SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૩૩ મેષાંક 8 અંત ભાગમાં ખરતરગચ્છીય તૃતીય જિનચંદ્રસૂરિ પણ સંઘ સહિત હવે મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ વિવરણ જોઈએ તો, આ વિશાળ ૬ હું વંદન દેવા અહીં આવ્યા હતા. આમ તારંગા ૧૩મા શતકમાં તીર્થસ્થળ જિનાલયનું ગર્ભગૃહ અંદરની બાજુએ સાદું છે, પરંતુ પ્રદક્ષિણા- હું { તરીકે ખ્યાતિ પામી ચૂક્યું હતું. પથમાં પડતી એની બહારની દીવાલો નિર્ગમથી વિભૂષિત છે. ભદ્રના 8 - અજયપાળ દ્વારા કુમારપાળે તેમ જ એમના અગાઉના મંત્રીઓએ બંને છેડા અર્ધ અષ્ટાન્નઘાટના છે, જે ઊભડક રચના અર્ધઅષ્ટાસર્જે * બનાવેલા જિનાલયોના ઉત્થાપન કરાવેલાં. તેમાંથી તારંગાના મહાન સ્તંભ જેવા દેખાય છે. ગભારાની આજુબાજુના પ્રદક્ષિણાપથની - જિનાલયને કેવી રીતે યુક્તિપૂર્વક પાટણના શ્રેષ્ઠી આભડ વસાહે બાહ્ય દીવાલો દરેક બાજુએ મધ્યમાં ભદ્ર પ્રતિરથના નિર્ગમાંથી રે આબાદ બચાવી લીધું તે અંગેની રસપ્રદ હકીકત પ્રબંધચિંતામણિ સુશોભિત છે. ભદ્રમાં મુખભદ્ર તથા ભદ્ર અને પ્રતિરથ વચ્ચે નંદી (ઈ. સ. ૧૩૦૫) અને પછીના કેટલાક પ્રબંધોમાં નોંધાયેલી છે. નામે નિર્ગમ છે. ૨ ૧૪મી સદીના પ્રારંભમાં થયેલા મુસ્લિમ આક્રમણ વખતે અને પ્રદક્ષિણાપથના ભદ્રનિર્ગમની દરેક બાજુએ એક એક ઝરૂખાની કે હું અણહિલપત્તન પરના મુસ્લિમ આક્રમણ અને શાસન દરમિયાન રચના કરેલી છે. આ ઝરુખો અંદરની બાજુએ સ્તંભો અને બહારની ગુજરાતના મોટા ભાગના બ્રાહ્મણીય અને જૈન મંદિરો ખંડિત થયા બાજુએ વેદિકા પર આવેલા બબ્બે યુગલ વામન સ્તંભોથી ટેકવેલ અને કેટલાંય મંદિરોનો ધરમૂળથી ધ્વંસ કરવામાં આવ્યો. જે છે. વેદિકાના મથાળે કક્ષાસનોની રચના છે. ગર્ભગૃહની ઉપરની કે ૨ સપાટામાંથી તારંગાનું આ જિનાલય પણ બચવા પામ્યું નહોતું. બાજુની વેદિકાની નીચે મકરમુખ અને ઊર્મિવેલનું અલંકરણ છે. ૬ જ આ સંબંધની નોંધ ૧૫માં સૈકાના પ્રથમ ચરણમાં તપાગચ્છીય પાણીના નિકાલ માટે પરનાળની રચના કરી છે. ૭ મુનિ સુંદરસૂરિના જિનસ્તોત્ર રત્નકોશ અંતર્ગત “શ્રી તારુણ- ગર્ભગૃહની આગળ આઠ સ્તંભો પર ટેકવેલ અંતરાલની રચના ? હું દુર્ગાલંકાર શ્રી અજિત સ્વામી સ્તોત્ર'માં આપવામાં આવી છે. ૧૫મા છે. અંતરાલની સામેનો ગૂઢમંડપ કુલ ૨૨ સ્તંભો પર ટેકવેલો છે. હું $ શતકની શરૂઆતમાં અમદાવાદના સુલતાન અહમદશાહના ઝવેરી આ સ્તંભો પૈકીના ઉચ્છાલક સહિતના આઠ ખંભ મધ્યમાં છે 8 ગુણરાજે સોમસુંદરસૂરિ સાથે તીર્થયાત્રાઓ કરેલી, એમાં તારંગાનો અષ્ટાકોણાકારે ગોઠવેલા છે. એના ઉપર વેદિકા, વામન, સ્તંભો 8 હૈ પણ સમાવેશ થતો હતો. ૧૭મા શતકમાં આ જિનાલયનો જીર્ણોદ્ધાર વગેરેની યોજના કરીને ગૂઢમંડપની બીજા મજલે આવેલ કોટક 8 (ઈ. સ. ૧૬૨૬ થી ૧૬૩૨) કરવામાં આવ્યો હતો. આ જૂના આકાર પામ્યો છે. બાકીના ૧૪ સ્તંભો પૈકીના બે સ્તંભ અંતરાલ હૈ હું બાંધકામને ટેરા કણોથી મજબૂત કરવાનો યશ જામનગર-કચ્છના અને ગૂઢમંડપની સંભાવલિની વચ્ચે ઉત્તર-દક્ષિણ સ્થાન પામ્યા છે ; 8 શ્રેષ્ઠી બંધુઓ વર્ધમાનશાહ અને પદમસી શાહને અચલગચ્છીય અને બાકીના ૧૨ સ્તંભ પાર્થમાર્ગની છતોને ટેકવી રહ્યાં છે. હૈ કલ્યાણસાગરસૂરિ રચિત રાસમાં આપવામાં આવ્યો છે. પરંતુ ગૂઢમંડપના તલમાનમાં પૂર્વ, ઉત્તર અને દક્ષિણ તરફ ભદ્રને એવી8 તપાગચ્છીય પટ્ટાવલીની નોંધ મુજબ હીરવિજયસૂરિના શિષ્ય રીતે નિર્ગમ આપ્યો છે કે એ સંલગ્ન દરેક બાજુએ એક એક વિજયસેનસૂરિના ઉપદેશથી ઉદ્ધાર થયેલો. શૃંગારચોકીની રચના થાય. ઉત્તર અને દક્ષિણ તરફની શૃંગારચોકી આમ, ઉપરોક્ત સાહિત્ય સાધનોમાંથી તારંગાતીર્થ અને બે-બે છૂટા સ્તંભો પર આધારિત છે. પૂર્વ તરફની મહાશૃંગારચોકી જુ અજિતનાથ મહાપ્રાસાદ અંગેની વિપુલ માહિતી દ્વારા આ ગિરિતીર્થનું ત્રિમંડપ પ્રકારની છે. એમાં કુલ ૧૦ છૂટા સ્તંભોની યોજના છે. જે માહાસ્ય અને પ્રાચીનતા જાણી શકાય છે. મધ્યના ઉત્તુંગ પ્રવેશ દ્વારની બંને બાજુએ એક એક મોટા ખત્તકો $ (૬ હાલના અજિતનાથના આ મહાપ્રાસાદનો અનેકવાર જીર્ણોદ્વાર (ગવાક્ષો) કરેલા છે. એમાંના એકમાં આસનસ્થ દેવી અને બીજામાં ૬ રુ થયો છે. ઈ. સ. ૧૯મા શતકમાં બંધાયેલા નાનાં નાનાં મંદિરોમાં આશ્વારોહી કોઈક દાનેશ્વરીનું શિલ્પ છે. શૃંગારચોકીની આગળ શું ૨ અષ્ટાપદ, નંદીશ્વર, સહસ્રાકૂટ, આદિની સ્થાપના કરેલી છે. સોપાન શ્રેષ્ઠીની રચના કરેલી છે. ૪ અજિતનાથનું આ જિનાલય પૂર્વાભિમુખ છે. હાલના મંદિરમાં ગૂઢમંડપના સ્તંભોની ત્રિદલ કુંભી પ્રમાણમાં સાદી છે. નીચલા ક * ગર્ભગૃહ એને ફરતો પ્રદક્ષિણાપથ, એની સંમુખ બાવીસ તંભયુક્ત છેડે સ્તંભો અષ્ટાસ, મધ્ય ભાગે ષોડશાસ, પરંતુ અર્ધ ઉપરના રે ગૂઢમંડપ અને એ ગૂઢમંડપમાંથી ત્રણ બાજુએ કાઢેલી શૃંગારચોકીઓ ભાગે વૃત્તાકાર છે. આ ભાગમાં એકબીજાને છેદતાં અર્ધવર્તુળો, પ્રાસાદના રચના વિધાનને વધુ સુંદર બનાવે છે. ઊર્ધ્વદર્શનમાં હીરાપટ્ટી અને ગ્રામપટ્ટી છે. સ્તંભોની ઉપર બેવડી શિરાવતી અને ૨ મંદિરના મહાપીઠને ગજથર, અશ્વથર, નરથર વડે વિભૂષિત કરવામાં ઉચ્છલકની યોજના છે. શું આવેલ છે. ગર્ભગૃહ પર રેખાન્વિત શિખર અને ગૂઢમંડપ પર ભારે ગર્ભગૃહના પંચનાસિક તલમાન પર જાલકભાતથી વિભૂષિત ૬ ત૬ કદની સંવર્ણા છે. શૃંગારચોકી પર સમતલ છાવણ છે. ભદ્રપીઠ રેખાન્વિત શિખર છે અને ચારે બાજુએ ઉર:શંગો, પ્રચંગો, શૃંગો નક રે લગભગ ૪૭ ફીટ પહોળી અને મુળ પ્રાસાદની ઊંચાઈ ૧૨૫ થી ને તિલકાદિ અંગોથી આચ્છાદિત છે. શિખરના અગ્રભાગે અંતરાલ ૨ ૬િ ૧૩૦ ફીટ જેટલી છે. ગર્ભગૃહમાં વિશાલ પીઠિકા પર મૂળનાયક પર શુકનારાની રચના છે. તથા બાકીની ત્રણે બાજુએ ભદ્રાદિ નિર્ગમાં ૬ અજિતનાથની ૨૦૬ મીટર ઊંચી પ્રતિમા બિરાજમાન છે. ને દેવદેવીઓ તથા અપ્સરાનાં શિલ્પોથી વિભૂષિત રથિકાઓની રચના ૬ જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતી અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ 5 જૈન તીર્થ વંદતા અને શિલ્પ " જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક ૬ જૈન તીર્થ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વૈદના અને શિલા જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy