SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, ચીર્વાદ. માર્ચ ૨૦૧૫ પ્રબુદ્ધ જીવન અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક છે પૃષ્ઠ ૧૨૫ માદ, સ્યાદવાદ અને * શેઠે આ સો વર્ષ જૂની સંસ્થા અને જૈનપ્રકાશની વિગતો કહી હતી. સમાપનમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ અભ્યાસપૂર્ણ જ્ઞાનસત્રના સંયોજક ગુણવંત બરવાળિયાએ સેન્ટરની જૈનશ્રુત શોધપત્રો રજૂ કરવા બદલ વિદ્વાનોને અભિનંદન આપ્યા હતા. સત્રમાં È સંશોધનની પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો. કુલ ભારતભરના વિવિધ ક્ષેત્રોમાંથી ૪૭ વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હું * ડૉ. મધુબહેન બરવાળિયાના ગુરુમહિમાના સ્તવન પછી ગુણવંત હતા. É બરવાળિયા સંપાદિત ભારતીય સંસ્કૃતિમાં ગુરુ મહિમા ગ્રંથનું કૉન્ફરન્સ વતી આભારદર્શન રજનીભાઈ ગાંધીએ તથા સંચાલન પણ વિમોચન ખીમજીભાઈ છાડવાએ કર્યું હતું. ‘જ્ઞાનધારા'નું વિમોચન ડૉ. ગુલાબ દેઢિયાએ કર્યું હતું. વ્યવસ્થા સુરેશભાઈ પંચમીઆ અને હૈ રેખાબહેન ગાંધી, શ્રીમદ્જીના કાવ્ય અપૂર્વ અવસરની નિવૃત્તિ પ્રકાશભાઈ શાહે સંભાળી હતી. હૈ ‘અલૌકિક ઉપલબ્ધિ'નું વિમોચન સી. ડી. મહેતા અને ઇલાયચીકુમાર $ કેવળી રાસ આધારિત ઈલા અલંકારનું વિમોચન યોગેશભાઈ અામ પ્રભાકરે મુનિશ્રી પુણ્યવિજયજી ચંદ્રક * બાવીશીને હસ્તે કરવામાં આવેલ. ડૉ. રમણીકભાઈ મનસુખભાઈ શાહને અર્પણ | કૉન્ફરન્સના હોદેદારો દ્વારા આ પ્રસંગે જૈન પ્રકાશના પૂર્વ હું તંત્રીઓ અને વર્તમાન સંપાદક અને તંત્રીઓનું સન્માન કરવામાં પ્રાકૃત સાહિત્યના વિદ્વાન અને પ્રાચીન પ્રાકૃત-ગ્રંથોનું હસ્તપ્રતો પરથી સંશોધન-સંપાદન અને અનુવાદન કરનાર ડૉ. રમણીકભાઈ કે 5 આવ્યું હતું. સન્માનનો પ્રત્યુત્તર મણિલાલ ગાલાએ આપ્યો હતો. શાહે એમની સારસ્વત સાધનાના ફળ રૂપે ચાલીસથી વધારે ગ્રંથો છુ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત જૈન જાગૃતિ સેન્ટરના મુખપત્ર “જાગૃતિ અને અનેક લેખો લખ્યા છે. ૧૯૬૮માં મુખ્ય વિષય પ્રાકૃત અને હું છે સંદેશ'ના તંત્રી રમેશભાઈ સંઘવીનું પણ સન્માન કરવામાં આવ્યું ગૌણ વિષય ભાષાવિજ્ઞાન સાથે અનુસ્નાતક પદવી મેળવનારા ડૉ. હું ૐ હતું. પ્રમુખસ્થાનેથી ડૉ. કુમારપાળ દેસાઈએ જૈન પ્રકાશના સંદર્ભે રમણીકભાઈ શાહે જૈન ધર્મદર્શનના પ્રખર વિદ્વાન પં. બેચરદાસજીના હું 8િ ‘સાંપ્રત જૈન પત્રકારત્વ: મહત્ત્વ અને પડકારો' પર પ્રવચન આપ્યું હતું. માર્ગદર્શન હેઠળ ‘૧૧મી સદીના જૈનાચાર્ય સિદ્ધસેનસૂરિ અપરનામ છે ગુરુમહિમા બેઠકના અધ્યક્ષ ડો. નિરંજન રાજ્યગુરુએ સંત સાધારણ કવિ વિરચિત અપભ્રંશ મહાકાવ્ય વિલાસવઇકહાનું રૅ * સાહિત્યમાં ગુરુ મહિમા વિશે વાત કરવા સાથે મધુરકંઠે ગુરુ મહિમાની સંશોધન, સંપાદન અને અધ્યયન' એ વિષય પર પીએચ.ડી.ની પદવી શું ભજન રચનાઓ પ્રસ્તુત કરી હતી. સંચાલન ડૉ. નાથાલાલ ગોહિલ મેળવી. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં પ્રાકૃત વિષયના $ છે તથા ડૉ. અભય દોશીએ કર્યું હતું. ડૉ. નાથાલાલ ગોહિલે ભારતની સંશોધક-સંપાદક અધ્યાપકની કામગીરી સંભાળતા એમણે જૈન છે * વિવિધ પરંપરાઓમાં ગુરુમહિમાની વિશદ છણાવટ કરી હતી. આ જ્ઞાનભંડારોમાં રહેલી અનેક અપભ્રંશ કૃતિઓને પ્રકાશમાં લાવવાનું છે ૪ બેઠકમાં ડૉ. પ્રવિણભાઈ શાહ, ડૉ. કોકિલા શાહ, ડૉ. રેણુકા કામ કર્યું. ડૉ. હરિવલ્લભ ભાયાણી સાથે શીલોપદેશમાલા હું પોરવાલ, ડૉ. છાયાબેન શાહ, ડૉ. ભાનુબહેન સત્રા, બકુલ ગાંધી, બાલાવબોધનું સંપાદન કરીને એમણે અપભ્રંશથી જૂની ગુજરાતી ૬ ડૉ. દીક્ષા સાવલા, રેશ્મા પટેલ, ડૉ. રશ્મિ ભેદા, કનુભાઈ શાહ, $ ડૉ. સુરેશ ગાલા, ડૉ. નલિની દેસાઈ, ડો. પ્રીતિ શાહ, ફલ્યુની સુધીના ગ્રંથોનું સંપાદન કરવાનું કાર્ય કર્યું. $ શાહ વિગેરે વિદ્વાનોએ પેપર પ્રસ્તુત કર્યા હતા. ઝવેરચંદ મેઘાણી તેમના સંશોધન-અધ્યયનની સીમા પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, રે જૂની ગુજરાતી-રાજસ્થાની સુધી વિસ્તરી છે. પ્રાચીન પ્રાકૃત-અપભ્રંશ રે સેંટર રાજકોટના ડૉ. અબાદાન રોહડિયાએ ચારણી સાહિત્ય અને ગ્રંથોનું હસ્તપ્રતો પરથી સંશોધન-સંપાદન અને અનુવાદન તેમનું છું શું લોક સાહિત્યમાં ગુરુ મહિમા પર ચિંતનસભર પ્રવચન આપ્યું હતું. પ્રિય કાર્ય રહ્યું છે. તેમની સારસ્વત સાધનાના ફળ રૂપે ૪૦ થી વધુ શું. બીજી બેઠક ડૉ. ધનવંતભાઈ શાહના અધ્યક્ષસ્થાને મળી હતી ગ્રંથો અને અનેક લેખો સાંપડ્યા છે. કે જેનું સંચાલન ડૉ. રતનબહેન છાડવાએ કરેલું. ડૉ. ધનવંતભાઈએ શ્રીમની આત્મસિદ્ધિ શાસ્ત્રની વિચારસૃષ્ટિ વિશે વિશદ છણાવટ ‘પ્રાકૃત વિદ્યામંડળ'ના માનમંત્રી તરીકે તેમણે ઘણાં વર્ષ સેવાઓ છે આપી હતી. હાલ પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી જેવી આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ છું કરી હતી. આ બેઠકમાં જૈનદર્શનના, ઉચ્ચ કોટિના ગ્રંથો અને તેના સંસ્થાના અધ્યક્ષ છે. આવા નખશિખ વિદ્વત્તાને વરેલા રમણીકભાઈને જે સર્જકોની વિચારસૃષ્ટિ અંગે હિંમતભાઈ ગાંધી, ડૉ. છાયા શાહ, આ પૂર્વે અમદાવાદની સંશોધન સંસ્થા સંબોધિ સંસ્થાન તરફથી $ ચેતન શાહ, ખીમજીભાઈ છાડવા, ડૉ. પાર્વતીબહેન ખીરાણી, ડૉ. બહુમાનપૂર્વક “સંબોધિ પુરસ્કાર” અને જૈન વિશ્વભારતી યુનિવર્સિટી, જે ૬ કેતકી શાહ, ડૉ. પ્રવીણ શાહ, રમેશ ગાંધી, ધનલ્સમીબહેન બદાણી, લાડનૂ (રાજસ્થાન) તરફથી ઈ. સ. ૨૦૦૨-૨૦૦૩નો ‘જૈન આગમ * ડૉ. ઉત્પલા મોદી, ડૉ. ગુલાબ દેઢિયા, જિતેન્દ્ર કામદાર વિ. વિદ્વાનોએ મનીષી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. શું પેપર પ્રસ્તુત કર્યા હતા. પંકજ જેને વીરચંદ રાઘવજી ગાંધી વિશે * * * હું પોતાના સંશોધનો રજૂ કર્યા હતા. અનેકાંતવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, ચાર્વાદ અને વયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવીદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, ચાર્વાદ અને અને નયવાદ વિશેષાંક F અનેકોdવાદ, સ્યાદ્ધવાદ અને વયવીદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવીદ વિશેષાંક ર્ક અનેકાન્તવાદ, સ્વાસ્વાદ અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવાદ વિશેષક ૬ અનેકવિતવાદ, સ્યાદ્ધવાદ અનેકાન્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક અનેકાત્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવાદ વિશેષંક 5 અનેdવાદ, સ્પીદ્વવાદ અને વયવીદ વિશેષુક - અનેકીdવીદ , ચાહવી અને તર્યવીર વિશેષંક ૬ અનેકીedવોદ, ચોદવીદ
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy