________________
જૈન તે છે
,
.
( પૃષ્ટ ૬૮ • પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક - ઑક્ટોબર ૨૦૧૪
8 પંદરમી સદીના અંતમાં શ્રી સોમસુંદરસૂરિએ રચેલા “અબ્દ- ૨. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર ë ગિરિકલ્પ'માં ઓરિયાના શાંતિનાથ ભગવાનનો ઉલ્લેખ પ્રાપ્ત થાય શ્રી આદીશ્વર ભગવાનનું આ મંદિર ચૌમુખજીથી થોડુંક નીચેના હૈ રે છે. પરંતુ વર્તમાનમાં તેમના સ્થાને શ્રી આદિશ્વર ભગવાન બિરાજમાન છે ભાગમાં આવેલું છે જ્યાં નાની ચોવીસ દેરીઓ . મૂળ નાયકના * છતાં આ મંદિર શ્રી મહાવીર સ્વામીના મંદિરના નામે ઓળખાય છે. મૂળ શિલાલેખ પરથી જણાય છે કે અહીં સં. ૧૭૨૧નો એક લેખ પ્રાપ્ત હૈં ઇ નાયકમાં થયેલા ફેરફારો જીર્ણોદ્વાર સમયના છે.
થાય છે તેમાં જણાવ્યું છે કે એ મૂર્તિ અમદાવાદ નિવાસી શેઠ શાંતિદાસે છે હું અચલગઢ
પધરાવી છે. મંદિરની બાંધણી ૨૫૦-૩૦૦ વર્ષ કરતાં વધારે જૂની હૈં અચલગઢ નામનું આ પ્રાચીન ગામ ઓરિયાથી દોઢ માઈલ અને લાગતી નથી. દેલવાડાથી સાડા ચાર માઈલ ઊંચી ટેકરી પર આવેલું છે. સં. 3. કુંથુનાથનું મંદિર & ૧૫૦૯માં રાણા કુંભાએ અહીં કિલ્લો બાંધેલો છે જે અચલગઢ આ મંદિર કારખાના પેઢી પાસે આવેલું છે જે કોણે બંધાવ્યું હશે હૈં શું કહેવાય છે. અહીં વિશાળ ધર્મશાળા છે અને ચાર મંદિરો છે. તે જાણી શકાતું નથી. પણ તે ઘર-દેરાસર જેવું લાગે છે. આ મંદિરમાં 8 ૧. ચૌમુખજીનું મંદિર
બિરાજમાન મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન ઉપર સં. ૧૫૨૭ નો છું ચૌમુખજીનું આ મંદિર પહાડના ઊંચા શિખર પર આવેલું છે. શિલાલેખ છે. આ મંદિરમાં અસંખ્ય ધાતુ પ્રતિમાઓ છે. જેમાંની ૨ અને તેમાં બે માળની ભવ્ય બાંધણી છે. જેમાં મૂળ ગભારો, ગૂઢ કેટલીક પ્રાચીન છે. આ મંદિરમાં એક મૂર્તિ એવી છે કે જેના ઉપર 8 ૩ મંડપ, સભા મંડપ, ભમતી અને શિખર યુક્ત ચારે દિશાના ચાર કપડાં, મુહપત્તિ વગેરેની નિશાનીઓ છે તેના પરથી અનુમાન કરી છે દ્વારવાળું છે જેમાં ચાર મનોહર મોટી મૂર્તિઓ બિરાજમાન છે. પ્રાપ્ય શકાય કે તે પુંડરિક સ્વામીની હશે. માહિતીના આધારે જણાય છે કે
શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ૬ (૧) ઉત્તર દિશાના દ્વારના મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની આ મંદિરને લોકો ‘કુમારપાલના મંદિર' તરીકે ઓળખે છે. ચૌદમા છે & મૂર્તિ સહસાએ ભરાવી અને સં. ૧૫૬૬માં જયકલ્યાણસૂરિએ તેની સૈકામાં શ્રી જિનપ્રભસૂરિએ પોતાના વિવિધ તીર્થકલ્પ'માંના અર્બુદકલ્પમાં હૈ પ્રતિષ્ઠા કરી.
અને શ્રી સોમસુંદરસૂરિએ રચેલા “અબ્દગિરિકલ્પ'માં આબુ ઉપર ઠે ૩ (૨-૩) મેવાડના કુંભલગઢના તપાગચ્છીય સંઘે કુંભલમેરના શ્રી કુમારપાલ નરેશે શ્રી મહાવીર સ્વામીનું મંદિર બંધાવ્યું એમ જણાવ્યું કે ૨ ચૌમુખ મંદિરમાં બિરાજમાન કરવા માટે મૂર્તિઓ બનાવી હતી. છે. આ મંદિરમાં કેટલીક ચૌલુક્યકાલીન સ્થાપત્ય પદ્ધતિ જણાય ઍ જેમાંની એક પૂર્વ દિશાના દ્વારમાં મૂળનાયક ભગવાનની મૂર્તિ હતી છે. તેથી માની શકાય કે આ મંદિર કુમારપાળે બંધાવ્યું હશે. આ પણ અનેબીજી દક્ષિણ દિશાના દ્વારમાં મૂળનાયક ભગવાનની મૂર્તિ હતી. મંદિર અચલગઢની તળેટીમાં ઊંચા ટેકરા પર વિશાળ વંડામાં હું આ મૂર્તિની પ્રતિષ્ઠા ડુંગરપુર નગરના રાજા સોમદાસના પ્રધાન એકાંતમાં આવ્યું છે. મૂળનાયક શાંતિનાથ છે. આ મંદિર મૂળ ગભારો, હું
ઓસવાલ સાલ્હાએ કરી હતી જે તપાગચ્છીય શ્રી લક્ષ્મણસૂરિએ વિ. ગૂઢમંડપ, નવચોકી, શિખર, ભમતીનો કોટ, શૃંગાર ચોકી અને 8 સં. ૧૫૧૮માં પ્રતિષ્ઠિત કરી હતી અને પશ્ચિમ દિશાના દ્વારના ખુલ્લા ચોકવાળું બનેલું છે. જો કે જીર્ણોદ્ધાર થયેલો છે. છતાં અર્વાચીન 8 હૈં મૂળનાયક આદિશ્વર ભગવાનની મૂર્તિ ડુંગરપુરના શ્રાવકોએ ભરાવી બાંધણીમાં ક્યાંક ક્યાંક પ્રાચીનત્વ દેખાય છે. મૂળ નાયકની પાસે
હતી. આ મૂર્તિઓની વિશેષતા એ છે કે બે મૂર્તિઓને બાદ કરતાં ગર્ભ ગૃહમાં સુંદર નકશીકામ કરેલા બે સ્તંભો ઉપર કળામય તોરણો -હૈ જુદા જુદા સમયે જુદા જુદા સ્થાનમાં બનેલી હોવા છતાં તે લગભગ દર્શનીય છે. બન્ને સ્તંભોમાં ભગવાનની દસ મૂર્તિઓ વિદ્યમાન છે. મેં સરખા પ્રમાણની અને સરખી આકૃતિની છે.
આ મંદિરની ભીતરમાં ગજથર, સિંહથર, અશ્વથર વગેરે પ્રાચીન ૬ આ મંદિરના બંધાવનાર વિશે ‘ગુણરત્નાકર કાવ્ય' અને શ્રી રચના જણાય છે. જીર્ણોદ્વાર સમયે શ્રી મહાવીર સ્વામીના બદલે શ્રી શુ શીલવિજયજી કૃત તીર્થમાળા તથા જૈન ગુર્જર કવિઓ ભાગ-૨માં શાંતિનાથ ભગવાનને મૂળનાયક તરીકે પધરાવ્યા હશે. & જે હકીકતો મળે છે તે મુજબ માળવાના માંડવગઢનો સંઘવી સહસા આમ સમગ્ર રીતે જોતાં ગુજરાતના સીમાડામાં અને રાજસ્થાનની ઉં રે ગ્યાસુદ્દીન બાદશાહનો અગ્રણી મંત્રી હતો. તે શૂરવીર અને દાનવીર સરહદમાં બાર માઈલ લાંબો અને ૪૦૦૦ ફૂટ ઊંચો પહાડ પ્રાચીન રે હતો. તેનામાં ધાર્મિક સંસ્કારો હતા. સહસાએ શ્રી સુમતિસુંદર સૂરિના કાળથી પવિત્ર તીર્થસ્થળ તરીકે પ્રખ્યાત છે. જેનો ઉલ્લેખ જૈન આગમ ૯ ઉપદેશથી અચલગઢમાં ચૌમુખજીનું ભવ્ય મંદિર લાખો રૂપિયાના ગ્રંથોમાં પણ મળે છે. વર્તમાન કાળમાં પણ ભારતના તથા અન્ય
ખર્ચે પ્રતિષ્ઠા કરી બંધાવ્યું હતું. આ મંદિરમાં મૂળ નાયકની ૧૨૦ પરદેશીઓને માટે આબુ તીર્થ આકર્ષણનું કેન્દ્ર ગણાય છે.* * * 3 મણ ધાતુની પ્રતિમા સં. ૧૫૬૬માં પ્રતિષ્ઠિત કરાવી હતી. બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), |
મુંબઈ-૪૦૦૦૬૩. મોબાઈલ : ૯૨૨૩૧૯૦૭૫૩. જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક
જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલાં સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદતા અને શિલ્પ ૨
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ or"