________________
પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ધ્ર પૃષ્ઠ ૧૫ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત :
કુ ૮. સંવર ભાવના-કર્મોના આવતા પ્રવાહને રોકવાના ઉપાયોને બોધિદુર્લભ ભાવના આવશ્યક છે. સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્રને ; ૬ ઓળખવા તે સંવર ભાવના છે. સંવર ભાવના દૃઢ કરવાથી ભવભ્રમણના સમજવા મુશ્કેલ છે, સમજ્યા પછી તેની પ્રાપ્તિ મુશ્કેલ છે અને શું કે ફેરા અટકે છે અને મોક્ષપ્રાપ્તિ શક્ય બને છે.
તેની પ્રાપ્તિ વગર સંસાર ચક્રના ફેરા અનિવાર્ય છે તેથી દુર્લભ છે છે ૯. નિર્જરા ભાવના-અગાઉના આ કર્મબંધનોને સુકવવા માટે, એવો આ માનવભવ એળે ન જાય. આ બોધિરત્નની પ્રાપ્તિ માટે પણ જે હટાવવા માટે છ બાહ્ય અને છ આત્યંતર તપ દ્વારા એની નિર્જરા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
કરવી આવશ્યક છે. તપથી સંયમ, સંયમથી કર્મનાશ અને આ બાર ભાવના આંતર નિરીક્ષણયુક્ત છે, તે પોતાની જાત ૬ મેં કર્મનાશથી મુક્તિ શક્ય બને છે.
સાથેના સંવાદરૂપ છે. વ્યક્તિ સમાજ અને સમગ્ર સૃષ્ટિની વચ્ચે રહે છે કે ૩ ૧૦. ધર્મ ભાવના-ધર્મ શું છે? તેનો આત્મા સાથે કેવો સંબંધ ત્યારે આ સૃષ્ટિ સાથે, બીજાઓ સાથે રચનાત્મક વલણ રાખીને કેમ ? શું છે? ધર્મના વ્યાવહારિક સ્વરૂપો કેવા છે? દાન, શીલ, તપ, જીવવું તે ચાર પરાભાવનાઓ દ્વારા શીખી શકાય છે. $ ભાવ – આ બધાનો મૂળ આશય શો છે? આવી વિચારણા દ્વારા ચાર પરાભાવના B જીવન ધર્મમય બનાવવું જોઈએ.
આ ચાર પરાભાવનાઓ યોગ-ભાવના કે અનુસંધાન-ભાવના ૭ ૧૧. લોકસ્વરૂપ ભાવના-ઉત્પત્તિ, સ્થિતિ, લયના સ્વભાવવાળા તરીકે પણ ઓળખાય છે. આ પરાભાવનાઓ ઉત્કૃષ્ટ સ્વરૂપની ! હું અને પદ્રવ્યરૂપ ચૌદ રાજલોકનું સ્વરૂપ સમજવું જરૂરી છે. લોકનું છે જેમાં ૧. મૈત્રી ભાવના, ૨. પ્રમોદ ભાવના, ૩. કરુણા ભાવના હું ફુ સ્વરૂપ સમજાય તો અનેક ભ્રમણાઓ તૂટે છે અને ભવભ્રમણ અને ૪. માધ્યસ્થ ભાવનાનો સમાવેશ થાય છે. ૬ અટકે છે.
૧. મૈત્રી ભાવના-આ સૃષ્ટિના સર્વ જીવો સાથે મિત્રતાનો ? ૧૨. બોધિદુર્લભ ભાવના-આ સંસારમાં મનુષ્યભવ અતિ દુર્લભ ભાવ રાખવો તે ખૂબ પાયાની બાબત છે. કોઈપણ જીવ પોતાનો ? છે. સમ્યક્ જ્ઞાન, સમ્યગૂ દર્શન, સમ્યમ્ ચારિત્રની પ્રાપ્તિ માટે વિરોધી કે દુશ્મન નથી અને પોતાને કોઈ પ્રાણી સાથે વેર નથી એ રૅ
પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિરોષક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવતા : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બીર
મૈત્રી આઈદિ ચાર ભાવના ભાવના શતકમાં ચુનીલાલ વર્ધમાન શાહે ચારે ભાવનાનું અથવા તટસ્થતાપૂર્વકના પ્રેમને માધ્યસ્થ ભાવના એવું નામ વિશ્લેષણ કરતાં લખ્યું છે કે આ દ્વારા ભાવનાઓમાં સર્વ રહસ્યની આપવામાં આવ્યું છે. પૂર્ણાહુતિ થાય છે. તેના દ્વારા જે આત્મ કલ્યાણ સધાય છે તે જ વસ્તુતઃ રાગદ્વેષનો ત્યાગ કરીને સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ આત્મકલ્યાણ સાધવા માટે ભાવનાઓની એક બીજી શ્રેણી પણ રાખવો એ આ ચાર ભાવનાઓનો હેતુ છે. નિર્માણ કરેલી છે. આ શ્રેણી માત્ર ચાર ભાવનાઓની છે. જૈનાચાર્ય અમિતગતિએ ભાવનાઓની અભિવ્યક્તિ નીચેના ' (૧) મૈત્રી (Love towards equals) (૨) પ્રમોદ (Love શબ્દોમાં કરી છે. towards superiors) (3) $1004 (Love towards infe- सत्वेषु मैत्री गुणीषु प्रमोदं क्लिष्टेषु जीवेषु कृपापरत्त्वम्। |riors) અને (૪) માધ્યસ્થ (Indifference towards opposi- मध्यस्थ भावं विपरीतवृत्तौ सदा ममात्मा विद्घातु देव ।। tion) એ પ્રમાણે ચાર ભાવના છે.
ભાવાર્થ: હે પ્રભુ, અમારા મનમાં પ્રાણીઓ પ્રત્યે મિત્રતા | - પોતાથી સરખા, પોતાથી ઊંચા, પોતાથી નીચા અને (ધર્મદ્રષ્ટિથી) ગુણીજનો પ્રત્યે પ્રમોદ, દુઃખીઓ પ્રત્યે કરુણા તથા દુષ્ટજનો પોતાના વિરોધીઓ ઉપર તથા બીજી પ્રતિકૂળતાઓ ઉપર પ્રેમ- પ્રત્યે માધ્યસ્થ ભાવ સદા વિદ્યમાન રહે. સમાન ભાવના રાખતાં શીખવનારી અર્થાત્ અનુકૂળ પ્રત્યે રાગ આ રીતે આ ભાવનાઓના માધ્યમથી સમાજમાં વિભિન્ન અને પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ એ બંને વૃત્તિઓનું ત્યાગ કરવાનું શિક્ષણ એ પ્રકારની વ્યક્તિઓની સાથે આપણો સંબંધ કે વ્યવહાર કેવો ભાવનાઓ આપે છે. રાગદ્વેષ એ જ કર્મબંધનું મૂળ છે. એનો ત્યાગ હોવો જોઈએ એ જ સ્પષ્ટ કર્યું છે. સમાજમાં બીજા લોકો સાથે કરવાથી આત્મા ‘સમતાને પામીને પોતાનું શ્રેયઃ સાધી શકે છે. આપણે કેવા પ્રકારનું જીવન જીવવું એ આપણી સામાજિકતા | જૂદી જૂદી સ્થિતિના જીવો પ્રત્યે પ્રેમ રાખવાના પ્રકારો જુદા માટે અતિ આવશ્યક છે. આનાથી સમાજ જીવન જોડવાનો જુદા દર્શાવ્યા છે. તેથી એ પ્રત્યેક નામો જુદાં જુદાં આપ્યા છે. પ્રયત્ન કર્યો છે. સામાજિક ટકરાવના કારણોનું વિશ્લેષણ કરી પોતાના સરખા જીવો પ્રત્યેના પ્રેમને મૈત્રી ભાવના, પોતાનાથી એને દૂર કરવા માટે દરેક દર્શનનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. ઊંચા જીવો પરના પ્રેમને પ્રમોદ ભાવના, પોતાથી હલકા બાળ પારિવારિક અને સામાજિક જીવનમાં આપણા પારસ્પરિક જીવો-ગરીબ જીવો પ્રત્યેના પ્રેમને કારુણ્ય ભાવના અને સંબંધોને સુમધુર અને સમાયોજનપૂર્ણ બનાવવા માટે પણ આ| પોતાના વિરોધીઓ પ્રત્યે કિંવા પ્રતિકુળતાઓની પ્રત્યે ઉપેક્ષા ભાવનાઓ ઉપયોગી છે.
. પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કા પ્રબદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક HR પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક 3 પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર
પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક : પ્રબદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત :