SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 'પૃષ્ટ ૩૨ • પ્રબુદ્ધ જીવન • જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, ઑક્ટોબર ૨૦૧૪ જૈન મિટિતીર્થ તારંગા અને અજિતનાથ જિનાલય 'uપ્રો. ડૉ. રામજીભાઈ સાવલિયા [ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રો. ડૉ. રામજીભાઈ સાવલિયા, ભારતીય સંસ્કૃતિમાં પીએચ.ડી. થયા છે. તેમના માર્ગદર્શનમાં ૧૪ વિદ્યાર્થીઓએ એમ.ફીલ અને ૭ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરેલ છે. વિવિધ સંસ્થાઓ તરફથી તેમને ઘણાં ચંદ્રકો પ્રાપ્ત થયેલા છે. ઉપરાંત તેમના ૧૫૦ જેટલા લેખો, ૧૪ ગ્રંથો પ્રકાશિત થયા છે. ઘણા ગ્રંથોનું સંપાદન પણ કર્યું છે. વર્તમાનમાં ભો. જે. વિદ્યાભવન સાથે કાર્યરત છે. તારંગા તીર્થ મહેસાણાથી ૭૨ કિ.મી., ખેરાલુથી ૨૪ કિ.મી. અને તારંગા હિલથી ૫ કિ.મી. દૂર છે. અજીતનાથજી મૂળનાયક છે. તથા શ્રી કુમારપાળે વિ. સં. ૧૨ મી સદીમાં નિર્માણ કરાવ્યું હતું.]. પ્રાચીન ભારતમાં ગિરનગરો સ્થાપવાની પરંપરા જોઈ શકાય તારણદુર્ગ, તારણગઢ જેવા નામોનો નિર્દેશ થયેલો છે. = છે. ઊંચા પર્વતો ઉપર કિલ્લેબંધી અનેક નગરો આજે પણ વિદ્યમાન તારાપુરુ વસ્યા પહેલાં અહીં કોઈ સ્થાન હોવાના પુરાવા મળતા કે ૬ છે. આ જ પરંપરાએ જૈનધર્મમાં પણ પર્વતીય સ્થળો પર તીર્થધામો નથી. જૈન લેખક જટાસિંહ નંદીના ‘વરાંગ ચરિત' (પ્રાય: ૭મી સદી) ૬ જ નિર્માણ કરવાની એક પરંપરા નજરે પડે છે. આ પ્રકારના ગિરિતીર્થો નામના જૈન પૌરાણિક ગ્રંથમાં આનર્તપુર અને સરસ્વતી વચ્ચે છ પૂર્વ ભારતમાં સમેતશિખર, મધ્યપ્રદેશમાં સોનાગિરિ, કર્ણાટકમાં મણિમાન પર્વત અને રાજા વરાંગે બંધાવેલા જિનાલયનો ઉલ્લેખ પણ હું શ્રવણબેલગોલા, કોમ્પણ અને હુમ્બચ તથા પશ્ચિમ ભારતમાં છે. આ મણિમાન પર્વત એ જ તારંગાનો પર્વત હોવાનું સૂચન થયું હું છે સૌરાષ્ટ્રમાં ઉજ્જયન્ત ગિરિ (ગિરનાર) તેમજ શત્રુંજયગિરિ અને છે. જો કે અહીંથી મળતા જૈન પ્રાચીન પુરાવાઓમાંના કોઈ જ ૧૧મી ; 8 રાજસ્થાનમાં અર્બુદાગિરિ કે આબુપર્વત તથા જાબાલિપુર સદી પહેલાંના નથી. અહીં દિગંબર સંપ્રદાયના અધિકાર હેઠળના 8 હૈ (જાલોર)ના કાંચનગિરિ સુપ્રસિદ્ધ છે. આવું જ એક ગિરિતીર્થોની મંદિરની પાછળની પહાડીમાં એક કુદરતી ગુફા આવેલી છે જેમાં હૈ 'ૐ શ્રેણીનું ગિરિતીર્થ ગુજરાતમાં અરવલ્લીની ટેકરીઓમાં આવેલું અચેલ સંપ્રદાયના જૈન મુનિઓ ધ્યાન કરતાં હોવાની પરંપરા છે. 8 હુ તારંગા તીર્થ છે. આ તારંગાના જિન અજિતનાથના તીર્થનું મહત્ત્વ આચાર્ય સોમપ્રભના ગ્રંથ “જિનધર્મ પ્રતિબોધ અનુસાર તારંગાનું છું & ઘણું જ છે. અજિતનાથનું જિનાલય સોલંકી સમ્રાટ ગુર્જરેશ્વર કુમારપાળ (ઈ. આ ગિરિતીર્થ તારંગા જવા માટે મહેસાણાથી તારંગા રેલવે સ. ૧૧૪૩-૭૪)ના આદેશથી દંડનાયક અભયપદ દ્વારા નિર્માણ જે લાઈન છે. તેમજ મહેસાણાથી સડક માર્ગ પણ છે. આ પ્રાચીન તીર્થ પામેલું. આ મહાપ્રાસાદનો નિર્માણકાળ વીરસંવત મુજબ સં. ૧૨૨૧ ટીંબા ગામ પાસે ખંડેર કિલ્લાની પાછળની ટેકરીઓની વચ્ચે આવેલું (ઈ. સ. ૧૧૬૫) હોવાનું જણાવ્યું છે. “પ્રભાવકચરિત' (ઈ. સ. ૨ છે. અહીં શ્વેતાંબર સંપ્રદાયનો અજિતનાથનો મધ્યકાલીન મંદિરસમૂહ ૧૨૭૮)માં આ પ્રાસાદ કુમારપાળના ગુરુ આચાર્ય હેમચંદ્રના # આવેલો છે અને પાછળના ભાગે પશ્ચિમ તરફ ઊંચાણમાં દિગંબર ઉપદેશાત્મક સૂચનથી અને રાજાના આદેશથી બંધાયાની નોંધ છે. $ [ સંપ્રદાયના જિનાલયોનો સમૂહ નજરે પડે છે. કુમારપાળે શાકંભરિ-વિજય (ઈ. સ. ૧૧૫૦ પહેલાં કરેલાં) વખતે ‘તારંગા” નામની વ્યુત્પત્તિ અને તેના ઇતિહાસ વિશે શ્રી મધુસૂદન જિન અજિતનાથનું જિનાલય બાંધવાનો જે નિશ્ચય કરેલો તેનું સ્મરણ ૬ ૬ ઢાંકીએ સાહિત્યમાંથી કેટલાક ઉલ્લેખો તારવ્યા છે. હાલ તારંગા થતાં એણે આ જિનપ્રાસાદ બંધાવેલો. આ વિશાળ જિનાલયના ૬ = સ્થિત જિન પ્રાસાદો કરતાં પ્રાચીન બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયની પ્રાંગણમાં એક દેરીમાં જળવાયેલ સ્તંભ પર કુમારપાળના શાસનના ૪ હું નાની ગુફાઓ ત્યાં આવેલી છે. જેમાંની એક ગુફામાં બૌદ્ધદેવી અંતિમ વર્ષનો લેખ કોતરેલ છે. આ મહાપ્રાસાદમાં મંત્રીશ્વર વસ્તુપાલ હ * તારા ભગવતીની ઉપાસ્ય મૂર્તિ પ્રતિષ્ઠિત કરેલી છે. (ઈ. સ. ૧૨૨૯) આદિનાથ અને નેમિનાથની ભરાવેલી પ્રતિમાઓના ક આ ગુફા આઠમા-નવમા શતકના પ્રારંભની ગણી શકાય. બે લેખ મળી આવ્યા છે, જેની પ્રતિષ્ઠા વસ્તુપાલના કુલગુરુ કું હું બૃહગચ્છીય આચાર્ય સોમપ્રભ રચિત “જિનધર્મ પ્રતિબોધ' (સં. નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિએ કર્યાનો નિર્દેશ છે. ત્યારબાદ અહીં ? ૧૨૪૧, ઈ. સ. ૧૧૮૫)માં વેણી વત્સરાજ નામના રાજાએ અહીં રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિની પરંપરાના ભુવનચંદ્રસૂરિએ તારાદેવીની સ્થાપના કરેલી અને ત્યાં આગળ ‘તારાફર” એટલે કે અશ્વિનાથનાં બે બિંબોની પ્રતિષ્ઠા કરાવેલી હોવાનું માલુમ પડે છે. - તારાપુર નામનું ગામ વસાવેલું એવો ઉલ્લેખ મળે છે. આ સ્થળનું રત્નમંડનગણિ રચિત ઉપદેશ તરંગિણી તથા સુકૃતસાગર (૧૫મા નg વ્યવહારમાં નામ તારાગ્રામ અને તેના પરથી અપભ્રંશ તારાગામ સૈકાનો મધ્યભાગ) ગ્રંથોમાં જણાવ્યા અનુસાર માલવ મંત્રી પૃથ્વીધર તારાગાંવ જેવું થઈ “તારંગા’ થયું હોય એ સંભવ છે. અહીંના અને (પેથડ)નો પુત્ર ઝાંઝણ અહીં તપાગચ્છીય ધર્મઘોષ સાથે પ્રાયઃ ઈ. ; $ આબુના મધ્યકાલના કેટલાક અભિલેખોમાં તેના તારંગક, સ. ૧૨૬૪માં સંઘ સહિત યાત્રાએ આવેલો અને ૧૩મા સૈકાના ૬ જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક | અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદની અને શિલ્પ " જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના * જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલા ને
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy