SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, સ્થાવા પૃષ્ઠ ૩૦ ૦ પ્રબુદ્ધ જીવન અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ મવાદ, સ્વાદુવાદ અને સ્વાદ અને વયવાદ વિશેષાંક : અનેકીત્તવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ૬ અનેકોત્તવાદ, સ્યાદ્વાદ હુ અનેકન્તિવીદ, સ્યાદ્ર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, ચાટ્વીદ અને વયવીદ વિરોષક અનેકાન્તવીદ, ચાવીદ અને વયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્ વીદ અd નયવાદ વિશેષાંક ક અકાત્તવાદ, સ્યાદ્વાદ # અર્થાત્ જ્ઞાતાનો અભિપ્રાય અથવા શ્રુત વિકલ્પ નય છે. મૂળ પ્રતિપાદક દ્રવ્યાર્થિક અને પરમાર્થિક નય છે. બાકીના એ બેના જ આ ઉપરાંત યશોવિજયજીએ સપ્તભંગી નયપ્રદીપમાં અન્ય ભેદો છે. લક્ષણો પણ નોંધ્યા છે. આ વાતને આચાર્ય દેવસેને નયચક્રમાં નીચે પ્રમાણે જણાવી છે. नानास्वभावेभ्यो व्यावृत्तयैकस्मिन् सवभावे वस्तु नयति-प्राप्नोतीति नयः।। दो चेव मूलिमयणा भणिया दव्वत्थ पज्जयत्तगया વિવિધ સ્વભાવોમાંથી કોઈ એક સ્વભાવયુક્ત વસ્તુનું જ્ઞાન કરાવે માં અસંરય સંરતા તે તમેયા મુળી ||...// તે નય છે. અર્થાત્ બે જ મૂળ નયો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક છે. બાકીના ફં ___ प्रमाणेन संगृहीतार्थकांशो नयः। અસંખ્ય નય તો આ બેના જ ભેદો છે. પ્રમાણ દ્વારા સંગ્રહીત કરવામાં આવેલ ધર્મોમાંથી કોઈ એક દ્વાદશાર નયચક્રગત નયોનું વિભાજન : અંશને ગ્રહણ કરવો એ નયનું લક્ષણ છે. સમગ્ર જૈન દાર્શનિક પરંપરામાં દ્વાદશાર નયચક્ર એક વિલક્ષણ છે તત્ત્વાર્થરાજવાન્તિકમાં નયનું લક્ષણ નીચે પ્રમાણે જણાવ્યું છેઃ- દાર્શનિક ગ્રંથ છે. દ્વાદશાર નયચક્રમાં આગમપ્રસિદ્ધ નયોના દ્વિવિધ છે प्रमाण-प्रकाशितोऽर्थ विशेषप्ररुपको नयः।। વર્ગીકરણનો સ્વીકાર કરીને તેમાં દર્શન યુગના સાત નયોનો સમાવેશ છે અર્થાત્ પ્રમાણ વડે પ્રકાશિત અર્થના પર્યાયોની પ્રરૂપણા કરનાર તો કર્યો છે પરંતુ તે સિવાય જૈન દર્શનમાં અન્યત્ર અનુપલબ્ધ એવા હું નય છે. પ્રમાણનયતત્ત્વલોકાલંકાર સૂત્રમાં નયની વ્યાખ્યા કરતાં વિધિ, નિયમ, વિધિ-વિધિ જેવા બાર નયોનો પણ ઉલ્લેખ કરવામાં * જણાવ્યું છે કે: આવ્યો છે. તેમના દ્વારા આ નય દ્વાદશવિધ નય વર્ગીકરણ કયા नीयते येन श्रुताख्य प्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांश પ્રકારે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા દ્વિવિધ અને નૈગમ આદિ ___ औदासीच्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः । સાત નયોમાં વિભાગીકરણ થાય છે તે નીચે જણાવેલ કોષ્ટક પરથી અર્થાત્ સિદ્ધાન્તમાં કહેલા, પ્રમાણના વિષયરૂપ, પદાર્થના અંશરૂપ, સાબિત થાય છે. હું અન્ય અંશો તરફ ઉદાસીનતાપૂર્વકનો અભિપ્રાય તે નય છે. १. विधि द्रव्यार्थिक व्यवहार ઉપર જણાવેલ તમામ લક્ષણોમાં સહુથી વધુ પરિષ્કૃત લક્ષણ २. विधिविधः द्रव्यार्थिक संग्रहनय ૐ પ્રમાણનયતત્ત્વોલંકારનું છે. તેમના અનુસાર અનન્તધર્માત્મક વસ્તુ ३. विध्युभयम् द्रव्यार्थिक संग्रहनय છું જે શ્રુતનો અને પ્રમાણનો વિષય છે. તે અનન્તધર્માત્મક વસ્તુના ४. विधिनियमः द्रव्यार्थिक संग्रहनय હું કોઈ એક અંશને મુખ્ય કરીને બાકીના તમામ અંશો તરફ ઉદાસીન ५. उभयम् द्रव्यार्थिक नैगमनय ૐ ભાવ રાખવા પૂર્વક અર્થાત્ ગૌણ ગણીને વક્તાનો અભિપ્રાય વિશેષ ६. उभयविधिः द्रव्यार्थिक नैगमनय * એ નય છે. આ જ વાતને અન્ય શબ્દોમાં કહીએ તો કોઈ એક વસ્તુ ७. उभयोभयम् पर्यायार्थिक ऋजुसूत्र ८. उभयनियमः पर्यायार्थिक शब्दनय શું સંબંધી જુદી-જુદી દૃષ્ટિએ-અપેક્ષાએ વિચાર કરવાથી જે જુદા-જુદા ९. नियमः पर्यायार्थिक शब्दनय પણ યથાર્થ અભિપ્રાયો બાંધવામાં આવે છે તે બધા નય કેહવાય છે. १०. नियमविधिः पर्यायार्थिक समभिरूढ હું મુખ્ય બે ભેદ: ११. नियमोभयम् पर्यायार्थिक समभिरूढ નયોની અનન્તતા હોય તો તેનો બોધ થઈ જ ન શકે. નયનો ૨. નિવનિયમ: યાર્થિ% gવંતન કે બોધ ન થાય તો નય દ્વારા અનેકાન્તની સિદ્ધિ ન થઈ શકે. આમ ઉપર્યુક્ત બાર “અર’ દ્વાદશાર-નયચક્રની સ્વયં વિશેષતા છે. 3 નથી પરંતુ જગતમાં કોઈ પણ વ્યક્તિ પદાર્થનો બોધ કરવાની વિધિ અને નિયમ શબ્દનો અર્થ અનુક્રમે સત્નો સ્વીકાર અને હું È શરૂઆત કરે છે ત્યારે તે પદાર્થને ભેદદૃષ્ટિથી કે અભેદષ્ટિથી અસ્વીકાર છે. આ બે શબ્દોના સંયોજનથી જ બાર ભેદ કરાયા છે. કું હું જોવાનો પ્રયાસ કરે છે. આ દ્વારા જ તે બોધ પ્રાપ્ત કરે છે. મેદષ્ટિ તેમાં તે યુગના સમગ્ર ભારતીય દર્શનોનો સમાવેશ કરવામાં આવ્યો ૬ * તે વિશેષ દૃષ્ટિ છે અને અભેદગામી દૃષ્ટિ તે સામાન્ય દૃષ્ટિ છે. છે. પ્રથમ ચાર અરમાં સને નિત્ય માનતા દર્શનોનો સમાવેશ ૪ 3 ભેદગામી અને અભેદગામી દૃષ્ટિમાં જ બાકીની અનન્ત દૃષ્ટિનો કરાયો છે. ઉભયાદિ ચાર અરમાં સત્યને નિયા-નિત્યાત્મક માનતા કે સમાવેશ થઈ જાય છે. આથી મૂળમાં તો બે જ દૃષ્ટિ રહેલી છે. અને દર્શનોનો તેમ જ અંતનાં ચાર અરમાં સને અનિત્ય માનતા $ આ ભેદગામી દૃષ્ટિ તે જ પર્યાર્થિક નય છે અને અભેદગામી દૃષ્ટિ તે દર્શનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. $ દ્રવ્યાર્થિક નય છે. આથી અસંખ્ય નયોને આ બે ભાગમાં વહેંચી આ પ્રમાણે જેન દર્શનમાં નયોનો ક્રમિક વિકાસ થયો છે પરંતુ હૈ શકાય. કહ્યું છે કે દ્વાદશાર-નયચક્રમાં પ્રયોજાયેલ શૈલી તેમજ નયોનાં નામ નયચક્રના निथ्थयर वयण संगह विसेस पत्थार मूलवागण्णी પૂર્વવર્તી કે પરાવર્તી સાહિત્યમાં ઉપલબ્ધ થતાં નથી. * * * दव्वद्वयो य पज्जवणओ य सेस्सा वियप्पा सिं ।।१-३।। સૌજન્ય-જૈન દર્શનમાં નય પુસ્તકમાંથી-લેખક ડૉ. જીતુભાઈ શાહ અર્થાત્ તીર્થકરોનાં વચનોના સામાન્ય અને વિશેષ રૂપ રાશિઓના મોબાઈલ : ૦૯૮૨૫૮૦૦૧૨૬. અનેકાંતવાદ, સ્થીર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, ચાર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને અનેકોત્તવાદ, સ્યાદવાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્વાસ્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ,
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy