SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, ચીવ પૃષ્ઠ૧૦૪ • પ્રબુદ્ધ જીવન ૯ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ તવાદ, ચાર્વાદ અને હુ અનેકાન્તવાદ, સ્પીદ્વવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાહ્નવીદ અને નયવાદ વિશેષાંક + અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષુક અનેકાન્તવાદ, અને નહીં, એ લાભ કોને મળી શકે તેમ છે અને કોને ન મળી શકે, અને હવે, જેનું ખૂન થયું છે, એ ખૂન તો એક હકીકત છે, એક છે હું કયા સંયોગોમાં મળે તથા કયા સંજોગોમાં ન મળે, ક્યારે મળે ને નિશ્ચિત હકીકત તરીકે એ વાત રજુ કરવામાં આવી છે. સવાલ હવે હું ક્યારે ન મળે વગેરે બધી બાજુઓને સમજાવતું બધી બાજુઓનું આરોપીના બચાવનો આવે છે. એનો બચાવ બેરિસ્ટર ચક્રવર્તીના $ નિરૂપણ એ સાતે ભંગ દ્વારા મળેલા ભિન્ન ભિન્ન જવાબો દ્વારા અને હાથમાં છે. એમની સામે ફરિયાદ પક્ષના સરકારી વકીલ છે. તેઓ ક છે એ બધા જવાબોના સરવાળા દ્વારા, ચતુર્ભુજભાઈ પાસે પ્રગટ થઈ બંને મળીને, સામસામા ઊભા રહીને, ન્યાયાધીશ સમક્ષ આ કેસ હું કે જાય છે. આ રીતે તૈયાર થતું એ આખુંય ચિત્ર પાછું યાત્’ શબ્દને ચલાવવાના છે. પક્ષ તરફથી સાક્ષીઓ પણ આવવાના છે. કેસ છું છે આધીન છે. એ વાત ભૂલવાની નથી; કેમ કે, એ સમગ્ર ચિત્ર પણ દરમિયાન, જ્યુરીના સગૃહસ્થો પણ હાજર રહેવાના છે. છે એમાં પ્રત્યેક અંગોપાંગની અપેક્ષાને વશવર્તી છે. એ ચિત્રમાં, એકત્વ ન્યાય-ચુકાદો-આપવાનું કામ ન્યાયાધીશ સાહેબે કરવાનું છે. છે છે અને અનેકત્વ એ બંને અપેક્ષાભાવે રહેલા જ છે. તે પહેલાં ક્યૂરીનો અભિપ્રાય પણ મેળવવાનો છે. તેઓ સાહેબ, Sિ બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતાને લગતું આ જે દૃષ્ટાંત આપણે આ કેસની આખીએ કાર્યવાહી દરમિયાન, તેમના હંમેશના સ્વભાવ છે હું જોઈ ગયા. અહીં આપણે આ સપ્તભંગીના વ્યવહાર ઉપયોગિતા મુજબ તટસ્થતા ભાવ ધારણ કરીને બેસવાના છે. આરોપીએ ખૂન શું હું બતાવવાના શુભ આશયથી એક પાત્રની કલ્પના કરીને એક ચિત્ર કર્યું છે એ પૂરવાર કરવા ફરિયાદ પક્ષ મહેનત કરશે. આરોપી નિર્દોષ છું * રજુ કર્યું છે એ ભૂલવાનું નથી. મુખ્ય સવાલ આ રીતે વિચાર કરવાનો છે એ પુરવાર કરવા બેરિસ્ટર ચક્રવર્તી આકાશ-પાતાળ એક કરશે. ક એટલે વસ્તુની ભિન્ન ભિન્ન બાજુઓને તપાસવાની ટેવ પાડવાનો અર્થાત્, પુરેપુરી મહેનત કરશે. એ બધામાં સત્ય શું છે એ વાતનો કે છે અને એ રીતે આપણી તુલનાશક્તિને સાફ કરવાનો તથા મજબુત નિર્ણય કરીને નિઃપક્ષ ચૂકાદો આપવાનું કામ સૌથી છેલ્લે ન્યાયાધીશ 9 બનાવવાનો છે. આ હેતુ અહીં બરાબર જળવાયો છે એ નિઃશંક છે. સાહેબે કરવાનું છે. 8. આવી જ રીતે, બેરિસ્ટર સાહેબના અદાલતી કામકાજમાં પણ, હવે આપણે આ કેસની કાર્યવાહી દરમ્યાન ન્યાયાધીશ સાહેબ શું યાદ્વાદમાં ઉપયોગ લાભપ્રદ રીતે અજમાવી શકાય છે. સમક્ષ કેવા ભિન્ન ભિન્ન ચિત્રો રજૂ થાય છે. તે જોઈએ. ઉદાહરણ તરીકે, એક પેઢીના મહેતાજીનું ખૂન થયું છે. એ કેસમાં (૧) ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલું તહોમતનામું રે બચાવ પક્ષના બેરિસ્ટર તરીકે આ ચક્રવર્તી સાહેબને આપણે રોકીએ. વાંચીને એક અભિપ્રાય આવે છે કે “આરોપી ગુન્હેગાર છે.” દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ચારે અપેક્ષાઓ આ ખૂન કેસને (૨) બેરિસ્ટર ચક્રવર્તીનું બચાવનામું જોઈને બીજો એક અભિપ્રાય છે * લાગુ પડે છે. આવે છે કે “આરોપી ગુન્હેગાર નથી.” (૧) ઉઘરાણી કરીને પાછા ફરતાં ખૂન થયું છે. = દ્રવ્ય (૩) તહેમતનામાની અપેક્ષાએ તથા બચાવનામાની અપેક્ષાએ શું (૨) મુંબઈ શહેરમાં ધોબીતળાવ આગળ ખૂન થયું છે. = ક્ષેત્ર તટસ્થ ન્યાયાધીશ નોંધે છે કેઃ “આરોપી ગુન્હેગાર છે અને નથી. હું (૩) બપોરના અઢીથી ત્રણના ગાળામાં ખૂન થયું છે = કાલ (૪) આ સંયોગોમાં ચુકાદો આપવાનું કામ “અવક્તવ્ય છે, (૪) લુંટ કરવાના ઇરાદાથી ખૂન થયું છે. = ભાવ ચુકાદા વિષે કંઈ કહી શકાય નહિ.” $ હવે બેરિસ્ટર ચક્રવર્તી, આરોપીના બચાવ માટે ઉપરના સંયોગો (૫) ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાનીનોંધાય છે અને બેરિસ્ટર છું રૅ તથા હકીકતોને લક્ષ્યમાં લઈને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ચક્રવર્તી એમની ઉલટ તપાસ લે છે. સાક્ષીઓની જુબાની જોતાં રેં શું અપેક્ષાઓ વડે યુક્ત એવો કેસ તૈયાર કરે છે. આરોપી ગુન્હેગાર છે; પરંતુ ઉલટ તપાસ જોતાં એ ગુન્હેગાર છે (૧) ખૂબ આરોપીએ કર્યું નથી. = દ્રવ્ય એવો ચૂકાદો આપી શકાય તેમ નથી. એટલે, “આરોપી ગુન્હેગાર છું (૨) આરોપી ધોબીતળાવ નજીક હતો નહિ. = ક્ષેત્ર છે પણ ચુકાદા વિષે કંઈ કહી શકાય નહિ.' (૩) બપોરના ૧ થી ૩ વાગ્યા દરમ્યાન આરોપી બોરીવલીમાં (૬) બચાવ પક્ષના સાક્ષીઓની જુબાની નોંધાય છે અને સરકારી છે હું હતો અને તેના સાક્ષી પુરાવા છે. = કાળ વકીલ એમની ઉલટ તપાસ કરે છે. આ સાક્ષીઓની જુબાની જોતાં હું હું (૪) આરોપી ખૂન કરે તેવો માણસ નથી, એની જિંદગીમાં આરોપી ગુન્હેગાર નથી; પરંતુ ઉલટ તપાસ જોતાં એ ગુન્હેગાર હું એણે માંકડ કે મચ્છર પણ માર્યો નથી. = ભાવ નથી એવો ચૂકાદો આપી શકાય તેમ નથી. એટલે, ‘આરોપી ગુન્હેગાર છે ઉપર દર્શાવેલા બંને ચતુષ્ટયોમાં ખૂન જેનું થયું છે, તે મહેતાજી નથી પણ ચુકાદા વિષે કંઈ કહેવાય નહિ.” માટે જે સ્વચતુષ્ટય છે તે આરોપી માટે પરીચય બની જાય છે (૭) ફરિયાદ પક્ષનો કેસ મજબુત રીતે રજુ થયો છે, બચાવ પક્ષ છે છું અને આરોપી માટે જે સ્વચતુષ્ટય છે તે ખૂન અંગે પરચતુષ્ટય બની તરફથી પણ એવી જ રીતે આરોપીના લાભમાં સંગીન રજુઆત થઈ છે હું જાય છે. છે. પરંતુ જ્યુરીનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. એટલે ચુકાદા કું અનેકન્તિવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ૬ અનેકાન્તવાદ, અને અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક + અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy