SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 'પૃષ્ટ ૮ • પ્રબુદ્ધ જીવન • જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, ઑક્ટોબર ૨૦૧૪ રોષક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલાં સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદની અને શિલ્પ બાબા એક મૂર્તિ પાસે સતત બેસી થતો રહ્યો. “જાવ, પઢો, નઈ જિમેદારી લો, ઔર યે સબ પૂરી કરો, | - રહે, ધૂપ-દીપ અખંડ. સવારે મિત્રો, સ્નેહીઓએ મને સંસાર કો તપ ભી તપ હૈ, સાથે સાથે યે ભી કરતે રહો, | ૨ સાત વાગે પહોંચી જાઉં. બાબા હંમેશાં પાર્શ્વનાથ ભગવાનની રે લેકિન સબ છોડને કે બાદ ભી કુછ મત છોડો. સિફ ધ્યાનમાં હોય. હું પાસે બેસી જાઉં. તોડો ઔર કહીં જોડો. જુડને કા આનંદ હી આનંદ હૈ.'| મૂર્તિ અને ફોટો ભેટ આપ્યા છે. બાબા આંખ ખોલે, મને શા માટે? મને ખબર ન હતી. હું પાસનમાં બેસી મૂર્તિ સામે જોવાની આજ્ઞા કરે. ધ્યાનની ક્રિયા વર્ષો પછી મારી મોટી બેને કહ્યું કે મારો જન્મ દિવસ માગસર હું શુ સમજાવે અને શીખવાડે. ક્યારેક એવી અનુભૂતિ થાય કે અહીં જ વદ દસમનો છે જે પાર્શ્વનાથ ભગવાનનો જન્મ કલ્યાણક દિવસ હું શું સ્થિર થાઉં, પણ બાબાનો એ હેતુ ન હતો. બાબાના શબ્દો હજી છે! એ પહેલાં મને મારી જન્મ તારીખ જ કહેવાઈ હતી. & યાદ આવે છે, કહે કે “જાવ, પઢો, નઈ જિમેદારી લો, ઔર યે અને રાજસ્થાનના મંદિરો અને મહુડી, શંખેશ્વરની યાત્રાની વાત હૈ 8 સબ પૂરી કરો, સંસાર કા તપ ભી તપ છે, સાથ સાથ યે ભી કરતે પછી ક્યારેક મહુડી જતો ત્યારે પ્રવેશદ્વાર પાસે આચાર્ય બુદ્ધિસાગર હૈ હું રહો, લેકિન સબ છોડને કે બાદ ભી કુછ મત છોડો. સિર્ફ તોડો સૂરીશ્વરજીએ લખેલી કવિતા વાંચતો, એ કવિતા સો વરસ પહેલાં 8 ૨ ઓર કહીં જોડો. જુડને કા આનંદ હી આનંદ હૈ.” ગિરનારના લખાઈ હતી અને એમાં ભવિષ્યના સો વર્ષમાં બનવાની ઘટનાનું રે તીર્થે જવાનો પ્રસંગ ન બન્યો હોત તો આ બાબાનો અનુભવ ન કથન હતું, જે વર્તમાનમાં સાચું પડી રહ્યું છે, એ અનુભવાય છે, રુ થયો હોત. ત્યારે તીર્થ સ્વરૂપ એ મુનિ ભગવંત પ્રત્યે આત્મા ઢળી પડતો. જી હા, se લગ્ન પછી, લગભગ ૧૯૭૩ની સાલમાં પત્ની સાથે મુંબઈ પાસેના અગાસી તીર્થમાં સામેની ધર્મશાળામાં રાત્રિ સમયે હું શ્રવણબેલગોલા જવાનું થયું. રાત્રે એ ભૂમિમાં પ્રવેશતાં જ કોઈ મંદિરનો ઘંટારવ પણ સાંભળ્યો છે!! 8 ગજબના આંદોલનોએ મને ઝકડી લીધો. સવારે અમે ઉદયગિરિ સમેત શિખર જવાની તીવ્ર ઇચ્છા જાગૃત થઈ છે. શા માટે ? હૈ ઉપર બાહુબલિના દર્શને પહાડ ઉપર ગયા. અભુત અનુભૂતિ. ક્યારે એ યાત્રા થશે? ખબર નથી. 8 ચરણો પાસે બેસી ગયો. ન જાણે શું થયું. મેં પત્નીને કહ્યું, ‘હવે ક્યા ચમત્કારો, ક્યા સંજોગો, ક્યા યોગાનુયોગો. ખબર નથી છે મારે અહીં જ રહેવું છે, હું તારી સાથે નહિ આવું.” ચારે બાજુ દૃષ્ટિ પડતી. પણ થાય છે. શું થાય છે? ક્યાંક, કશું તો છે જ, જ્યાં ? જ કરી. સામે બીજો પહાડ હતો. પૂજારીએ કહ્યું એ ચંદ્રગિરિ છે. મેં આપણી બુદ્ધિ પહોંચી નથી શકતી. ક કહ્યું, “મારે ત્યાં જવું છે.” ત્યાં ગયા. એ જ નિર્ણય. પૂ. ભદ્રબાહુ એ ક્યું છે, કોણ છે? કેમ છે? કળાતું નથી!! સ્વામીની શિલા અને ગુફા પાસે મારું સમગ્ર ચેતનાતંત્ર સ્થિર થઈ ભક્તિનો આરંભ અહીંથી થાય છે. હું ગયું. પૂજારી કહે, વર્ષો પહેલાં અહીં બાર વરસનો દુકાળ પડ્યો તીર્થ ભાવના પ્રગટ થાય છે. $ હતો અને હજારો મુનિઓએ અનશન સંલેખના વ્રત કર્યું હતું. Tધનવંત શાહ રે મારી વેદના વધી. લગભગ છ કલાક સુધી કોઈ વિચિત્ર અનુભવ drdtshah@hotmail.com પાથેય ધર્મ સર્વથા શુભંકર છે. અહિંસા, આત્મસંયમ અને તપ તેનાં • અંત:કરણ એ એક એવો ન્યાયાધીશ છે, જે તમે સારું કે નરસું ; તાત્ત્વિક ઘટકો છે. જેનું ચિત્ત નિરંતર ધર્મપાલનમાં હોય તેને દેવ જે કાંઈ વિચારો છો તેનો તરત જ ચુકાદો આપી દે છે, એ એક જ પણ પ્રણમે છે. અલગ વાત છે કે પછી તમે એ ચુકાદો માનો કે ન માનો. પ્રાર્થના એ ધર્મનું સત્ત્વ અને પ્રાણ છે. આથી પ્રાર્થના મનુષ્યના જીવનમાં પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે, કારણ કે એને જીવનનું ગર્ભસત્ત્વ હોવું જોઈએ. કારણ કે ધર્મ વગર કોઈ જીવી નકારાત્મક વલણનો સહેલો રસ્તો પસંદ છે. શકે નહિ. • જો આપણી પાસે સાંભળવાને કાન હોય તો ઈશ્વર આપણી • વિજ્ઞાન ‘જે છે” તેનું દર્શન કરાવે છે, ધર્મ ‘જે હોવું જોઈએ’ સાથે આપણી જ ભાષામાં વાત કરે છે.- તે ભાષા ગમે તે હોય. | તેનું દર્શન કરાવે છે. • કુદરતમાં એવી ભાષા છેજે ઈશ્વરના અસિતિત્વની વાત કરે છે, ધર્મની શરૂઆત કાલે કરશો તો ચાલશે, પણ અધર્મનો ત્યાગ તે ભાષા છે સુવ્યવસ્થાની, સૌદર્યની, પૂર્ણતાની અને સમજદારીની.. ૨ | તો આજે જ કરી દો. જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક છ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલા જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy