SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાતવીદ, ચીર્વાદ માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પ્રષ્ઠ ૭૯ પાદ, સ્વાદુવાદ અને અનેકાdવાદ, સ્યાદ્ધવાદ અને તેયવાદ વિશેષક ૬ અનેકન્તિવીદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક - અનેકોdવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવીદવિરોષક + અનેકન્તિવાદ, સ્યાદવાદ કરવા દ્વારા ઉત્તમ સાધક ગુરુ નથી અને અનેકાંતવાદની વિશેષતા ઉપાસનાને અને કાંતમાર્ગમાં શું ભગવંતના માર્ગદર્શન અનુસાર સમજીવવા દીવાકરશ્રીનો પુરુષાર્થ સ્થિરતા આપનારી દર્શાવી છે. હું ? સાધના કરે છે. નય અને અનેકાંતવાદને સ્પષ્ટ સમજાવવા અને જેન | વળી, આ કાળમાં આ સાધના આ જિનેશ્વરદેવ અનેકાંતમય તત્ત્વજ્ઞાનની એ વિશેષતાને સર્વગમ્ય કરવા સૌથી પહેલાં બુદ્ધિ | દુર્લભ બની છે તેનો વિષાદ હોવાથી સર્વદર્શનો સમાય છે. અને તર્કસિદ્ધ જો કોઈ પ્રયત્ન થર્યા હોય તો તે દીવાકરશીનો જ દર્શાવી અંતે પરમાત્માની હું અન્ય દર્શનોમાં જિનેશ્વરદેવ હોય * | પ્રયત્ન છે. દિગંબરાચાર્ય સામંતભદ્રની આપ્તમીમાંસા અને ઉપાસના જ આ કાળમાં સહાયક છે અથવા ન પણ હોય. સાગરમાં શ્વેતાંબરાચાર્ય હરિભદ્રની અનેકાંત જય પતાકા વગેરે કૃતિઓ છે, એવા ભાવ સાથે સમાપ્ત થાય ૐ ૐ બધી જ નદી સમાય છે, પરંતુ | એ પાછળના પ્રયત્નો છે. છે. આ બન્ને સ્તવનમાં હું નદીમાં સાગર સમાતો નથી. આ આનંદઘનજીએ ભક્તિની સાથે હું | વીર અને વિદ્વાન પુરુષની પ્રભા કાંઈ પોતાના જ કુલને આપીને ૨ જિનેશ્વરદેવની આરાધના કરવા અને કાંતની ખૂબ સુંદર રીતે અટકતી નથી. એ તો સહસ્ત્રકિરણ સૂર્યની પેઠે બધી દિશાઓને $ માટે જિનસ્વરૂપ થઈને આરાધના પ્રસ્થાપના કરી છે એટલું જ નહિ. ૬ ઝગમગાવી મૂકે છે. એમના તેજોબળથી આકર્ષાયેલા બીજા વિદ્વાન શું કરવી જોઈએ. જે રીતે ઈયળ | અનેક માર્ગો જ્યાં અંત પામે એવા હું આચાર્યોએ પણ એમનાં ગુણાગન કરવાનું વીચાર્યું નથી. ભમરીનો ચટકો પામી ભમરી બની અધ્યાત્મતત્ત્વની સુંદર ભૂમિકા ક (પં. સુખલાલજી અને પ. બેચરદાસ, સન્મતિ જાય છે, અને આવી ભમરીને તર્ક અને તેનું મહત્ત્વ', “જૈન” રોપ્ય અંક) રચી આપે છે. * * * 8 લોકો જુએ છે, એ જ રીતે સાધક એ/૩૧, ગ્લેડહર્ટ, ફિરોઝ શાહ હું જિનેશ્વરમાં તન્મય બની સાધના કરે તો જિનસ્વરૂપ થાય. રોડ, સાંતાક્રુઝ (પ.), હવે કવિએ પ્રથમ જિનેશ્વરદેવમાં વિવિધ દર્શનોની સ્થાપના રજૂ મુંબઈ-૪૦૦ ૦૫૪. ફોન : 98926 78278 શું કરી હતી. હવે સમય પુરુષ અથવા આગમપુરુષમાં વિવિધ અંગોની abhaydoshi@gmail.com ૐ સ્થાપના દર્શાવે છે. કેવળ સૂત્રને આધારે અર્થ કરનાર એકાંતમાં પરિશિષ્ટ :હું સરી જાય છે. અનેકાંતષ્ટિવાળા ચૂર્ણી, ભાષ્ય, નિર્યુક્તિ, વૃત્તિ ૧. મુદ્રા-મંત્રશાસ્ત્ર અનુસાર અમુક ચોક્કસ શારીરિક મુદ્રાઓમાં ધ્યાન ધરવું. છું અને અનુભવ તેમ જ પરંપરાના આ અંગો છે. આ અંગોને જે છેદે ૨. બીજ-પ્રત્યેક મંત્રના મંત્રશાસ્ત્રાનુસાર બીજમંત્રો હોય છે. અથવા શું દે છે, તે દુર્ભવ્ય છે. દેવી-દેવતાઓના પણ બીજતંત્ર હોય છે. શુ આ આગમપુરુષ-સમયપુરુષના ધ્યાન માટે મુદ્રા", બીજ, ૩. ધારણા-મંત્રશાસ્ત્રોમાં તે તે મંત્રોની ધ્યાન કરવાની ચોક્કસ પદ્ધતિ હોય ? ધારણા, અક્ષર આદિનો ન્યાસ, કરવાપૂર્વક તેમજ અર્થના છે, તેની પૂર્વતૈયારી રૂપે ધારણા કરવામાં આવે છે. શું વિનિયોગપૂર્વક આરાધના કરે તે માર્ગને યોગ્ય રીતે પામે છે, તે ૪. ચાસ-અંગ પર અમુક અમુક મંત્રાક્ષરોની સ્થાપના કરવી, તે રીતે ? ક્રિયાઅવંચકપણું પામી છેતરાયા વગર મોક્ષમાર્ગને પામે છે. મંત્રમય બની મંત્રની આરાધના કરવી. આ સમગ્ર વાત માટે આનંદઘનજી જેવા મહાપુરુષ પણ કહે છે, આ બન્ને ગાથાનો તાત્પર્યાર્થ એવો લાગે છે કે, જે રીતે અમુક મંત્રના જૈ “હું શાસ્ત્રને આધારે વિચારીને બોલું છું. મને એવા સદ્ગુરુનો યોગ ધ્યાનની આ પદ્ધતિઓ ઉપલબ્ધ છે, પરંતુ સમગ્ર આગમશાસ્ત્રોના જૈ છું મળતો નથી. ક્રિયા કરવા છતાં પણ ઉપર વર્ણવી એવી અવંચક ધ્યાન માટેની વિશિષ્ટ પદ્ધતિ માટેનો ગુરુગમ ઉપલબ્ધ નથી. વધુ જૈ ધ્યાનની ક્રિયા સાધી શકાતી નથી, તેનો વિષાદ ચિત્તમાં વ્યાપ્ત રહસ્યાર્થ તો જ્ઞાની પુરુષો જ દર્શાવી શકે. થયેલ છે. એ માટે હે પ્રભુ! તમારી આગળ ઊભો રહ્યો છું. હે સંદર્ભ સૂચિ :2 પ્રભુ! તમે મને તમારા આગમ (સમય) અનુસારના ચારિત્રરૂપ (૧) ભક્તિરસઝરણા-ખંડ-૧, સં. અભયસાગરજી મ.સા. (ચરણસેવા) સેવા દેજો, કે જેમ કરીને આનંદઘનપદ પામીએ.” પ્રકાશક : પ્રાચીન ગ્રુત રક્ષક સમિતિ, કપડવંજ (જિ. ખેડા) આમ, આનંદઘનજીએ આ બે સ્તવનોમાં છયે દર્શનોની (૨) આનંદઘન એક અધ્યયન-લે. ડૉ. કુમારપાળ દેસાઈ હું અનેકાંતની ભૂમિકાએ માંગણી કરી છે. પ્રથમ સ્તવનમાં વિવિધ પ્રકાશક : આદર્શ પ્રકાશન, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. શું દર્શનોની મર્યાદા દર્શાવી, દર્શનથી પર થઈ આત્મતત્ત્વની ઉપાસના (૩) લોકાયત ૐ પર ભાર મૂક્યો છે. બીજા સ્તવનમાં આ છ દર્શનોમાં રહેલા અમુક- (૪) આનંદઘન ચોવીસી-મુનિશ્રી કુંદકુંદવિજયજી મ.સા. (પછીથી જૈ હું અમુક તત્ત્વો આત્મદર્શનમાં કઈ રીતે સહાયક બની શકે, તે દર્શાવ્યું આચાર્ય કુંદદુંદસૂરીશ્વરજી મ.સા.) છે, એટલું જ નહિ એથી આગળ વધી સમયપુરુષ (આગમપુરુષ)ની ભક્તિ પ્રકાશન મંદિર, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯. અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક્ક અનેકાત્તવાદ, સ્થદ્વવાદ અને નયવાદ વિશેષંક = અનેકdવાદ, સ્યાદ્વવાદ અને વયવાદ વિશેષુક - અનેકોdવાદ, ચાવીદ અને નીવાદ વિશેષુક - અનેકાંedવીદ, ચોદવીદ અનેકાંતવાદ, ચાદ્દવીદ અને તેયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ¥ અનેકાંતવાદ, સ્યાદ્દ અને વયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy