SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૦૯. પ્રત્યેક જૈન અને ઉપાશ્રયે આ અદ્ભુત ગ્રંથ વસાવીને પોતાને કાગળ પણ પહોંચે નહીં, નવિ પહોંચે હો તિહાં કો પરધાન; ત્યાં ગ્રંથ સ્થાપના કરવી જોઈએ. જે પહોંચે તે તુમ સમો, નવિ ભાખે હો કોઈનું વ્યવધાન (૧) ૧,૨. ધનવંત શાહ (જિજ્ઞાસુ માટે ગ્રંથનું પ્રાપ્તિ સ્થાનઃ હર્ષદરાય હેરિટેજ પ્રા. લિ. જી. જી. ઋષભ નિણંદશું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; હાઉસ, દામોદરદાસ સુખડવાલા માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૧. પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિણે નવિ હો કોઈ વચન ઉચ્ચાર. ફોન : (૦૨૨) ૬૬૫૧૯૯૦૦. મોબાઈલ : ૯૮૨૧૧૪૧૪૦૦). આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને મહાત્મા ગાંધીજી : વ્યક્તિ વિશ્લેષણ (રાષ્ટ્રપિતા પૂ. મો. ક. ગાંધી મહાત્માની ૧૪૧મી જન્મ જયંતી પ્રસંગે શબ્દ સ્મરણાંજલિ nલેખકઃ સિધુ વર્મા અનુવાદકઃ પુષ્પા પરીખ ડૉ. આઈન્સ્ટાઈન તથા ગાંધીજી બંને ઈતિહાસના ઘડનારા તથા ફક્ત પોતાના વ્યક્તિત્વની સૂઝની શક્તિ પર જ નિર્ભર હોય એવા શાંતિના દૂતો હતા. ઓગણીસમી સદીમાં જન્મી અલગ અલગ રાજનીતિજ્ઞ નેતા એટલે મહાત્મા ગાંધી.' આવા સફળ યોદ્ધા કે વાતાવરણમાં ઉછરી આ બંને વિભૂતિઓ એ વીસમી સદીના જેણે શસ્ત્રોનો ઉપયોગ સદા ત્યાજ્ય ગણ્યો અને હુકરાવ્યો; આવા વિશ્વ ઈતિહાસને ઘડ્યો અને સાથે સાથે આવનાર શતકની ઝાંખી બુદ્ધિમાન, નમ્ર, નિશ્ચયી અને પોતાના કાર્યમાં દઢ સંકલ્પી; જેણે પણ કરાવી. ગાંધીજી ડૉ. આઈન્સ્ટાઈનથી છ વર્ષ મોટા હતા. બન્ને પોતાનું સંપૂર્ણ જીવન સ્વજનોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હોય; પોતે પણ એક સંસ્થારૂપી જ હતા. બન્ને રાષ્ટ્રીય સ્વતંત્રતા અને એવું વ્યક્તિત્વ, જેનામાં સીધા અને સરળ ગુણો હોવા છતાં યુરોપની વિશ્વશાંતિના પ્રખર પ્રવર્તક અને દાવેદાર હતા. બન્નેમાં ઘણા સમાન પાશવતાનો સામનો કરવાનું સાહસ હોય એ નિશ્ચિત કોઈ અલૌકિક ગુણો હતા. જ્યારે ગાંધીજીનો જન્મ થયો ત્યારે ભારતમાં બ્રિટિશ મનુષ્ય જ હોય.' સામ્રાજ્ય હતું. લંડન સ્થિત મહારાણી વિક્ટોરીયાના હાથમાં તેની ગાંધીજીને ડૉ. આઈન્સ્ટાઈન દ્વારા અર્પિત જન્મદિન મુબારકબાદી લગામ હતી. ગાંધીજી કાયદાના અભ્યાસી બન્યા અને ડૉ. આથી મહાન બીજી કઈ હોઈ શકે? આઈન્સ્ટાઈન વિજ્ઞાનના. બન્નેને શરૂઆતમાં યશ-અપયશનો સમાન આવનારી પેઢી તો મને લાગે છે કે કદાચ જ માની શકશે કે અનુભવ થયો. એકબાજુ ગાંધીજીનું કાયદાવિદ્ તરીકે ભારતમાં ગાંધીજી જેવી વ્યક્તિ ખરેખર આ ભારતદેશમાં જ જન્મી હતી! કંઈ જામ્યું નહીં અને દક્ષિણ આફ્રિકા જવું પડ્યું, તો બીજી બાજુ વૈજ્ઞાનિક ભાષામાં જો કહેવું હોય તો ડૉ. આઈન્સ્ટાઈન અને ગાંધીજી આઈન્સ્ટાઈનને પણ શરૂઆતમાં સ્વિત્ઝર્લેન્ડની પેટેટ ઑફિસમાં દ્રવ્યમાનનું ઉર્જામાં અને ઉર્જાનું દ્રવ્યમાનમાં એમ પરસ્પર રૂપાંતર કલાર્ક તરીકે જવું પડ્યું. ગાંધીજીએ પોતાની આત્મકથા “મારા હતા. સત્યના પ્રયોગો' લખી પરંતુ ડૉ. આઈન્સ્ટાઈને આવું કોઈ પુસ્તક ડૉ. આઈન્સ્ટાઈનને એમના સાપેક્ષતાના સિદ્ધાંતે વિશ્વવિખ્યાત લખ્યું નથી, પરંતુ તેઓનું જીવન જ સત્યની સાથેના પ્રયોગો સમાન તો બનાવ્યા અને નૉબેલ પુરસ્કાર પણ અપાવ્યું. ક્વૉન્ટમ સિદ્ધાંતના હતું. પ્રભાવનો જે ઉપયોગ કર્યો છે એ જ આગળ જતાં બીજા વિશ્વયુદ્ધમાં ગાંધીજીનું રાજનીતિમાં પદાર્પણ આફ્રિકાની રંગભેદની નીતિના કુપ્રસિદ્ધ અણુ અને હાઈડ્રોજન બૉમ્બ બન્યા. આ બૉમ્બે જ વિરોધમાં થયું, જ્યારે ડૉ. આઈન્સ્ટાઈને તેમનું શસ્ત્ર જર્મનીના નાગાસાકી અને હિરોશીમાનો નાશ કર્યો. આજ એ બિંદુ છે જ્યાંથી શાસકો દ્વારા પ્રથમ તથા દ્વિતિય વિશ્વયુદ્ધની વચ્ચેના ગાળામાં મનુષ્ય નાભિકીય જોડ-તોડથી સંસારનો સંહાર કરવા સુધીનો ખેલ યહુદીઓ પર થયેલા અત્યાચાર તથા તેમની નૃશંસ કતલેઆમની ખેલી શકે છે; અથવા યુદ્ધની જવાળા શાંત કરી આંતરરાષ્ટ્રીય શાંતિ વિરૂદ્ધમાં ઉગામ્યું. દ. આફ્રિકાના સંઘર્ષ બાદ જ્યારે ગાંધીજી ભારત સ્થાપી શકે છે. હા, ડૉ. આઈન્સ્ટાઈને નાના નાના અણુ પ્રોટોન, પાછા ફર્યા ત્યારથી બ્રિટિશ સત્તા સામે અહિંસાત્મક અને શાંતિપૂર્ણ ઈલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો માનવ-કલ્યાણ માટેનો જ ઉપયોગ આંદોલનના સહારે સારા ભારત દેશની મુક્તિની લગામ સંભાળી. બતાવ્યો. ભારતમાં એવી જ રીતે ગાંધીજીએ ભોતિકતાની બીજી ડૉ. આઈન્સ્ટાઈનની રાજનીતિક દિલચસ્પી જીઓવાદથી શરૂ થઈ બાજુ શોધી. એમનું અસ્ત્ર હતું “આત્મા'. “આત્મા” એટલે “એટમ” સમગ્ર દુનિયામાં નિઃશસ્ત્રીકરણ અને વસુધૈવ કુટુમ્બકમ્ના વિચાર નહીં, ભલે ઉચ્ચારમાં સામ્યતા હોય. દ્વારા ફેલાઈ. હવે આપણે જોઈએ કે વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકે આ સાપેક્ષવાદના ૧૯૩૯માં ગાંધીજીના જન્મદિન નિમિત્તેનું ડૉ. આઈન્સ્ટાઈનના સિદ્ધાંતને ગણિતની જાદુઈ ભાષામાં કેવી રીતે પરિભાષિત કર્યો. વિચારોનું સંબોધન જોઈએ. ઈ=કોઈ સ્થિર પદાર્થની ઉર્જા અને ‘બહારની શક્તિઓના કોઈપણ આધાર વગર જેની સફળતા એમ=દ્રવ્યમાન (સંહતિ) છે. જોઈ રહ્યા છીએ તેવા અને કોઈ શસ્ત્ર કે કોઈની હોંશિયારી વગર સૂર્યપ્રકાશની ગતિ એક સેકન્ડ દીઠ ૧,૮૬,૦૦૦ માઈલ છે,
SR No.526015
Book TitlePrabuddha Jivan 2009 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy