SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, ચીવ પૃષ્ઠ ૬૮ ૦ પ્રબુદ્ધ જીવન ૦ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ hવાદ, ચાટ્વાદ અને જૈનદર્શન અને અનેકાન્તવાદ 'તું સંપાદનઃ સૂર્યવદન ઠાકોરદાસ જવેરી અકાdવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષુક ક અકાત્તવાદ, અને હુ અનેકન્તિવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાહ્નવીદ અને વયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાહ્નવીદ [ જેને દર્શનના તત્ત્વોના જાણકાર અને એ અંગે સતત અભ્યાસ અને ચિંતન કરનાર વિદ્વાન સૂર્યવદન ઝવેરીએ આ ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. જેના દર્શનના મહત્ત્વના સિદ્ધાંતો અંગે તેમણે અનેક લખાણો કર્યા છે. પ્રસ્તુત લેખમાં તેઓએ જૈન દર્શનના મહત્ત્વના સિદ્ધાંત અનેકાંતવાદ પર સૈદ્ધાંતિક અને થોડીક વ્યવહારિક, ઉદાહરણ આપી વાત કરી છે. ] $ જૈનદર્શન અનેકાન્તવાદી દર્શન છે. અનેકાન્તવાદનો અર્થ અનેકનું એક સાથે એક સમયે એકમાં હોવું તેનું નામ અનેકાન્ત મોટેભાગે એવો કરાતો હોય છે કે હું પણ સાચી અને તું પણ છે. હું સાચો. રાગ પણ ધર્મ છે અને વીતરાગતા પણ ધર્મ છે. શું આ આત્મા એક છે. આત્મપ્રદેશો અસંખ્યાત છે. આત્માના ગુણો શું હું ચાદ્વાદી કથન છે? શું આ અનેકાન્ત સ્વરૂપ છે? ના! પહેલાં તો અનંત છે અને અને પર્યાયો અનંતાનંત છે. આમ એક એવા છે ક્ર એ સુસ્પષ્ટ થવું જોઈએ કે ક્યાં એકાન્ત ઘટિત કરવો? અને ક્યાં આત્મદ્રવ્યમાં એક સાથે, એક સમયે સંખ્યાતતા, અસંખ્યાતતા, ક રે અનેકાન્ત ઘટિત કરવો? પ્રથમ તો એ માટે “અનેકાન્ત' શબ્દને અનંતતા તથા અનંતાનંતતા હોવું સૂચવે છે કે આત્મામાં અનેકાન્તતા રે દ સમજવો જોઈશે. અનેકાન્ત એ સામાસિક શબ્દ છે. અનેક+અંત એ છે. હું બે શબ્દો મળી બહુત્રિહી સમાસ થતાં “અનેકાન્ત’ શબ્દ બને છે. એજ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય યુક્ત છે. ‘ાડત્પાઃ- શું $ જેના અનેક અંત (ENDS) છેડા છે તે અનેકાન્ત છે. હવે અનેક વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્યા' એ દ્રવ્યની વ્યાખ્યા છે. દ્રવ્યની એ વ્યાખ્યામાં ૬ હું અને “અંત” એ બે શબ્દનું અર્થઘટન કરીશું તો “અનેકાન્ત' શબ્દ ઉત્પાદ અને વ્યય પરસ્પર વિરોધી છે. એ ઉત્પાદ ને વ્યય મળીને કું જે સમજાશે. પર્યાય થાય છે. $ “અનેક” એટલે શું? જે એક નથી તે – અનએક એવું અનેક ધ્રૌવ્ય એટલે ધ્રુવ અર્થાત્ નિત્ય-અવિનાશી-સ્થિર, જે દ્રવ્ય છે. કું શું છે. અર્થાત્ જે ૨,૩,૪,૫,૬.૧ ૧,૧૨,૧૩...૯૯...૧૦૧, આ બ્રોવ્યતા પોતે અવિરોધી છે. પરંતુ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય તેનું - ૧૦૨..અનંત છે, તે સર્વ સંખ્યા અનેક કહેવાય છે. એ સંખ્યામાં વિરોધી છે. છે જે બે (૨) છે તે જઘન્ય (Minimum) (કોટિનું અનેક છે અને જે આમ વિરોધી અવિરોધી એવું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય જે વિરોધીપણું છે & ઉત્કૃષ્ટ કોટિનું-પરાકાષ્ટાની (Minimum) કોટિનું અનેક છે તે છે તે એક જ દ્રવ્યમાં રહેલ હોવાથી આત્મા સહિતના સર્વ દ્રવ્યો ઉં હું ‘અનંત’ (Infinity) છે. અનેકાન્ત સ્વરૂપી છે. આવા અનેકાન્ત સ્વરૂપી દ્રવ્ય કે વસ્તુને હું | ‘અંત' એટલે શું? અંત એટલે છેડો કે END. અધ્યાત્મક્ષેત્રે અંત' સમજવાની અને સમજાવવાની રીતને સ્યાદ્વાદ કહેવાય છે. તેથી શું શબ્દના બે અર્થ થાય છે–આધ્યાત્મિક અર્થઘટન કરતાં ‘અંત'નો અનેકાન્તપણું વસ્તુમાં હોય છે અને સ્યાદ્વાદના વચનમાં હોય છે. હું ૐ એક અર્થ છે “ધર્મ' અને બીજો અર્થ છે ‘ગુણ'. આ “અંત' શબ્દનો આમ જ્ઞાનમાં-વિચારમાં અનેકાન્તતા છે જ્યારે વાણી (કથન)માં છું શું અર્થ “ધર્મ' કરવો કે “ગુણ” તે અનેક શબ્દનો શું અર્થ કરીએ છીએ સ્યાદ્વાદતા છે. { તેના ઉપર અવલંબે છે. જ્યાં અનેક શબ્દનો અર્થ બે (૨) કરાતો ગળ્યાપણું, ચીકણાપણું, પીળાપણું બધુંય એક દ્રવ્ય ગોળમાં ; ૐ હોય ત્યાં ‘અંત’ શબ્દનો અર્થ ‘ધર્મ” થતો હોય છે. તથા જ્યાં “અનેક હોય છે. એક એવા ગોળ દ્રવ્યમાં મીઠા(ગળ્ય)પણાદિની અનેકતા હૈ શબ્દનો ‘અનંત' કરાતો હોય ત્યાં “અંત’ શબ્દનો અર્થ ‘ગુણ' થતો અર્થાત્ અનંતતા છે. હું હોય છે. પ્રત્યેક વસ્તુ યા દ્રવ્યમાં પરસ્પર વિરુદ્ધ ધર્મ બે (૨) હોય પુત્રના પિતા છો? એ સ્યાદ્વાદ વચન છે. પુત્રનો સંબંધ મુખ્ય છે શું છે અને ગુણો અનંતા હોય છે. વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મ જે રાખીને બાકી પતિ, પુત્ર, કાકા, મામા, માસા, ફુઆ વિગેરેના સંબંધો ૬ હું હોય છે તે વસ્તુની શક્તિ હોય છે. એ ‘શક્તિ' જેને “ધર્મ' કહીએ અહીં ગૌણ કરાયા છે. આવી રીતે એકને મુખ્ય કરીને બીજાને ગૌણ હું ® છીએ, તે નિત્ય-અનિત્ય, શુદ્ધ-અશુદ્ધ, ધ્રુવ-અધ્રુવ, સ્થિર-અસ્થિર, (અધ્યાહાર) રાખીને કહેવાની શૈલી (પદ્ધતિ)ને સ્યાદ્વાદ કથન રે ભેદ-અભેદ, રૂપી-અરૂપી, અસ્તિ-નાસ્તિના તેના જોડકામાં યુગ્મ કહેવાય છે. તીર્થકર ભગવાનની વાણી સ્યાદ્વાદવાણી હોય છે. અર્થાત્ અનેકાન્તસ્વરૂપી વસ્તુનું નિરૂપણ કરતા કોઈક એકને આગળ કરી, હું એથી વિપરીત મુખ્ય રાખી અન્ય અનેકને ગૌણ રાખીને કહેવાનું અથવા ન કહી ઉં અનેકન્તિવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, અને અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક + અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy