SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૧૧૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિશેષક BN પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર ૬ યુવાન, પ્રોઢ, વૃદ્ધ, સંન્યાસી સૌમાં રહેલી હોય છે. આસક્તિની પાગલ બને છે. પરિણામે જીવનનું સાચું ધ્યેય ચૂકી જાય છે. મૃગની ૬ શું ભીંસ અને પકડમાંથી મુક્ત થવા માણસે શરીર, સંસાર, કંચન, જેમ એ મૃગજળની પાછળ દોટ મૂકે છે, પણ કશું પ્રાપ્ત થતું નથી. હું કે કામિની વગેરેના મોહમાંથી છૂટવું જોઈએ. નાદાન મનુષ્યો જ માયાવી સંસારમાં એ ખત્તા ખાય છે, ખુવાર થઈ દુઃખી થઈ જાય કે છ બહારના ભોગોની સ્પૃહા રાખે છે અને મૃત્યુના બંધનમાં જકડાય છે. આ માયામાંથી ઉગરવા, એની અસરમાંથી મુક્ત થવા માણસે છે હ છે. પરંતુ બુદ્ધિમાન મનુષ્યો અમરપણું શું છે એ જાણે છે અને માયાપતિ ઈશ્વરનું શરણું લેવું જરૂરી છે. અહીંની અનિત્ય વસ્તુ-વ્યક્તિઓની કદી પણ સ્પૃહા રાખતા નથી. સત્સંગ ૨ કર્મબંધન અને કર્મક્ષયઃ ભગવાન પર પ્રેમ શ્રદ્ધા, સત્સંગ અને નામસ્મરણથી આવે છે - કર્મ એટલે ઈન્દ્રિયો વડે કરાતી ક્રિયાઓ. કર્તાપણા અને છે. આચારનું બીજ વિચાર છે. વિચાર જો શુદ્ધ હશે તો આચાર - છે ભોકતાપણાના અભિમાનને કારણે એ બંધનરૂપ બને છે. જન્મ પણ શુદ્ધ થશે. તેને માટે સત્સંગ રાખવો જોઇએ. જીવનમાં સત્સંગ છે હું અને જીવનનિર્વાહ વગેરેમાં કારણરૂપ એવા આ કર્મોના નિત્ય, અને સ્વાધ્યાયનું જોર અને સાતત્ય રાખવું જોઈએ. સજ્જનોનો હું - નૈમિત્તિક, પ્રારબ્ધદત્ત અને આપાત્કાલીન જેવા અનેક પ્રકારો સંગ અને સગ્રંથોનો સદભિસંગ એટલે સત્સંગ. માણસે સહવાસ છે £ છે. જેઓ માત્ર અવિદ્યારૂપ કર્મની ઉપાસના કરે છે, એટલે કે, સારા અને સત્સંગી માણસોનો રાખવો જોઈએ. સત્સંગમાં દરેક ૬ જેઓ કર્મમાં જ રચ્યાપચ્યા રહે છે તેઓ ગાઢ અંધારામાં જ જાય વ્યક્તિ સમાન હોય છે. તેમાં કોઈ કોઈને બોધ આપતું નથી, શું કે છે અને જેમને માત્ર વિદ્યામાં જ રસ પડે છે તેઓ તો જાણે કે તેથી કારણ કે કોઈ પૂર્ણ હોતું નથી. સત્સંગમાં બધાં જ સાથે મળીને કે કે પણ વધારે ગાઢ અંધારામાં ઊતરે છે. પરમતત્ત્વ તો વિદ્યા એટલે સાધન ભજન, ધૂન-કીર્તન કરે છે. કોઈ કોઈને જેમ સાધુ-સંતના ૪ ૐ જ્ઞાન અને અવિદ્યા એટલે કર્મથી પણ ભિન્ન છે. જેઓ અવિદ્યારૂપ સમાગમથી જાગૃતિ આવે છે, તેમ કોઈ કોઈને સત્સંગથી પણ એ હૈં કર્મ અને વિદ્યારૂપ જ્ઞાન બંનેને એકીસાથે જાણે છે તે અમરપણું આવે છે. સારો સહવાસ ન મળે તો માણસે સગ્રંથોનું સેવન ઝું શા પામે છે. પોતાના ભલાને માટે જે લૌકિક કર્મો શુભ કર્મો કરીએ રાખવું જોઈએ. સગ્રંથોનો સ્વાધ્યાય આપણી સાધનાને પ્રેરણા છીએ તે ઈષ્ટ કર્મો અને બીજા લોકોના ભલા માટે જે લૌકિક આપી એને ભગવાન નામસ્મરણ સાથે જોડી દે છે. તેથી સાધકનો © શુભ કર્મો કરીએ છીએ તે આપૂર્તિ કર્મોને શ્રેષ્ઠ માનનારા મૂઢોને અહંકાર નામશેષ થઈ જાય છે અને એનામાં સચરાચર વિશ્વ, શું તે કર્મો સિવાય બીજું કાંઈ શ્રેય દેખાતું નથી. મનુષ્ય કર્મનો આરંભ જીવજંતુ, પશુપંખી-બધાં ઉપર સમાન ભાવ ઉત્પન્ન થાય છે. હું 8 કર્યા સિવાય સિદ્ધિ મેળવતો નથી, તેમ કર્મોનો ત્યાગ કરવાથી સત્સંગનો અને સ્વાધ્યાયનો મહિમા અપાર છે. તે સમગ્ર જીવન હૈ પણ તેને સિદ્ધિ મળતી નથી. આ માનવલોકમાં સોએ ઉપર અસર કરે છે. તે આપણને આ ભૌતિકવિશ્વના કુ હું નિષ્કામભાવે પોતાના કર્મોનું પાલન કરવું જોઈએ. મનુષ્યને કર્મો ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત કરી ચિદાકાશના ઊર્વાકર્ષણમાં દોરી છે કે કરવાની સ્વતંત્રતા છે, પણ તેના દરેક કર્મોનું ફળ એને મળતું જાય છે. જ હોય છે. માટે તેણે પોતાની વિવેકબુદ્ધિ વાપરી ઉચિત કર્મો કરવાં બોધિદુર્લભત્વઃ હું જોઈએ અને એ પણ નિષ્કામ ભાવે કરવાં જોઈએ. કર્મોથી ઊભાં સત્સંગથી મન નિઃસંગ (અનાસક્ત) થાય છે. નિસંગતતા માણસને ૬ થતાં બંધનોથી બચવાના બે ઉપાયો છે (૧) કર્મતત્ત્વને જાણવું નિર્મોહી બનાવે છે. નિર્મોહી સ્વ-સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે શું 8 (૨) કર્મના તાત્ત્વિક રહસ્યને પિછાણવું. જેનાં બધાં કર્મો સંકલ્પ તેને અવિચળ સત્ય લાધે છે. અનેક જન્મોનાં પુણ્યો અને પવિત્ર છે ? અને કામનાથી રહિત હોય છે, તેનાં બધાં કર્મો બળી જાય છે. જે સંસ્કારો હોય તો જ આ અવિચળ સત્યને રસ્તે જવાય છે. સત્સંગ ઈં માત્ર કર્તવ્યની પરંપરાને જાળવી રાખવા માટે અને માત્ર શરીરના અને સ્વાધ્યાયથી જાગૃત થઈ ગયેલો સાધક ઈન્દ્રિયો અને મનનું છે નિર્વાહ માટે જ કર્મ કરે છે તથા જે કર્મોની સિદ્ધિ-અસિદ્ધિમાં નિયમન કરી, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ge સમતા રાખે છે, તે મનુષ્ય કર્મના બંધનથી રહિત બને છે. ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા અથવા અહર્નિશ નામસ્મરણ શe અને જપ દ્વારા ષડરિપુઓને જીતે છે, અહંકાર અને પરિગ્રહનો કે હું માયાનો સાદો અર્થ છે મમતા, સ્નેહ, આ સંસાર માયાવી ત્યાગ કરે છે, વૈત બુદ્ધિ છોડી અદ્વૈતમાં રાચે છે, સમદર્શન કરે છે. હું રૅ છે. એમાં માણસને ધનદોલતની, ઘરખેતરની, બોલમોલની, અજ્ઞાનનો નાશ થતાં, સાચા જ્ઞાનનો ઉદય થતાં માણસની 8 કંચન કામિનીની, પ્રજાતંતુની અને નૈસર્ગિક સૌંદર્યની માયા થઈ વાસનાઓનો ક્ષય થાય છે, મનનો નાશ થાય છે, ચિત્તવૃત્તિઓનો જાય છે. માયા મોટી નટી હોવાથી માણસને લલચાવનારાં અનેક નિરોધ થાય છે અને તે આત્મદર્શન અને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરે ; શું રૂપો ધરે છે. માણસ એવા અસ્થાયી સત્યો અને સૌદર્યો પાછળ (વધુ માટે જુઓ અનુસંધાન પૃષ્ઠ ૧૧૯) પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક 3 પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક 3 પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવન બાર ૐ માયાઃ પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન:
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy