SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, સ્યાદ્વ પૃષ્ઠ ૧૦૨ ૦ પ્રબુદ્ધ જીવન · અનેકાંતવાદ, સ્વાવાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ મવાદ, ચાલ્વાદ અને થયું. હુ અનેકાન્તવાદ, સ્પીદ્વવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાહ્નવીદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષુક અનેકાન્તવાદ, અને છું તથા ભાવની ચાર અપેક્ષાઓ ઉપર બતાવી તે છે. આપણે તેમને કહી દઈશું કે ‘બેરિસ્ટરનો ઉદારતાનો લાભ તેમને ટૂંકમાં બેરિસ્ટર ચક્રવર્તીની આ ઉદારાત માટે “પૈસા” એ ‘દ્રવ્ય' મળશે.' અહીં પ્રથમ ભંગની અપેક્ષાએ નક્કી થયું કે ‘બેરિસ્ટર સાહેબ ૐ છે, તેમના ગરીબ જ્ઞાતિજનોએ ‘ક્ષેત્ર' છે. ફુરસદનો અને નશો ઉદાર છે.” કરેલો ના હોય તેવો તેમનો સમય તે “કાળ' છે. અને તેમનો પેલા ગંગાધરભાઈ બેરિસ્ટરની જ્ઞાતિના સભ્ય નથી. ઉદારતા ? હું ‘શિક્ષણપ્રેમ’ એ “ભાવ” છે. આ ચાર તેમના સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, માટેનું આ “પર-ક્ષે ત્ર' હોવાથી, એ પ૨-ક્ષેત્રની અપેક્ષાએ કે સ્વ-કાળ અને સ્વ-ભાવ રૂપી “સ્વચતુષ્ટય’ થાય. ગંગાધરભાઈને તો આપણે કહી દઈશું કેએવી જ રીતે, તેમની પાસે જ્યારે ફાજલ પૈસા ન હોય એ “પર- ‘બેરિસ્ટર સાહેબ ઉદાર નથી.” દ્રવ્ય છે. તેમના ગરીબ જ્ઞાતિજનો સિવાયના બીજા બધા લોકો એ પહેલા અને બીજા ભંગ અનુસાર આ બંને વાતો જે આપણે જે ‘પર-ક્ષેત્ર' છે. જ્યારે કામમાં રોકાયેલા હોય અથવા નશો કરેલો કરી તેથી પ્રથમ આવેલા ચત્રભુજભાઈને આશા બંધાતાં તેઓ | છું હોય તે સમય, ‘પર-કાળ' છે અને શિક્ષણ-કેળવણી સિવાયના બીજા આપણી પાસે બેસે છે. પહેલાં ભંગ દ્વારા આ લાભ તેમને થયો; હું હું બધા જ વિષયો એ ‘પર-ભાવ” છે. આ તેમનું પર-ચતુષ્ટય એટલે “આશા બંધાઈ બીજા ભંગ અનુસારનો જવાબ મળતાં શ્રી છું $ ઉદારતા માટેના “પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર” “પર-કાળ અને પર-ભાવ' ગંગાધરભાઈ ત્યાંથી ચાલ્યા જાય છે. એમને લાભ એ થયો કે $ બેરિસ્ટરની ઉદારતા તેમને માટે નથી જ એવો નિશ્ચિત જવાબ # આમ, ઉપર જણાવ્યા મુજબના સ્વચતુષ્ટયની અપેક્ષાએ બેરિસ્ટર મળવાથી ખોટી આશા રાખીને મિથ્યા ફાંફાં મારવામાંથી તેઓ બચી ચક્રવર્તી ઉદાર છે અને પરચતુષ્ટયની અપેક્ષાએ બેરિસ્ટર ચક્રવર્તી ગયા. ૐ ઉદાર નથી. હવે, સપ્તભંગીના સાત પદ અનુસાર હવે આપણે આ પેલા ગંગાધરભાઈ ચાલ્યા ગયા અને પોતે હવે એકલા જ હૈ ઊદરતા રૂપી વસ્તુને તપાસીએ. ઉમેદવાર બાકી રહ્યા તે જાણીને ચતુર્ભુજભાઈ રાજી થયા છે. પોતાને છે પ્રથમ ભંગ: ‘બેરિસ્ટર ચક્રવર્તી’ ઉદાર “છે'. લાભ થશે એવી આશા તેમને બંધાઈ છે છતાં વધુ ખાત્રી કરવા ? બીજો ભંગ: ‘બેરિસ્ટર ચક્રવર્તી” ઉદાર ‘નથી.” માટે તેઓ ફરીથી પૂછે છેઃ ‘બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ . ત્રીજો ભંગ: ‘બેરિસ્ટર ચક્રવર્તી’ ઉદાર ‘છે અને નથી'. હું તેમનો જ્ઞાતિજન છું એટલે મળશે તો ખરો. એ લાભ મને ચોક્કસ ચોથો ભંગ: ‘બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા” અવક્તવ્ય “છે'. મળશે? બેરિસ્ટર સાહેબ શું ખરેખર ઉદાર છે?' પાંચમો ભંગ : ‘બેરિસ્ટર ચક્રવર્તી’ની ઉદારતા “છે' અને આ પ્રશ્નનો આપણે શું જવાબ આપીશું? ચક્રવર્તીના સ્વક્ષેત્રની $ “અવક્તવ્ય” “છે'. અપેક્ષાએ આ ચતુર્ભુજભાઈ માટે તેઓ નિશ્ચિતપણે ઉદાર છે જ; કે છઠ્ઠો ભંગ: ‘બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા' નથી અને ‘અવક્તવ્ય' પરંતુ બીજી બધી અપેક્ષાઓને આ ભાઈ પૂર્ણ કરે છે કે કેમ તે 8 આપણે જાણતા નથી. એટલે આપણે એમને એક વાક્યમાં સ્પષ્ટ ; સાતમો ભંગ : “બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા' છે, નથી અને જવાબ આપવો હોય તો આપણે તેમને કહીશું કે - હું અવક્તવ્ય છે'. બેરિસ્ટર સાહેબ ઉદાર છે અને નથી.” જે આ સાતે પદોમાં પેલા બે શબ્દો, “ચાત્' અને “એવ’ રહેલા છે આવો, પરસ્પર વિરોધી જવાબ સાંભળીને ચતુર્ભુજભાઈ આપણી જૈ છું એમ માનીને જ આપણે ચાલવાનું છે. એટલે, ઉપરના સાત વિધાનો પાસે એ માટે ખુલાસો માગે છે ત્યારે આપણે તેમને કહીએ છીએ શું # અવક્તવ્ય છે. કે બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા સર્વ કાળે, સર્વ સ્થળે (ક્ષેત્રે) અને હવે, વ્યવહારમાં બેરિસ્ટર ચક્રવર્તિની આ ઉદારતા, ઉપર સર્વભાવે કામ કરતી નથી. પ્રગટ થતી નથી. એ માટેની શરતો છે. શુ જણાવેલા સાત પદોની સાત જુદી જુદી દૃષ્ટિથી શું કામ કરે છે તે (અપેક્ષાઓ) હોઈ, સ્વચતુષ્ટયની અપેક્ષાએ તેઓ ઉદાર છે અને ? & આપણે તપાસીએ. આ તપાસવા માટે “ચત્રભુજ’ અને ‘ગંગાધર' પરચતુષ્ટયની અપેક્ષાએ તેઓ ઉદાર નથી. નામના બે ગૃહસ્થોને આ “સપ્તભંગી સમારંભમાં દાખલ કરીએ. આ ચતુર્ભુજભાઈ પોતે બેરિસ્ટર ચક્રવર્તીની જ્ઞાતિના છે એટલે હું આ બંને ગૃહસ્થો બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ લેવા એ એક અપેક્ષા પરિપૂર્ણ થવાને કારણે બેરિસ્ટર સાહેબને ત્યાં જવાનો ? ૬ ઉમેદવારો છે. એ બંને જણ આવીને પ્રશ્ન પૂછે છે કે “બેરિસ્ટર વિચાર કરીને આપણને પૂછે છેઃ “તો હું બેરિસ્ટર પાસે જાઉં તો શું રેં સાહેબની ઉદારતનો લાભ મળશે?' મને ફાયદો થશે.” હું આ બેમાંના ચતુર્ભુજભાઈ બેરિસ્ટર સાહેબની જ્ઞાતિના સભ્ય આ પ્રશ્નના જવાબમાં એક સ્પષ્ટ અને નિશ્ચિત વાત જો કરવી છું શું છે. સ્વચતુમાંની એક અપેક્ષા-સ્વક્ષેત્રની અપેક્ષાને લક્ષ્યમાં લઈને હોય તો આપણે માટે ચોથા ભંગવાળો ઉત્તર જ અનુકુળ અને અનેકન્તિવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ૬ અનેકાન્તવાદ, અને અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક + અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy