SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તે ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૬૭ મેષાંક ૐ દેરીઓનો જીર્ણોદ્વાર સિદ્ધરાજ જયસિંહના મંત્રી આણંદ અને તેમના પણ મૂળ ગભારો તથા ગૂઢમંડપનો સર્વનાશ કર્યો હતો. ચંડસિંહના હૈ છું પુત્ર પૃથ્વીપાલે કરાવ્યો હતો. ત્યાં પૂર્વજોનું કીર્તિસ્મારક અને પુત્ર પેથડે સં. ૧૩૭૮ માં જીર્ણોદ્ધાર કરાવી નવેસરથી પ્રતિષ્ઠા હૈ હસ્તિશાળા, વિમલમંત્રીની આશ્વરૂઢ પ્રતિમા વગેરે શોભાયમાન કરાવી હતી. જે છે. અનન્ય અને અપ્રતિમ એવી સુંદર મૂર્તિઓના કલાત્મક ભાગો પિત્તલહર મંદિર જેવાં કે મૂળ ગભારો, ગૂઢ મંડપ, હસ્તિશાળાની મૂર્તિઓને આ મંદિર પિત્તલહર મંદિર તરીકે શા માટે ઓળખાય છે તે અલ્લાઉદ્દીન ખિલજીએ સં. ૧૩૬૮માં ભગ્ન કરી નાખી હતી જેનો બીના રસપ્રદ છે. આ મંદિર ભીમાશાહે કરાવ્યું હતું તેની પ્રતીતિ ઉદ્ધાર વીજડ, લાલિંગ વગેરે નવ ભાઈઓએ કરાવ્યો હતો. મંદિરના શિલાલેખો અને ગુરુ ગુણરત્નાકર કાવ્ય વગેરેથી થાય જૈ લુણવસહી છે. “ભીમાશાહના મંદિર' તરીકે ઓળખાતા આ મંદિરમાં પછીથી - જેમની કીર્તિ એક દાનવીર, નરવીર એટલે વિદ્વતવીર તરીકે અમદાવાદના મંત્રી સુંદર અને મંત્રી ગદાએ મૂળનાયકની પિત્તળ હું $ પ્રખ્યાત હતી તેવા ગુજરાતના મહાઅમાત્ય વસ્તુપાલ અને તેજપાલે આદિ ધાતુઓથી બનાવેલી મૂર્તિ સ્થાપન કરી ત્યારથી તે “પિત્તલહર ૬ 5 આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેજપાલે કરોડો રૂપિયા ખર્ચીને મંદિર' તરીકે ઓળખાય છે. આ મંદિર મૂળ ગભારો, ગૂઢ મંડપ, કે $ લૂણિગવસહી-લુણાવસહી નામે શ્રી નેમિનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું. સભા મંડપ, નવ ચોકીઓ, શૃંગાર ચોકીઓ, ભમતી અને શિખર હું - જેમાં કસોટીના પાષાણનીનેમનાથ ભગવાનની મૂળ નાયકની ભવ્ય વગેરેથી સુશોભિત છે. આ મંદિરમાં મૂળનાયક ઋષભદેવ ભગવાન 8 મૂર્તિ છે. આ મંદિર બહારથી સાદું દેખાય છે પણ અંદરથી તેની બિરાજમાન છે. હું કોતરણી અભુત છે. આ મંદિર ઉજ્જવળ અને આરસપાષાણનું ખરતરવસહી શું છે. આ મંદિર વિષે ઋષભદાસે કહ્યું છે કે આવા ઉત્તમ મંદિરો “ચૌમુખજીના મંદિર'ના નામે ઓળખાતા આ મંદિરને ખરતરવસહી' 9 છે જેણે જોયા નથી તેનું જીવતર નકામું છે.” આ મંદિરની પ્રતિષ્ઠા શ્રી કહે છે. આ મંદિર સાદું અને ત્રણ માળનું છે જેનું શિખર બધાં જ & વિજયસેનસૂરિએ સં. ૧૨૮૭માં ચૈત્ર વદ ૩ના દિવસે કરી હતી. મંદિરોથી ઊંચું છે. નીચેના માળમાં વિશાળ ચાર રંગમંડપો છે. હૈ $ શોભનદેવ નામના સ્થપતિએ આ મંદિર બાંધેલું છે. ગભારાની કોતરણી અતિસુંદર છે. આ મંદિરની વિશેષતા એ છે કે ત્રણે હૈં હું આ મંદિરની કળા વિમલસહી કરતાં થોડી જુદી છતાં વૈવિધ્યપૂર્ણ માળમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનીચોમુખ પ્રતિમાઓ છે. નીચેના હું હૈં છે. આ મંદિરના મૂળ ગભારામાં, સભામંડપમાં અને દેવકુલિકમાં માળની મૂળનાયકની પ્રતિમાઓ ભવ્ય અને મોટી છે. આ મંદિરના હૈ જે શિલ્પકળાનું આછેરું દર્શન થાય છે. તીર્થકરોના જીવનની ઘટનાઓ સમય વિશે મુનિરાજ શ્રી જયંતવિજયજી જણાવે છે કે “અહીંના - છેઅહીં શિલ્પમાં કોતરી છે. દીવાલો, દરવાજા, સ્તંભો, મંડપો, છતના દિગમ્બર જૈન મંદિરના વિ. સં. ૧૪૯૪ના લેખમાં તથા સં. 2 હું હાથી તથા અન્ય પશુ-પક્ષીઓ, સમુદ્રયાત્રા, ગૃહજીવન તથા સાધુઓ ૧૪૯૭ના લેખમાં ભીમાશાહના મંદિરનું નામ છે. પણ આ મંદિરનું હૈ હુ અને શ્રાવકોના જીવનના પ્રસંગો આલેખ્યા છે. અહીં કમાન જેવા નામ નથી. તેમજ પિત્તલહર મંદિરની બહારના એક સુરતીના વિ. જુ 8 ત્રિકોણાકાર તોરણો છે. આમાં હાથીઓ ઉપર વસ્તુપાલ, તેજપાલ સં. ૧૪૮૯ના લેખમાં એ સમયે દેલવાડામાં ફક્ત ત્રણ મંદિરો 8 & અને તેમની પત્નીઓની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. આ મંદિરનું હોવાનું લખ્યું છે. તેથી એમ કહી શકાય કે આ મંદિર તે સમયે હૈ શિખર કોરણીયુક્ત અને ઉપશિખરોથી શોભાયમાન છે. આખુંય વિદ્યમાન ન હતું. આ મંદિર વિ. સં. ૧૪૯૭ પછી બન્યું હશે અને તે મંદિર શિલ્પકળાથી ભરપૂર છે. સંઘવી મંડલિક સં. ૧૫૧૫માં બંધાવ્યું હશે એવું અનુમાન થઈ શકે. ૩ 8 આ મંદિરની અનોખી વિશેષતા દેરાણી-જેઠાણીના ગોખલાથી ઓરિયા * ઓળખાતા ઉત્કૃષ્ટ કોતરણીવાળા બે ગોખલા છે. આ બે ગોખલામાં આ મંદિર વિષયક પ્રાપ્ત માહિતીના આધારે કહી શકાય કે આ ણ મંત્રી તેજપાલે પોતાના સમસ્ત કુટુંબના કલ્યાણ માટે રૂા. ૧૮ મંદિર ચૌદમી શતાબ્દીના અંતે અને પંદરમી સદીના પ્રારંભના રુ હું લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું કહેવાય છે. થોડીક દેરીઓ કરાવી સમયમાં બંધાવેલું હોવું જોઈએ. “ઓરિયા' નામનું પ્રાચીન ગામ- 8 છે. જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭ થી ૧૨૯૩ સુધીમાં થઈ હતી. જે દેલવાડાથી લગભગ સાડાત્રણ માઈલ દૂર આવેલું છે. ત્યાં ભગવાન આ મંદિરની પ્રશસ્તિના શિલાલેખ પરથી પ્રતીત થાય છે કે મંત્રી મહાવીર સ્વામીનું મંદિર આવેલું છે જે આજે પણ વિદ્યમાન છે. તેજપાલે આ મંદિરની વ્યવસ્થા માટે વ્યવસ્થાપક મંડળની અને પ્રાચીન ગ્રંથોમાં ઓરિયાના વિવિધ નામો જેવા કે ઓરિયાસકપૂર, ૬ રે મંદિરના વર્ષગાંઠના અઠ્ઠાઈ મહોત્સવ પ્રસંગે તેમ જ શ્રી નેમિનાથના ઓરીસાગ્રામ, ઓરાસાગ્રામ વગેરે પ્રાપ્ત થાય છે. અહીં કોઈ જૈનની હું 3 પાંચેય કલ્યાણકોના દિવસોમાં પૂજા મહોત્સવ માટે કાયમી વ્યવસ્થા વસ્તી નથી છતાં લગભગ ૧૫મા સૈકામાં જૈનોની આબાદી હશે ! ૬ કરાવી હતી. અલ્લાઉદ્દીન ખિલજીએ સં. ૧૩૬૮માં આ મંદિરનો તેથી જ ઓરિયાના સંઘે આ મંદિર બંધાવ્યું હશે. આ મંદિર વિશે ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક % જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક ૬ જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ૬ % જૈન તીર્થ વંદના અને શિલા 2 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદતી અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્ય વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક છ જૈન તીર્ય વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક છ જૈવ તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ % જૈન તીર્થ વેદના અને શિલા
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy