SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, સ્યાદ્વા. માર્ચ ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૧૭ વાદ, સ્વાદુવાદ અને અને યવાદ વિશેષાંક અનેકોત્તવાદ, સ્વાથ્વીદ અને નયવાદ વિરોષક 4 અનેકાંન્તવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક 9 અનેકન્તિવાદ, સ્યાદ્ વીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અનેકાન્તવાદ, સ્ટીર્વાદ # શરૂ થયો છે. ત્યારે આપણે અસ્વસ્થ થઈએ—અને સાત સંશયો જન્મ પણ પાણી નીકળતું નથી એટલે જમીનની નીચે પાણી નથી. એટલે # (૧) મારા ઘરમાં શું ચોરી થઈ છે? જમીન નીચે પાણી છે એ વાસ્તવિકતા છતાં અહીંથી પાણી ન મળ્યું. હું છે (૨) ચોરી નથી થઈ? અને છેલ્લે ઘડો છે, નથી અને અવ્યક્તવ્ય છે. એક કુવામાં પાણી છે (૩) ચોરી થઈ હશે કે નહિ થઈ હોય? છે, બીજામાં નથી, બંનેનું ખોદાણ એક સરખું જ હતું. પણ બીજામાં (૪) શું કહી શકાય? ન મળ્યું અને એનું કારણ કહી શકાય એમ નથી. (મૂડી છે, નથી, પણ (૫) થઈ હશે પણ શું કહી શકાય? ભવિષ્યથી થશે કે નહીં ખબર નથી.) 8 (૬) નથી થઈ પણ શું કહી શકાય? આમ સાત ભંગ દ્વારા વસ્તુના સાત જુદા જુદા નિર્ણયો પ્રાપ્ત $ (૭) થઈ છે, નથી થઈ, પણ શું કહી શકાય? થાય છે. = જૈન દાર્શનિકોએ ઘડાનું ઉદાહરણ છે. આવા પ્રશ્નો પૂક્યા છે પોટેશિયમ સાઈનાઈડ જે કાતિલ ઝેર પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તેનો ૬ (૧) શું ઘડો છે? – અમુક અપેક્ષાએ ઘડો છે. ઉપયોગ કેવો થાય એ રહસ્ય જ. ૬ (૨) શું ઘડો નથી? – અમુક અપેક્ષાએ ઘડો નથી. જ્ઞાન છેવટે તો શ્રદ્ધા અને બુદ્ધિના સમન્વયથી ખીલે છે. હું (૩) શું ઘડો છે અને નથી – અમુક અપેક્ષાએ છે અને નથી. સોક્રેટીસની એક કથા બહુ પ્રચલિત છે. કેટલાક લોકોએ એવી છું ૬ (૪) શું ઘડો અવાચ્ય છે – અવાચ્ય અર્થાત્ વાણી યા શબ્દ દ્વારા આકાશવાણી સાંભળી કે આ યુગમાં સૌથી શાણો અને ડાહ્યો માણસ જેનું વર્ણન ન થઈ શકે તેવો. સોક્રેટીસ છે. આ સાંભળીને લોકો સોક્રેટીસ પાસે ગયા અને પૂછ્યું હું (૫) શું ઘડો છે અને અવાચ્ય છે? કે આ વાત સાચી છે, ત્યારે થોડીવાર વિચારીને પછી સોક્રેટીસે જવાબ શું (૬) શું ઘડો નથી અને અવાચ્ય છે? આપ્યો, એ જવાબ બહુ સૂચક છે. “હા એ વાત સાચી છે, કારણ કે કું (૭) શું ઘડો છે, નથી અને અવાચ્ય છે? હું કશું જાણતો નથી એ વાત હું જાણું છું.' આ સાત સિવાય આઠમો પ્રશ્ન કદી પૂછાતો નથી. આમ જે માણસ જાણે છે કે એ અજ્ઞાની છે તે જ મહા જ્ઞાની છે. જે પહેલા વાક્યમાં છે, પછી નથી. ત્રીજામાં છે અને નથી સુધી જેમ કબીરે યોગ્ય ગુરુ શોધવા કહ્યું હતું તેમ સાચું સ્થાન પણ પામવું હું સમજ્યા પછી ઘડો અવાચ્ય છે અર્થાત્ ઘણીવાર કેટલીક પડે. જ્ઞાન અને સાચા જ્ઞાન માટે તો માર્ગ અનેકાંતવાદમાં છે બાબાવાક્ય પ્રમાણમ્' જેવી વાત ન હોવી જોઈએ. { લાગણીઓને વ્યકત કરવા શબ્દ નથી. પહેલાં ત્રણ વાક્યો સ્પષ્ટ ટૂંકમાં જૈનદર્શન પ્રતીતિ અને સાક્ષાત્કારની અવસ્થાએ છે છે. ઘડો અમુક પરિસ્થિતિમાં છે, અમુકમાં નથી જ અને પછી સાપેક્ષ દે છે અને નથી. હવે ચોથા વાક્યમાં શબ્દ દ્વારા જ્યાં વર્ણન શક્ય મનુષ્યને લાવીને મૂકે છે. અંતે આપણે સહુ એક જ સત્ય અને છે આત્માને પામવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અને કાંતવિચાર હું નથી તેની વાત આવે છે. વર્ણન કરવાની અશક્તિમાંથી નેતિ નેતિ શું (નથી, નથી) શબ્દો પ્રગટ થયા. આમ જ ચોથા ભંગમાં અવક્તવ્ય આપણે વિચાર સમૃદ્ધિ આપે છે. અનેકાંતવાદ આપણને બીજાની કું જગ્યાએ ઊભા રહીને વિચાર કરતા શીખવે છે-ત્યાંથી સમન્વયની શું શબ્દ અમુક સાપેક્ષતાનો સૂચક શું હોઈ શકે. ત્યારબાદ પાંચમી – શરૂઆત થાય છે અને અસ્તિત્વ આત્માર્થની સીડી ચઢાય છે. કું * ઘડો છે અને અવક્તવ્ય છે. અહીં 1 અસ્તિત્વ શાશ્વત છે. શું વસ્તુના અસ્તિત્વના સ્વીકાર વિશ્વ સમન્વય અનેકાન્ત પથ પછી અવક્તવ્ય કહે છે. જમીનની તે ગઈકાલે પણ હતું, આજે પણ છે, આવતીકાલે પણ હશે. | સર્વોદય કા પ્રતિપલ ગાન! 8 નીચે પાણી છે. એ વાસ્તવિકતા અસ્તિત્વ નિરંતર અસ્તિત્વમાં પરિણમન કરતું રહે છે, તેથી | મૈત્રી કરુણા સર્વ જીવો ૫૨, રે છે પણ કુવો ખોદવા માટે કોઈ | તેનું ક્યારેય નાસ્તિત્વ થતું નથી. જૈન ધર્મ જગ જ્યોતિ મહાન! ! હું પૂછે તો કહેવું પડે કે છે, પણ એનો અર્થ છે – અસ્તિત્વ અજર-અમર છે. * * * શું કહી શકાય નહીં. એક માણસ જન્મે છે, મૃત્યુ પામે છે પરંતુ આત્માનું અસ્તિત્વ | ૧૦-બી, ૭૦૨, અલીકા નગર, રે - છઠ્ઠી ભંગીમાંટકી રહે છે. લોખંડવાલા કોમ્પલેક્સ, ૬ ક્વચિત ઘડો નથી અને કાંદિવલી (ઈસ્ટ) જન્મ અને મૃત્યુની પરંપરાથી પર છે આત્માનું અસ્તિત્વ. અવક્તવ્ય છે. મુંબઈ-૪૦૦ ૧૦૧. આજે એક પુસ્તક છે. આવતીકાલે તે નાશ પામી શકે છે, એટલે જમીનને ઊંડે ખોદી મો. ૯૮૨૧૫ ૩૩૭૦૨. પરંતુ પરમાણુનું અસ્તિત્વ ક્યારેય નાશ પામતું નથી. 'અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, ચાટ્વીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદવીદ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તેયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, ચાટ્વીદ અને વયવીદ વિશેષાંક F અનેકાંતવાદ, ચાર્વાદ અને
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy