુ ધર્મને વાસ્તવિક રીતે સનાતન ધર્મ કહ્યો છે. હિંદુ ધર્મની હિંદુ ધર્મની તમામ સ્મૃતિઓમાં મનુ સ્મૃતિ સર્વપ્રથમ સ્મૃતિ મુખ્ય ત્રણ શાખાઓ વિશેષ જાણીતી છે. (૧) વેદ-વૈદિક ધર્મ ગણાય છે. મનુસ્મૃતિમાં ધર્મભાવનાનું સુંદર નિરૂપણ જોવા મળે છે? હું (૨) જૈનધર્મ (૩) બૌદ્ધ ધર્મ. આ ત્રણેય ધર્મ એક વિશાળ વૃક્ષની છે. જેમાં કહ્યું છે કે, પિતા, માતા, પુત્ર, પત્ની તથા સગાં હું ત્રણ શાખાઓ છે એટલે ત્રણે ધર્મમાં ઘણી બધી સમાનતા જોવા પરલોકમાં સહાયક થતાં નથી, કેવળ ધર્મ જ સહાયક થાય છે. હું છે. મળે છે. એટલે જ જૈન દર્શનની ભાવનાઓની સૃષ્ટિમાં વ્યક્ત જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મૃત્યુ પામે છે. એકલો જ છે = થતું તત્ત્વજ્ઞાન વૈદિક ધર્મ-દર્શન તેમ જ બૌદ્ધ ધર્મ દર્શનમાં પણ પાપ-પુણ્યનું ફળ ભોગવે છે. ધર્મ જ જીવની પાછળ પાછળ જાય ૐ ઓછે વત્તે અંશે જોવા મળે છે.
છે માટે હંમેશાં ધર્મનો સતત સંચય કરવો જોઈએ. કું વૈદિક ધર્મ
પુરાણોમાં ત્રણ પ્રકારની ભાવનાઓ બતાવી છે, જેમ કે (૧) શું વૈદિક ધર્મના વેદ, સ્મૃતિ અને પુરાણ પ્રમાણભૂત મુખ્ય ગ્રંથો બ્રહ્મભાવના (૨) કર્મભાવના અને (૩) ઉભયાત્મિકાભાવના. 5 હું ગણાય છે. વેદ એટલે જાણવું. વેદ અપૌરુષેય માનવામાં આવે આ ઉપરાંત વિષ્ણુપુરાણમાં મૈત્રી ભાવનાનો મર્મ સમજાવતાં શું ૨ છે. એટલે કે કોઈ પુરુષે તેની રચના કરી નથી. અનાદિ નિત્ય છે. કહ્યું છે કે જે પાપી પ્રત્યે પણ પાપાચરણ કરતો નથી અને કઠોર ૨ કે વેદના અનેક નામો છે. જેમકે, શ્રુતિ, અનુશ્રવ, નિગમ, આગમ પ્રત્યે પણ પ્રિયવચન વ્યવહાર કરે છે તે પ્રાણી માત્ર પ્રત્યે કે ૪ વગેરે. આમ તો વેદ અનંત છે. પણ મહર્ષિ વ્યાસ અનુસાર મુખ્ય મૈત્રીભાવથી દ્રવિત અંતઃકરણવાળાને મુક્તિ પોતાના હાથમાં ? { ચાર વેદ છે. ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, વેદમાં છે. આમ પુરાણોમાં મૈત્રી આદિ ભાવનાઓનું રસમય વર્ણન પ્રાપ્ત છું ૐ બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો વગેરેનો સમાવેશ થાય થાય છે.
છે. ત્યારબાદ વૈદિક જ્ઞાનના આધારે રચેલ ગ્રંથો મૃતિ ગણાય હિંદુ ધર્મના મહત્ત્વના ગ્રંથ “શ્રીમદ્ ભગવદ્ ગીતા'માં પણ રુ છે. આ સિવાય રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદ્ ગીતા, અનિત્ય આદિ ભાવનાઓનું બીજ સ્વરૂપ જોવા મળે છે. શરીરની શુ 8 પુરાણો વગેરે હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથો ગણાય છે.
ક્ષણભંગુરતા બતાવી અનાસક્ત બનવાનું કહ્યું છે. સંસારની હ $ વૈદિક ધર્મમાં ભાવના
વ્યર્થતા, વિચિત્રતા વિષે પણ હિંદુ ધર્મગ્રંથોમાં ઊંડું ચિંતન થયું છું | વૈદિક ધર્મના મુખ્ય ગ્રંથ એટલે & ગ્લેદ, યજુર્વેદ, સામવેદ છે. મહાકાવ્ય સમાન મહાભારતમાં સંસાર ભાવનાનું સ્વરૂપ છે ૬ અને અથર્વવેદ. આ ચારેય વેદમાં જૈનધર્મમાં બતાવેલ મૈત્રી, બતાવતાં કહ્યું છે કે, જ્યારે ધન નષ્ટ થઈ જાય, ત્યારે આ સંસાર શું કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ ભાવનાનો ધ્વનિ મુખરિત થયો છે. કેવો દુ:ખમય છે એમ વિચારીને મનુષ્ય શોકને દૂર કરવાવાળા હું વેદ સૂત્રોમાં સૌના હિતની સામુદાયિક માગણી છે તે પણ એક શમ-દમ આદિ સાધનોનું અનુષ્ઠાન કરવું જોઈએ. ગીતામાં BE પ્રકારની મૈત્રી ભાવના છે. સોના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં અન્યત્વ ભાવનાનો સુંદર પ્રતિઘોષ સંભળાય છે. શરીર અને શું આવી છે. દુ:ખીજનો પર કરુણાભાવ, સૌની સાથે સમભાવ, આત્માની ભિન્નતાનું એમાં વર્ણન મળે છે. જ્યારે વેદ વ્યાસે હું ૬ સમાન વ્યવહાર તેમજ મન, વચન, કાયાથી યથાશક્તિ પરનું મહાભારતમાં એકત્વ ભાવનાનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે હું શું મેં હિત જ કરો વગેરે ભાવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. માત્મવત્ એકલો છું, કોઈ મારા નથી, અને હું કોઈનો નથી. આ શરીર હૈ ૪ સર્વભૂતેષુ ય: પશ્યતિ સ પુણ્યતિપા' અર્થાત્ સર્વ જીવોને જે આત્મવત્ પણ મારું નથી અને આ પૃથ્વી પણ મારી નથી. આમ હિંદુ ધર્મના ? ફૂ જુએ છે તેને જ સાચો દૃષ્ટા કહ્યો છે. આમ વેદની રુચાઓમાં ગ્રંથોમાં અત્ર, તત્ર, અનિત્ય આદિ બાર ભાવનાનું સ્વરૂપ દૃષ્ટિગોચર
અત્ર, તત્ર ચાર પરાભાવનાનો સુંદર દૃષ્ટિકોણ જોવા મળે છે. થાય છે. પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક 3 પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ૨ પ્રબુદ્ધ જીવન :
જીવન બાર ભાવતા વિરોષક HR પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ
પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કદ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર