________________
પ્રબુદ્ધ જીવની : બાર ભીવતા વિશેષાંક પૃષ્ઠ ૧૬ કળ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કા ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત :
પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિશેષક BN પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર
: ભાવપૂર્વક જીવવાથી જીવનમાં હળવાશ આવે છે અને મનના અને આત્યંતર. પહેલી જ ભાવનાઓ બહારની સામાન્ય છે ઉદ્વેગો શાંત થાય છે.
સ્થિતિનું દર્શન કરાવે છે અને પછીની છ આંતરિક સ્થિતિમાં હું ૨. પ્રમોદ ભાવના-કોઈના પણ ગુણ જોઈને આનંદ પામવો આત્માની જુદી જુદી સ્થિતિનું ભાન કરાવે છે. BE ખરા દિલથી તેની પ્રશંસા કરવી તે પ્રમોદ ભાવના. ગુણને ગુણ (૨) સંસાર ભાવના અને લોક સ્વરૂપ ભાવના વિશાળ નજરે બાહ્ય 8E ૐ ખાતર માન આપવું, ગુણની શોધ સતત ચાલુ રાખવી, ગુણોને અવલોકન કરાવે છે. (Objective). બાકીની ભાવનાનું શું ૬ વધાવવા- આ બધાથી મનમાં સતત આદરભાવ વહ્યા કરે છે. શાંતસુધારસવત્ જ છે.
૩. કરુણા ભાવના-દીન-દુ :ખી જીવોને જોઈને હૃદયમાં (૩) I) પહેલી પાંચ ભાવનાઓ આત્માને ઉદ્દેશીને છે. છઠ્ઠી અશુચિ હૈં હું દયાભાવ જાગે, કોઈના શરીરિક-માનસિક દુઃખોને જોઈને તે ભાવના શરીરને ઉદ્દેશીને છે. (I) પુણ્ય પાપ રૂપ કર્મના ૪ ૬ દૂર કરવા માટેના ઉપાયો શોધવા પ્રવૃત્ત થઈએ તે કરુણા ભાવના. આગમન -અટકાવ અને ક્ષયને ઉદ્દેશીને આશ્રવ-સંવર-નિર્જરા જુ છે૪. માધ્યસ્થ ભાવના-જીવનમાં કેટલાક બનાવો એવા બને ભાવના છે. (III) ચૌદ રાજલોકમાં પોતાનું ભૌગોલિક (Geo- છું છે છે કે જ્યાં આપણું કંઈ ચાલતું નથી, અમુક પ્રસંગો હૃદયદ્રાવક graphical) સ્થાન શોધવા માટે લોકસ્વરૂપ ભાવના છે. ક હોય છે, અમુક વર્તન ત્રાસ ઉપજાવે છે – આવા બનાવો, પ્રસંગો, આનાથી હું કયાં છું અને ક્યાં રહેવું જોઈએ તે સ્થાનનું ભાન હું વર્તન પ્રત્યે ધીરજપૂર્વક શાંતિ દાખવવી તે માધ્યસ્થ ભાવના. થાય છે. (IV) બોધિદુર્લભ અને ધર્મભાવના ધર્મ અને કુ આ બાર ભાવના અને ચાર પરાભાવના નિષેધક ભાવોને ધર્મશ્રદ્ધાના વિષયમાં છે. લોકસ્વરૂપ ભાવનાથી પોતાનું ૬ ઘટાડે છે, વિધાયક ભાવો વધારવામાં સહાયક બને છે. ચાર સ્થાન નક્કી કર્યા પછી હવે મારે શું કરવાનું છે? એના ઉત્તર
પરાભાવના મુક્તિરૂપી મહેલના પાયા સમાન છે તો બાર રૂપે આ બંને ભાવના માર્ગદર્શક બને છે. ૐ ભાવના આ મહેલ ઉપર ચઢવાની સીડી સમાન છે. ભાવના કે વિભાગ-૨
અનુપ્રેક્ષા ઘૂંટવાથી સાધક આંતરનિરીક્ષણ કરતો થાય છે. જેનાથી ત્યારપછી જગતના સર્વ જીવોની સાથેનો વ્યવહાર સૂચવનાર ! શી વિવેકબુદ્ધિનો વિકાસ થઈ શકે છે.
મૈત્રી આદિ ચાર ભાવનાઓ છે. ૪ ભાવનાઓનું વર્ગીકરણ
આ ભાવનાઓનું વિશ્લેષણ કરતાં એમ કહી શકાય કે અનિત્ય, છે હું ‘શ્રી શાંતસુધારસ'માં બાર ભાવનાના નીચે પ્રમાણે વિભાગો અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ-આ પાંચ ભાવનાઓ 8 છું પાડ્યા છે.
આત્માને ઉદ્દેશીને છે. અશુચિ ભાવના શરીર પ્રત્યેના મોહભાવને પ્રથમ વિભાગ
ઘટાડે છે. આસવ, સંવર, નિર્જરા ભાવના, કર્મસિદ્ધાંતને પુષ્ટ (૧) ત્રીજી સંસાર ભાવના અને અગિયારમી લોકસ્વરૂપ કરે છે. ધર્મ ભાવના, લોક સ્વરૂપ ભાવના અને બોધિદુર્લભ ભાવના : ૐ ભાવના વિશાળ નજરે બાહ્ય અવલોકન કરાવે છે. (Objective) માનવભવની દુર્લભતા સમજાવી ધર્મદ્રષ્ટિમાં સ્થિરતા લાવી શકે છે હું (૨) ૧. અનિત્ય, ૨. અશરણ, ૪. એકત્વ, ૫. અન્યત્વ અને છે. જ્યારે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ – આ છે
૬. અશુચિ એ પાંચ ભાવનાઓ આંતરગ્રાહી છે. (Subjective) પરાભાવનાઓ જગતના સર્વ જીવો સાથે ક્યા પ્રકારનો વ્યવહાર ૪ (૩) બારમી બોધિદુર્લભ અને દશમી ધર્મભાવના સ્વરૂપલક્ષી જાળવવો તે શીખવે છે. આ બધું ચિંતન કરતાં કરતાં વ્યક્તિ જેવા ? સાધનધર્મલક્ષી (Instrumental) છે.
વિચારો દૃઢ કરે છે તેવું જીવન તે બનાવી શકે છે. કહેવાયું છે કે, (૪) ૭. આશ્રવ, ૮, સંવર, ૯. નિર્જરા એ ત્રણ ભાવનાઓ “યાતૃશી ભાવના વસ્થ, સિદ્ધિવિતી તાણી:” અર્થાત્ ‘જેવી જેની ભાવના 3 છે આત્માના કર્મ સાથેના સંબંધ પરત્વે હોવાને કારણે એની વર્તમાન હોય છે તેવી સિદ્ધિ તેને પ્રાપ્ત થાય છે. પડઘા પડે તેવી જગ્યાએ રે ૬ સ્થિતિને સમજાવે છે.
- “રામ, રામ' બોલીએ તો જવાબમાં “રામ, રામ' સંભળાય છે ૪ They show evolutionary stages of developments. તેમ ચૂંટાયેલી ભાવનાઓ જીવનમાં પ્રતિબિંબિત પણ થાય છે. બીજો વિભાગ
નીચેના શ્લોકમાં મંગળકારી ભાવના વ્યક્ત થયેલ છે: આ વિભાગમાં મૈત્રી-પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના 'शिवमस्तु सर्व जगतः परहित निरता भवन्तु लोकगणाः । લીધી. એ ચાર ભાવનાઓ અતિ વિસ્તૃત આકારમાં “પરા' તોષા: પ્રીતુ નાશ:, સર્વત્ર સુરવી પવતુ નો:/’ હું ભાવનાને નામે પ્રસિદ્ધ છે.
અર્થાત્ – “સર્વ વિશ્વનું કલ્યાણ થાઓ (મૈત્રી), સર્વ જીવો મેં તો વળી ભાવના ભવનાશિનીમાં પૂ. અરુણવિજયજી મ. પરોપકારમાં તત્પર બનો (પ્રમોદ), સર્વના પાપદોષો નાશ પામો શું સા. નીચે મુજબ વર્ગીકરણ કરે છે.
(કરુણા) અને સર્વત્ર લોકો સુખી થાઓ (માધ્યસ્થ). ૪ વિભાગ-૧
ઉત્તમ ભાવનાઓ ભાવતા ભાવતા સર્વનું જીવન કલ્યાણમય ; હું (૧) ભાવનાના વર્ગીકરણમાં મુખ્ય બે ભાગ પાડ્યા છે. બાહ્ય બને એ જ આ બધાંનો સાર છે.
પ્રબદ્ધ જીવન બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષક #પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર
પ્રબુદ્ધ જીવત : બોર ભાવતા વિશેષાંક કષ્ટ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :