SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જી 8 |અથ પૃષ્ઠ ૨૮૦ પ્રબુદ્ધ જીવન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૯ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ * hષાંક 5 અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો કે ત્યાં મહારાજાને અને રાષ્ટ્રીય પરિષદના કાર્યકર્તાઓને મળ્યા અને લોકો ખૂબ ઉશ્કેરાયેલાં હતાં. ગાંધીજીની સમજાવટ સામે ઉશ્કેરાઈ ક હું વાહની નિરાશ્રિતોની છાવણીમાં ગયા. સર્વસ્વ ગુમાવી બેઠેલાં ઘાયલ જતાં ને દલીલો કરતા. રે ભયભીત લોકોને ક્યા શબ્દમાં આશ્વાસન આપવું? ગાંધીજી પ્રેમથી ૧૪મી ઑગસ્ટે પણ આમ જ ચાલ્યું. આઝાદીની આગલી સાંજની મેં તેમના માથે હાથ ફેરવી ઈશ્વરનું શરણું લેવા કહેતા. એ લોકો પોતાની પ્રાર્થનાસભામાં ૧૦,૦૦૦ થી પણ વધુ લોકોને સંબોધતાં મેં હું સલામતી અંગે ચિંતિત હતાં. ગાંધીજીએ કહ્યું, “મારી દીકરી જેવી ગાંધીજીએ કહ્યું, “આવતી કાલથી આપણે બ્રિટિશ ગુલામીમાંથી મુક્ત હૈ ૬ સુશીલા નાયરને હું અહીં બાન તરીકે છોડી જાઉં છું. તમારા પર થઇશું, પણ આપણા દેશના બે ટુકડા થશે. આનંદ અને શોક બંને ૬ ૐ આફત આવશે તો પહેલાં તે પ્રાણ આપશે !' સાથે છે. જવાબદારી મોટી છે. તેને ઉપાડવાની શક્તિ ઈશ્વર આપણને પણ તોફાનો ફરી શરૂ થયાં હતાં. છાવણીની હૉસ્પિટલમાં આપે.' સુહરાવર્દીએ કૉલકાતાનાં તોફાનો માટેની પોતાની રૅ જ ઘાયલોની વણજાર આવતી. પૂર્વ પંજાબમાં એક ગુરુદ્વારામાં આબરૂ જવાબદારી સ્વીકારી. ૧૫ ઑગસ્ટના રાષ્ટ્રધ્વજ ફરકાવવાના & બચાવવા ૭૪ સ્ત્રીઓ કૂવામાં કૂદી પડી હતી. આ સ્ત્રીઓમાંથી કાર્યક્રમની તૈયારી હિંદુમુસ્લિમો સાથે કરવા લાગ્યા. શહેર બધી T બચી ગયેલી એકમાત્ર ૧૭ વર્ષની છોકરી પણ આ છાવણીમાં આવી. તારાજી ભૂલી ઉલ્લાસમાં આવી ગયું હતું. ગાંધીજી ૧૫ ઑગસ્ટની 8 અચાનક છાવણીના રક્ષકો બદલાયા અને પાકિસ્તાની સૈનિકો ચોકી સવારે બે વાગ્યે ઊઠ્યા. મહાદેવભાઈની પાંચમી પુણ્યતિથિ હતી. મેં છું કરવા આવ્યા. તેમણે સ્થાનિક મુસલમાનોને છડેચોક કહેવા માંડ્યું ગાંધીજીએ ઉપવાસ કર્યો, ગીતાપાઠ કર્યો. કન્યાઓ એ આવીને હું કુ કે હવે તમે બેધડક છાવણી પર હુમલો કરી શકો. સુશીલા નાયરની રવીન્દ્રગીતો ગાયાં. સૂર્યોદય સુધી દર્શનાર્થીઓ આવતાં રહ્યાં. બંગાળનું શું છે શ્રદ્ધા ડગી ગઈ. હવે નિરાશ્રિતોને પાકિસ્તાન ન છોડવાનું કહેવાનો પ્રધાનમંડળ પગે લાગવા આવ્યું. ગાંધીજીએ કહ્યું, ‘તમારી સાચી હૈં જે કોઈ અર્થ નહોતો. વાહની છાવણી ખાલી કરવા તેમણે હિંદનાં કસોટી હવે છે, સત્તાથી ચેતજો, સેવા કરજો !' પણ જવાબદાર સ્થાનોએ પત્રવ્યવહાર શરૂ કર્યો. જાણે એક વર્ષના પાગલપણા પછી અચાનક શાંતિનો સૂર્ય ઊગ્યો * કાશ્મીરથી લાહોર, પટના અને કૉલકાતા થઈ ગાંધીજી ફરી હોય તેમ દિવસભર ‘હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ” સૂત્રો પોકારતાં ૬ 3 નોઆખલી જવા માગતા હતા. દિલ્હીમાં ૧૫ ઑગસ્ટ–હિંદના સરઘસો ફર્યા પણ ગાંધીજીના ચહેરા પર ઉત્સાહ નહોતો. સાંજે ૪ સ્વાતંત્ર્યદિનની ઉજવણીનાં આયોજનો પુરજોશમાં ચાલતાં હતાં, ૩૦,૦૦૦ની મેદનીને સંબોધતાં તેમણે કહ્યું કે આ ભાઈચારો કાયમી છે ૬ પણ ગાંધીજીનું મન ત્યાં લાગતું નહોતું. ૮ ઑગસ્ટ, ૧૯૪૭ના અને સાચા દિલનો હોય એવી આશા હું રાખું છું. હિંદુ-મુસ્લિમની હું તેઓ કૉલકાતા ગયા. ૧૯૪૬ના ઑગસ્ટના હત્યાકાંડ પછી મિશ્ર મેદનીએ “જયહિંદ'ના નારા લગાવ્યા અને ગાંધીજીના ચહેરા ૬ છે કોલકાતામાં કદી શાંતિ નહોતી સ્થપાઈ. ખૂન, આગ, લૂંટ, બૉમ્બ, ઍસિડ પર મંદ સ્મિત ફરક્યું. ફેંકવાના બનાવો બન્યા જ કરતા. વિસ્તારો ‘હિંદુ’ – “મુસ્લિમ' એ રીતે ૧૬ ઓગસ્ટે પ્રાર્થનાસભામાં ૫૦,૦૦૦ લોકો હતા ને તે પણ વહેંચાઈ ગયા હતા. તેમાં વળી કોલકાતાના મુસ્લિમ લીગના પછીના દિવસે એક લાખ. આ ઉત્સાહ કેટલો સાચો ને ઊંડો છે તે હું પ્રધાનોએ પાકિસ્તાન જવાનું નક્કી કર્યું, તેથી મુસ્લિમો ભયભીત વિશે ગાંધીજીના હૃદયમાં ભીતિ હતી. મીરાંબહેનને તેઓએ કહ્યું, હું કું બન્યા. ગાંધીજી કૉલકાતા આવ્યા કે તરત જ કૉલકાતાના ભૂતપૂર્વ “આ એકતા અતિશય આકસ્મિક છે. સાચી લાગતી નથી.’ { મેયર મહમ્મદ ઉસ્માને ગાંધીજીને કોલકાતાના મુસ્લિમોને બચાવી ૧૯ ઑગસ્ટે પ્રાર્થનાસભામાં પાંચ લાખ લોકો હતાં. બીજાં છે ૬ લેવાની વિનંતી કરી અને તેમની સલામતી માટે કૉલકાતા રોકાઈ સ્થળોએ રમખાણો ચાલુ હતાં ત્યારે કોલકાતાની શાંતિ સૌને પ્રેરણા હું જવાનું કહ્યું. ગાંધીજીએ કહ્યું કે “મારે પંદરમી ઑગસ્ટ પહેલાં આપતી હતી. બિહારમાં પણ શાંતિ ફેલાતી જતી હોવાના સમાચાર ૬ છે નોઆખલી પહોંચવું છે. જો ત્યાંનાં હિંદુઓની સલામતીની બાંહેધરી આવ્યા. લૉર્ડ માઉન્ટબૅટને ગાંધીજીને લખ્યું, “પંજાબમાં મારા હજારો : તમે આપો તો હું ૧૩ ઑગસ્ટ સુધી કૉલકાતા રોકાઈશ.” સૈનિકો રમખાણ અટકાવી શકતા નથી. બંગાળમાં તમે ‘વન મૅન છે શહીદ સુહરાવર્દી કરાંચીથી આવ્યા હતા. તેમણે પણ ગાંધીજીને આર્મી'નું કામ સફળતાથી કર્યું છે.' હું કૉલકાતા રોકાવાની વિનંતી કરી. ગાંધીજીએ કહ્યું, ‘તમે મારી સાથે ૧૯૪૭ના માર્ચમાં ગાંધીજીએ નોઆખલી છોડ્યું હતું પણ સંપર્ક હું હું રહી શાંતિ સ્થાપવામાં મદદ કરવા તૈયાર હો તો હું રોકાઉં. આપણે ચાલુ હતો. ગાંધીજીએ કહ્યું, “બીજી સપ્ટેમ્બરે હું નોઆખલી જઈશ. હું કે બંનેએ લોકોના ગળે ઉતારવાનું છે કે જ્યારે પરસ્પર સંમતિથી દરમ્યાન ગાંધીજીના રહેઠાણમાં જ તોફાનીઓનું ટોળું ઘૂસી આવ્યું. 8 ભાગલાનો નિર્ણય લેવાયો છે તો પછી આ કાપાકાપી શા માટે? બે મુસલમાનોની પાછળ પડ્યું હતું. તેમને બચાવવા જતાં ગાંધીજી જૈ હું સુહરાવર્દી અને મહમ્મદ ઉસ્માન બંને તૈયાર થયા. એક ગંદા પર પણ પથ્થર અને લાકડીથી હુમલો થયો. ગાંધીજી સહેજમાં બચી હું ૬ મહોલ્લાના તૂટ્યાફૂટ્યા મકાનને વસવાટ માટે સારું કરવામાં આવ્યું. ગયા. ભારે દુઃખથી તેમણે કહ્યું, ‘શાંતિ આ છે શું?' ગાંધીજીએ ? ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ 'શુદ્ધ મનથી બોલાયેલો શબ્દ કદી વ્યર્થ હોતો નથી. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 * ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી
SR No.526079
Book TitlePrabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy