________________
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૯
તેષાંક
આ વિશિષ્ટ અંકની કલા-સ્થાપત્ય પ્રેમી વિદ્યાનુરાગી દ્વય સંપાદકો
' ડૉ. રેલ્થકાબેન પીવાલ અને . અભય દીશ શાંત પુસ્તકાલય જેવા આ દ્રય સંપાદકોને આપણે જ્યારે પણ મળીએ ત્યારે સર્વ પ્રથમ નમ્રતાપૂર્વક અશબ્દ સ્મિતથી આપણું સ્વાગત કરે. થોડો વાર્તાલાપ થાય એટલે એમનામાં રહેલું પુસ્તકાલય બોલકું બની જાય અને એમના આ સ્મિત અને જ્ઞાનથી આપણે એમના થઈ જઈએ.
સ્ત્રી દાક્ષિણ્યના સંસ્કારનું સન્માન કરી સર્વ પ્રથમ ડૉ. રેણુકાબેન ડૉ. અભય દોશી પોરવાલના પરિચયશીલ્પને આપણે અવલોકીએ. | ડૉ. અભય દોશી એટલે જૈન વિદ્વાનોમાં લાડકું વ્હાલું નામ. | પિતૃપક્ષે રેણુકાબેન જૈન ધર્મના સંસ્કરોથી વિભૂષિત વસલાડના ડૉ. અભય દોશીએ મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં ૧૬ વર્ષ સુધી હું સામાજિક કાર્યકર અને જૈન ઉદ્યોગપતિ શ્રેષ્ઠિ પિતા હીરાચંદભાઈ ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી વર્તમાનમાં મેં બઈ હૈ
અને સુશ્રાવિકા માતા સરોજબેનની પુત્રી. | યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યક્ષસ્થાને સહયોગી અધ્યાપક | પાંચ બહેનો અને એક ભાઈના બહોળા પરિવારમાં છે અને પીએચ.ડી. ઉપાધિ માટેના વિદ્યાર્થીઓના માર્ગદર્શક છે. 8 રેણુકાબેનનો જૈન ધર્મના સંસ્કારો અને અભ્યાસ સાથે ઉછેર. મૂળ રાજસ્થાનના તેંતાલીશ વર્ષીય આ યુવાન ડૉ. અભય દોશીને જે શાળા જીવન દરમિયાન વક્નત્વ વગેરે અનેક પ્રવૃત્તિઓમાં અગ્રેસર. જૈન ધર્મ અને ભાષાના સંસ્કારો કુટુંબમાંથી જ પ્રાપ્ત થયા છે. જે સંસ્કૃત, ગણિત અને કલા-સ્થાપત્યમાં પ્રારંભથી જ વિશેષ રૂચિ. ધર્મપરાયણ માતા જશોદાબહેન પાસેથી ધર્મ-ક્રિયા ભક્તિના | વલસાડમાં આચાર્ય સુરિશ્વર બુદ્ધિસાગરજી દ્વારા સ્થાપિત જૈન સંસ્કારો મળ્યા છે, તો પિતા ઈન્દ્રચંદ્ર દોશીએ ગુજરાતના પાઠશાળામાં જૈન ધર્મનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી શિક્ષણની મહેસાણાની સુપ્રસિદ્ધ ઉપાધ્યાય યશોવિજયજી પાઠશાળામાં સંસ્કૃત, અંતિમ ડીગ્રી ડૉક્ટરેટની પદવી આ આચાર્ય બુદ્ધિસાગરજીના જીવન પ્રાકૃત અને જૈન તત્ત્વજ્ઞાનનો ગહન અભ્યાસ કર્યો છે, અને અને સાહિત્ય ઉપર ડૉ. કલાબેન શાહના માર્ગદર્શન દ્વારા મહા
અધ્યાત્મયોગી પૂ. શ્રી ભદ્રંકર વિજયજીના સાનિધ્યમાં જૈન તત્ત્વજ્ઞાન નિબંધ લખી એ ઉપાધિ રેણુકાબેને પ્રાપ્ત કરી. આ મહાનિબંધ અને નમસ્કારનો સ્વાધ્યાય કર્યો છે. મોટા કાકા શ્રી પારસમલજી
ગ્રંથ આકારે પ્રકાશિત થયો છે. કેવા સરસ યોગાનુયોગ, જ્યારે હસ્તપ્રત લેખનમાં કુશળ હતા. પરિવારમાંથી બે પુત્રાએ પૂ. હું બીજ વવાયું ત્યારે એમને શી ખબર કે અહીં જ્ઞાનનું એક ઘટાટોપ ભુવનભાનુસૂરિ સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરી છે. ન વૃક્ષ ઉગશે. કાળે તો ત્યારે જ નક્કી કરી લીધું હશે.
જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસી તેમજ જ્યોતિષશાસ્ત્રના તજ્જ્ઞ આ ત૬ | જ્ઞાનયાત્રા આગળ વધી. બીએસ.સી. એલએલ.બી., જૈનોલોજી, યુવાન સપાદક ચાવાશા-સ્વરૂપ અને સાહિત્ય' ઉપર પીએચ.ડી. જૈન એસ્થેટિક, જેન હસ્તપ્રત વિદ્યા વગેરે જ્ઞાનના અનેક ક્ષેત્રોમાં
માટે શોધ-પ્રબંધ લખ્યો છે, ઉપરાંત ‘જ્ઞાન વિમલ સઝાય સંગ્રહ',
‘શેત્રુંજય ગિરિરાજ પૂજા', ‘અહંદ ભક્તિ સાગર' વગેરે ગ્રંથો ગુજરાત, મુંબઈ અને લાડનૂ વિશ્વ વિદ્યાલય દ્વારા ઘૂમી વળ્યા.
એમના નામે પ્રકાશિત થયા છે, અને ૨૦૦૦ કડીનો ઉપાધ્યાય | “જૈન જગત'નું તંત્રી પદ સંભાળ્યું, જૈન વિદ્યાલયોમાં ફેકલ્ટી
ઉદયરત્ન કૃત “યશોધર રાસ’ અને ‘જૈન રાસ વિમર્શ' સંપાદિત તરીકે વિદ્યા પ્રસારણ કર્યું. જૈન સાહિત્ય સમારોહ અને જ્ઞાન સત્રમાં
ગ્રંથ પ્રકાશિત થયા છે. 'S સક્રિય રહ્યા. જૈન કલા અને શિલ્પ-સ્થાપત્યમાં ખાસ રૂચિ કેળવી
મિતભાષી અને મિતભાષી અને ચિંતક વક્તા ડૉ. અભય દોશી E એ વિષયક શોધ નિબંધો લખ્યા અને દૃશ્ય-શ્રાવ્ય પ્રવચનો આપ્યા.
ગુજરાતી સાહિત્યના અધ્યયન સાથોસાથ ઘણાં વર્ષોથી સાધુ-સાધ્વી | જૈન સાહિત્ય અને કલા સ્થાપત્ય ઉપર અંગ્રેજી અને ગુજરાતીમાં
અને શ્રાવક-શ્રાવિકાઓને જૈન ધર્મનો અભ્યાસ પણ કરાવે છે. શોધ પ્રવચનો આપ્યા, અને એ વિષયો ઉપર એમના ગ્રંથો પ્રકાશિત
|
કરે.
‘જૈન સાહિત્યમાં કથન કલા' ઉપર સંશોધન કરવા માટે ડૉ. થયા. આ સર્જનાત્મક કાર્યોની યાદી મોટી છે.
અભય દોશીને યુનિવર્સિટી ગ્રાંટ કમિશન તરફથી ત્રણ વર્ષ માટે રતલામના સુપ્રસિદ્ધ એડવોટેક વી. સી. પોરવાલના ફાર્માસીસ્ટ સાડાબાર
સાડાબાર લાખનું અનુદાન પ્રાપ્ત થયું છે. સમગ્ર શ્રત આરાધકો સુપુત્ર ઉદ્યોગપતિ જિનેન્દ્રભાઈ રેણુકાબેનના જીવનસાથી છે અને ડૉ. અભય દોશીને અભિનંદન આપે. રેણુકાબેનની આ શુભ પ્રવૃત્તિના પ્રોત્સાહક છે. રેણુકાબેનની આ પત્ની સુમિત્રા અને સંતાનો કુપા અને ભવ્યના સંવાદી સહકાર હૈ જ્ઞાનયાત્રામાં પુત્રવધૂ રાખી, પુત્ર રાહુલ અને પૌત્ર અક્ષતનો પૂરો ડૉ. અભય દોશી જ્ઞાનયાત્રામાં પ્રવૃત્ત છે. સાથ છે, જે સમગ્ર શ્રુત જગત માટે પ્રેરક છે.
પતંત્રી રેણુકાબેલ પોરવાલ : ૧૦, દીક્ષિત ભવન, ૧૪૮, પી. કે. રોડ, મુલુંડ વેસ્ટ, ડૉ. અભય દોશી : A-૩૧, ગ્લેડહર્ટ, ફિરોઝશાહ મહેતા રોડ, સાન્તાકુઝ | ૬ મુંબઈ-૪૦૦૦૮૦. ફોનઃ ૨૫૬ ૧૬૨૩. મો. : ૦૯૮૨૧૮૭૭૩૨૭ (વે.),મુંબઈ-૪૦૦૦૫૪.ફો.૨૬ ૧૦૦૨૩૫.મો. ૯૮૯૨૬૭૮૨૭૮ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક ૬ જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતી અને શિલા સ્થાપત્ય વિશેષાંક
જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદતા અને શિલ્પ "
જૈન તીર્થ વંદની અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ જૈન તીર્થ વૈદના અને શિલ્પ