________________
પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૧૪ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત :
જીવન : બાર ભાવતા વિશેષાંક HR પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બાર
આ જ રીતે ભાવના કે અનુપ્રેક્ષા રૂપી રસાયણ પણ શકે છે જેથી તેને કર્મબંધનો ઓછા લાગે છે. આ ભાવનાઓનો ૐ સંસારરોગને જડમૂળથી ઉખાડી શકે છે. બાર ભાવના સાધકના મુખ્ય સારભૂત ખ્યાલ નીચે પ્રમાણે દર્શાવી શકાય.
ધર્મધ્યાનને પુષ્ટ કરવામાં સહાયક નિવડે છે તો ચાર પરાભાવના ૧. અનિત્ય ભાવના-સંસારના પદાર્થો તથા સાંસારિક સંબંધો BE રસાયણ ઔષધની જેમ મૂળમાં જઈને કામ કરે છે. કહેવાયું છે કે, પરિવર્તનશીલ છે. અનિત્ય છે. આત્મા સિવાયની બધી જ ભૌતિક att ___ 'दारिद्रयनाशनं दानं, शीलं दुर्गति नाशनम् ।
(પૌગલિક) બાબતો અનિત્ય હોવાથી કાયમ ટકી શકતી નથી, જે अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी ।।'
તે જ રીતે સંસારના સર્વ સંબંધો પણ નાશવંત છે. આ ભાવના હું અર્થાત્ – દાન દારિદ્રયનો નાશ કરે છે, શીલ દુર્ગતિનો ઘૂંટવાથી મમતા અને આસક્તિ ઘટતા જાય છે. છે નાશ કરે છે, પ્રજ્ઞા અજ્ઞાનનો નાશ કરે છે, ભાવના ભવનો નાશ કરે ૨. અશરણ ભાવના-જીવનમાં કોઈ બીજાના આધારે આગળ ?
વધી ન શકાય. ખરેખર તો આધાર આપનાર પોતે જ અસ્થાયી - બાર ભાવનાઓ અને ચાર પરાભાવનાઓ વિષે આગમ- છે તો પછી તે ટેકો કેવો આપી શકે? અને કેટલો આપી શકે? શું કે સાહિત્યમાં અને પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શરણે જવું હોય તો આત્મધર્મમાં વિશ્વાસ રાખીને તેના શરણે જ છે શા પૂ. હેમચંદ્રાચાર્યજી, પ. પૂ. ઉમાસ્વાતિજી, પ. પૂ. આ. શ્રી જવાય. અરિહંત પ્રતિપાદિત ધર્મનું શરણ સાચું શરણ છે. આ કા ૐ કુંદકુંદાચાર્યજી વગેરે સમર્થ વિદ્ધવર્યોના આગમેતર સાહિત્યમાં ભાવનાથી આત્મભાવમાં સ્થિર થવાય છે.
પણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ‘શાંતસુધારસ' ગ્રંથ આ વિષયમાં ૩. સંસાર ભાવના-સંસારી જીવ રંગભૂમિના નટની જેમ જુદા હું હું નોંધપાત્ર છે. “શ્રીપાલ રાજાનો રાસ'ના મુખ્ય રચયિતા ઉપાધ્યાય જુદા વેષ ભજવે છે, જન્મ-મરણના ફેરાઓમાં વિવિધ જીવો સાથે છું
વિનયવિજયજી અને આ ‘શ્રીપાલ રાસ'ની કૃતિ અધૂરી રહી તેને વિવિધ પ્રકારના સગપણ ભોગવે છે. સંસારનો ? હું પૂરી કરવાનું યજ્ઞકાર્ય કરનાર ઉપાધ્યાય યશોવિજયજી બંને ઉત્પાદ-ધ્રૌવ્ય-વ્યય (ઉત્પત્તિ-સ્થિતિ-લય)નો નિયમ વિચારીને ઈં સમકાલીન અને મધ્યકાલીન યુગના સમર્થ સાહિત્યકારો. આ તેનો મર્મ જીવનમાં ઉતારવો જરૂરી છે. આ સંસાર ભાવના હૈ કું . વિનયવિજયજીએ વિ. સં. ૧૭૨૩માં ગાંધારનગરમાં રહીને ઘૂંટવાથી મૂર્છા તૂટે છે અને હળવાશ અનુભવાય છે. શાદ રચેલ “શાંતસુધારસ' ગ્રંથ બાર ભાવના અને ચાર ૪. એકત્વ ભાવના-જીવ એકલો જ આવ્યો છે અને એકલો જ IF રે પરાભાવનાઓની ગેય સ્વરૂપમાં રજૂઆત કરતો ગ્રંથ છે, જેના જવાનો છે. કોઈ પણ સ્વજન કોઈનાય આધિ, વ્યાધિ, ઉપાધિ રે
ઉપર વિ. સં. ૧૯૬૮માં પ. પૂ. ગંભીરવિજયજીએ ટીકા લખી દૂર કરવા સમર્થ નથી. જીવનું એકત્વ સ્થાયી છે અને આ એકત્વમાં હું છું અને સાક્ષર શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ આ મૂળ ગ્રંથ વિશ્વાસ પેદા થતાં રાગ-દ્વેષ ઘટે છે અને નિર્ભયતા વધે છે. શું તથા ટીકાના આધારે વિસ્તૃત વિવેચન રજૂ કર્યું. આ ગ્રંથના ૫. અન્યત્વ ભાવના-પોતાના આત્મા સિવાયની સર્વ શું ૬ ભાષાપ્રયોગમાં ભવ્યતા છે અને રસમાં જમાવટ છે. આ ગ્રંથ પૌલિક બાબતો આત્માથી અલગ છે, અન્ય છે, પર છે. આ ૬ ૐ વિષે શ્રી મોતીચંદભાઈ યથાર્થ જ જણાવે છે કે, “અંતર આત્માનંદ “સ્વ” અને “પર”નો યોગ્ય પરિચય થવાથી સમગ્ર ભવચક્રની હું શી ચીજ છે તેનો ખ્યાલ કરવા અભિલાષા થાય, અનાહત ગૂંચોનો નિવેડો આવે છે. પરમાં રાચવું એ અલ્પજ્ઞતા, અજ્ઞાન છે Be આંતરનાદ સાંભળવાની આકાંક્ષા થાય અને પ્રવર્તમાન દુનિયાને છે, કારણ કે જે પર છે તે અંતે તો પર જ રહે છે. તેથી તો કહેવાય at $ થોડીવાર ભૂલી જઈ અનનુભૂત ઉન્નત દશા અનુભવવા લાલસા છે કે, “સ્વમાં વસ અને પરમાંથી ખસ.' & થાય ત્યારે આ ગ્રંથ હાથમાં લેવો, એને માણવો, એને ૬. અશુચિ ભાવના-આપણે આપણા પોતાના શરીર, દેહ કે હું
અપનાવવો. એને અપનાવતાં અંતરના પ્રદેશો ખૂલી જશે અને પુગલને પોતાનું માનીને તેની આળપંપાળ કરીએ છીએ. પણ છે પછી અપૂર્વ ગાન અંદરથી ઊઠશે.” (“શાંતસુધારસ', આમુખ.) આ શરીરની અંદર તો લોહી, માંસ, ચરબી, હાડકાં વગેરે જ છે
| ‘શાંતસુધારસ' ગ્રંથમાં બાર ભાવનાઓનો ક્રમ આ પ્રમાણે ભરેલાં છે. શરીરની ચામડીથી આ સર્વ ઢંકાયેલા હોવાથી અંદરની Ė છે: ૧. અનિત્ય ભાવના, ૨. અશરણ ભાવના, ૩. સંસાર મળ-મૂત્ર વગેરેની અશુચિનો ખ્યાલ આવતો નથી. બાહ્ય રૂપ હૈં
ભાવના, ૪. એકત્વ ભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચિ જોઈને ગમે તેટલું લલચાઈએ, તો પણ અંદર તો અશુચિ જ ભરેલી
ભાવના, ૭. આસવ ભાવના. ૮. સંવર ભાવના, ૯. નિર્જરા છે. આ ભાવના દૃઢ કરવાથી વાસનાઓનું શમન થાય છે, મોહ ૭ ભાવના, ૧૦. ધર્મ ભાવના, ૧૧. લોક સ્વરૂપ (અથવા અને અંધકારનો નાશ થાય છે. હું લોકસ્વભાવ) ભાવના અને ૧૨ બોધિદુર્લભ ભાવના. અમુક ૭. આસ્રવ ભાવના-કર્મ ક્યા ક્યા માર્ગે આવીને આત્મા સાથે ૬ કૃતિઓમાં ભાવનાનો આ ક્રમ થોડોક જુદો જોવા મળે છે, પણ જોડાઈ જાય છે અને કર્મ કેવા આવરણો પેદા કરે છે તે જાણવું તે હું જે તેનાથી મૂળ ભાવ બદલાતો નથી.
આસવ ભાવના. અજ્ઞાન, રાગ-દ્વેષ, મિથ્યાત્વ વગેરેને કારણે છે ભણતરની શરૂઆતમાં જેમ એકડો વારંવાર ઘૂંટાવી ઘુંટાવીને આવતા આ કર્મના પ્રવાહને જો ઓળખીએ નહીં તો તે પ્રવાહ ? દઢ કરાવવામાં આવે છે તેમ સાધક હરરોજ આ ભાવનાઓના સતત ચાલુ જ રહે. તેથી આવતા કર્મ પ્રવાહોને ઓછો કરવા હું વિચારોને સતત ઘૂંટ્યા કરે તો તે અલિપ્તતાપૂર્વક જીવન જીવી માટે આસ્રવ ભાવના ભાવવી જરૂરી છે. પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન:
પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કક પ્રબદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક #મ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર