SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, ચીવા પૃષ્ઠ પ૬ ૦ પ્રબુદ્ધ જીવન ૦ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ કવાદ, સ્વાદુવાદ અને અનેકન્તિવાદ, સ્યાદ્ર્વાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાdવાદ, ચાટ્વીદ અને નયવાદ વિરોષક કે અનેકન્તિવીદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક - અનેકાંતવાદ, ચીર્વાદ છે અને સમજાવવા પ્રયત્ન કરે છે. ધ્યાનમાં લે છે, તેમને નકારવાની વાત નથી. અનેકાન્તવાદ જૈન ૧. સાદું અસ્તિ-તે (થીઅરી, વિચારસરણી) કોઈક રીતે સાચી ધર્મના સિદ્ધાંતોને પણ અંતિમ માનતો નથી. એ વાત બધાને વિદિત હોય. જ છે કે મહાત્મા ગાંધી મહાવીર સ્વામીના અનેકાંતવાદમાં માનતા ૨. ચા નાસ્તિ-તે કોઈક રીતે સાચી ન પણ હોય. હતા અને તેથી જ તેમણે સર્વધર્મ સમભાવ, અહિંસા અને ૪ ૩. સ્યાદ્ અસ્તિનાસ્તિ-તે કોઈક રીતે સાચી હોય અને કોઈક રીતે સત્યાગ્રહનો માર્ગ પકડ્યો હતો. સત્યાગ્રહમાં આગ્રહ છે, પણ તે ? સાચી ન પણ હોય. બળજબરી નથી, પણ સત્યને અનુસરવાની દઢતા છે, સમ્યકત્વ હું ૪. સ્યાદ્ અસ્તિવિક્તવ્ય-તે કોઈક રીતે સાચી હોય પરંતુ તેનું તર્ક પર આધારિત છે અને તેમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી. વર્ણન કરવું અઘરું છે. અનેકાન્તવાદ એ મહાવીર સ્વામીએ આપેલો સાપેક્ષવાદ છે. ૬ ૫. સાદુ નાસ્તિઅવક્તવ્ય-તે કોઈક રીતે સાચી ન પણ હોય પણ સ્યાદ્વાદ અને નયવાદ અનેકાંતવાદના મદદનીશ સિદ્ધાંતો છે. આ # તેનું વર્ણન કરવું અઘરું છે. ત્રણ સિદ્ધાંતો કોઈપણ વિવાદ પર તર્ક અને દલીલ કરવામાં જે ૬. સ્યાદ્ અસ્તિ-નાસ્તિવિક્તવ્ય-તે કોઈક રીતે સાચી હોય અને વાપરવામાં આવે છે. શું કોઈક રીતે સાચી ન પણ હોય પણ તેનું વર્ણન કરવું અઘરું છે. સ્યાદ્વાદ અને નયવાદ એ અનેકાંતવાદને રજૂ કરવામાં શું ૭. સ્યાદ્ અવક્તવ્ય-તેનું કોઈક રીતે વર્ણન કરવું અઘરું છે. ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે ચિત્ર રજૂ કરવા ભાષા ઉણી અનેકાંતવાદનો સિદ્ધાંત મહાવીર સ્વામીએ બધા જ લોકોના ઉતરે છે અને એક સાથે આપણે દરેક વસ્તુની અસીમિત શક્યતાઓને છે કલ્યાણ માટે આપ્યો છે. મહાવીર સ્વામીના વિચારો, સિદ્ધાંતો, રજૂ કરી શકતા નથી. સ્યાદ્વાદ અનેકાંતવાદનો જ ભાગ છે. હું બોધને અનુસરનારો એક સમાજ જૈનો કહેવાયા. પણ તેથી મહાવીર સ્યાદ્વાદ એટલે એક દૃષ્ટિએ જોતાં અથવા કોઈક રીતે. સ્યાદ્વાદ શું સ્વામીનો અનેકાંતવાદનો સિદ્ધાંત છે તેમ કહેવું નથી, તે વૈશ્વિક કોઈ એક વસ્તુને વળગી રહેતો નથી. તે એકાંતવાદ નથી પણ તેની સિદ્ધાંત છે. સાપેક્ષવાદનો સિદ્ધાંત આઈન્સ્ટાઈનનો સાચો, માટે તે અંદર અનેકાંતવાદ છૂપાયેલો છે, ગર્ભિત છે. B સાપેક્ષવાદને અનુસરનારા વૈજ્ઞાનિકો કે વિજ્ઞાનનો જ સિદ્ધાંત નથી. અસંખ્ય શક્યતાઓમાંથી કોઈ પણ એક શક્યતાને એક દૃષ્ટિને ? તે વૈશ્વિક સિદ્ધાંત છે. જો કે, આઈન્સ્ટાઈને સાપેક્ષવાદને વૈજ્ઞાનિક સાબિત કરવા અનેકાંતવાદ નયવાદનો ઉપયોગ કરે છે. નયવાદ સ્વરૂપ આપ્યું તે સાચું છે. પણ આ અનેકાંતવાદનો સિદ્ધાંત હજારો અનેકાંતવાદનો જ ભાગ છે. અનેકાંતવાદનો આંશિક ભાગ છે. જ્યારે છું વર્ષોથી જાણીતો છે. અનેકાંતવાદ સાપેક્ષવાદનો જ સિદ્ધાંત છે. આપણે કોઈ એક અંશની વાત કરીએ ત્યારે આપણે નયવાદનો મહાવીર સ્વામીએ અનેકાંતવાદ આપીને સાપેક્ષવાદની પ્રથમ ઉપયોગ કરવો પડે છે. કારણ કે બીજી બધી વાતો અહીં સ્થાન સ્થાપના કરી ગણાય. તેને સમાજના સંદર્ભે, ધર્મોના સંદર્ભે, પામતી નથી. આ બરાબર અર્વાચીન વિજ્ઞાનના ક્વૉન્ટમ મિકેનિક્સ it મનોવિજ્ઞાનના સંદર્ભે આપ્યો હતો. એમ તો હિન્દુશાસ્ત્રમાં વેદો, છે. ક્વૉન્ટમ મિકેનિક્સમાં તરંગોના સમૂહના બધા જ તરંગો માટે પણ ઉપનિષદોમાં પણ સાપેક્ષવાદનું નિરૂપણ થયું જ છે. તેમ છતાં સંભવિતતા છે. દરેક તરંગ એક માહિતી રાખે છે, પણ જ્યારે હૈં આઈન્સ્ટાઈને તેને વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યો, તેને વૈજ્ઞાનિક સ્વરૂપ આપણને તેમાંથી માહિતી જોઈતી હોય ત્યારે તેમાં એક જ તરંગ આપ્યું અને વિજ્ઞાનમાં સ્થાન અપાવ્યું. રહે છે અને બીજા બધા તરંગોનું પતન ખઈ જાય છે. બીજા બધા જ અનેકાંતવાદ એ વિચારસરણીઓનો ગુણાત્વકનો સિદ્ધાંત છે. તરંગોની માહિતીની સંભાવના (probability) શૂન્ય થઈ જાય છે. * તે બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુને, દરેકે દરેક સમયે, સ્થળ, સંજોગોમાં દા. ત. જ્યારે આપણે બ્લ્યુ BMW કારની વાત કરીએ છીએ ત્યારે શું લાગુ પડે છે, માટે ધર્મોને પણ લાગુ પડે છે. તેની જ વાત કરીએ છીએ. પણ બધા જ રંગની BMW કારો છે પણ ૬ અનેકાંતવાદનું કહેવું છે કે સત્યને જાણવાના અલગ-અલગ તેમાંથી આપણે બ્લ્યુ BMW પર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ ૬ કે રસ્તા છે. અલગ-અલગ રસ્તે અને તદ્દન વિરોધાત્મક રસ્તે પણ છીએ. નયવાદ આ કાર્ય કરે છે. તે એક વસ્તુ પર, એક વાદ પર, રે હું સત્યને જાણી શકાય છે. સત્યને જાણવા એક અને માત્ર એક જ એક વિચારસરણી પર, ધ્યાન કેન્દ્રિત કરે છે પણ બીજી બધી હું રસ્તો હોઈ જ ન શકે. એક જ વિચારસરણી પૂર્ણ સત્યને કદાપી પણ વિચારસરણીની હયાતીમાં તે એકની વાત કરે છે. તે નયવાદનો છું પામી શકે નહીં. અર્થ છે. જ્યારે આપણે બ્લ્યુ BMW કારની વાત કરીએ છીએ ત્યારે ? અનેકાન્તવાદ નિરપેક્ષ સત્યમાં માનતો નથી, કારણ કે સત્યનું તેના અથવા કારના રંગોની વાત કરીએ છીએ. આ વખતે તેના ૬ સ્વરૂપ વિરાટ, ગૂંચવણ ભરેલું અને ગૂઢ હોય છે જે હાથી અને સાત યંત્રો, સિલીન્ડર, ઝડપ, કિંમત વગેરેની વાત કરતા નથી. અંધજનની વાર્તા દ્વારા નિરૂપાઈ શકે છે. નયવાદનું કહેવાનું છે કે દુનિયામાં વાદો વચ્ચે જે ઝઘડા થાય છું અનેકાન્તવાદ એ વિરોધી વિચારોને અને માન્યતાઓને પણ છે તેની પાછળનું કારણ આપણી અલગ અલગ દૃષ્ટિઓ છે. જે છે * અનેકાdવાદ, સ્વાદુવાદ અને વયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્વાવાદ અને નયવાદ વિશેષક ૬ અનેકાત્તવાદ, ચાટ્વીદ અને વયવાદ વિશેષક = અનેકન્તિવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક અનેકન્તિવાદ, સ્થાવાદ અનેકાંતવાદ, સ્થીર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, ચાર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy