SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. પ્રબુદ્ધ જીવન ક્ટોબર, ૨૦૦૯ પૂર્વનો અભ્યાસ વધુ ઘટી જતો. ૧૪ પૂર્વના જાણનારા સાધુઓ ગયા હતાં. ઓછા થતા જતા હતા. પહેલેથી જ ૧૨ અંગની નવ વાચના છેવટે વીર નિર્વાણ ૬૦૬ અને ૬૦૯ વચ્ચે દિગંબર અને અસ્તિત્વમાં હતી જ. એટલે વીરના નિર્વાણના ૧૬૦ વર્ષમાં આગમ શ્વેતાંબર વચ્ચે જૈન સમાજ વિભાજિત થઈ ગયો. દિગંબરોએ દરેક સૂત્રોમાં અનેક પાઠભેદ, અર્થભેદ અને માહિતીભેદ અસ્તિત્વમાં આગમોને લુપ્ત જાહેર કરીને પોતાના અલગ ગ્રંથોને આગમ જેટલું આવ્યા અને ૧૪ પૂર્વ લુપ્ત થવા લાગ્યા. જ મહત્ત્વ આપ્યું. પાટલીપુત્રની આગમવાચના : મૌખિક પરંપરા, લેખનનો અભાવ, સતત વિહાર, સ્થળાંતર હવે જૈન ઈતિહાસનું એક મહત્ત્વનું પ્રકરણ આપણી સામે આવે છે. અને દુષ્કાળના સમયે અધ્યયનમાં મંદતા વગેરે કારણોથી આ બધા પ્રશ્નોના નિવારણ માટે અને સર્વમાન્ય આગમ ગ્રંથોના શ્વેતાંબરોના સૂત્રોમાં પણ પાઠાંતરની ક્રિયા ચાલુ રહી. અનેક નવા સંકલન માટે શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામીની અધ્યક્ષતા નીચે ગ્રંથોને આગમસૂત્રની માન્યતા મળી હતી. જે “પ્રકિર્ણક' કહેવાય પાટલીપુત્રમાં એક પરિષદ બોલાવવામાં આવી, જે પાટલીપુત્ર છે. વાચના તરીકે ઓળખાય છે. વીર નિર્વાણના ૫૦૦ વર્ષની આસપાસ આચાર્ય આર્યરક્ષિત પાટલીપુત્ર વાચનામાં આગમ ગ્રંથોનું વ્યવસ્થિત સંકલન થયું, અધ્યયનની સરળતા માટે આગમસૂત્રોનું વિષય અનુસાર ચાર છતાં નીચેના કારણથી ફરીથી ધીરે ધીરે અવ્યવસ્થા ઊભી થઈ હશે ભાગમાં સંકલન કર્યું. (૧) દ્રવ્યાનુયોગમાં તત્ત્વજ્ઞાન (૨) તેવું અનુમાન કરી શકાય. ચરણકરણાનુયોગમાં આચાર (૩) ગણિતાનુયોગમાં ખગોળ, (૧) જેનો દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયમાં વિભાજિત થયા ભૂગોળ, સંખ્યા, માપ, ગણિત, જ્યોતિષ વગેરે વિષયો અને (૪) નહોતા, છતાં સાધુઓમાં સચેલક-અચલકના અને અન્ય આચારભેદ કથાનુયોગમાં જીવનચરિત્ર, કથા અને વાર્તાઓ. આજ પણ જૈન દઢ થતાં પોતાની માન્યતાને પુષ્ટિ મળે તેવા પાઠભેટવાળા આગમનું સાહિત્યને આ ચાર શ્રેણીમાં રજૂ કરવાની પ્રથા પ્રચલિત છે. સ્થવિરો દ્વારા અધ્યયન ચાલુ રહેવું. અન્ય આગમવાચનાઓ :(૨) ૧૪ પૂર્વમાંથી ઉદ્ભૂત આચાર્ય શયંભવ રચિત દશ વૈકાલિક વીર નિર્વાણ ૩૦૦ની આસપાસ કલિંગમાં સમ્રાટ ખારવેલે સૂત્ર અને સ્વયં ભદ્રબાહુ દ્વારા રચાયેલા દશાશ્રુત સ્કંધ, બૃહદ કલ્પ કુમારગિરિ પર્વત પર આગમ વાચનાનું આયોજન કર્યું હતું. આ અને વ્યવહાર સૂત્રને આગમ સૂત્ર તરીકે સર્વ અને ષટખંડાગમ અને કષાય પરિષદમાં આર્યા પોયણી નામે સાધ્વીએ પોતાની ૩૦૦ વિદુષી પાહુડને આંશિક સ્વીકૃતિ મળી હતી. આગળ જતાં ૧૪ પૂર્વને બદલે સાધ્વીઓ સાથે આગમોના સંકલનમાં સહાય કરી હતી. જૈન ધર્મમાં આ નવા ગ્રંથોનું અધ્યયન વધતું ગયું. સ્ત્રીઓને હંમેશાં મહત્ત્વનું સ્થાન મળ્યું છે એ ગર્વ સાથે નોંધવા (૩) સમય જતાં આગમના બે ભિન્ન પાઠ અસ્તિત્વમાં આવ્યા. જેવી હકીકત છે. (ક) પાટલીપુત્ર વાચનામાં સ્વીકારાયેલ અંગપ્રવિષ્ઠ અને અંગબાહ્ય વીર સંવત ૮૨૭ અને ૮૪૦ વચ્ચે મથુરામાં આચાર્ય સ્કંદિલની આગમો, (ખ) પાઠાંતરવાળા ગ્રંથો અને (ગ) અન્ય ગ્રંથો, જેનો અધ્યક્ષતામાં અને સૌરાષ્ટ્રના વલ્લભી ગામે આચાર્ય નાગાર્જુનની સ્વીકાર–પ્રચાર સીમિત હતો. જે મુનિઓએ અગાઉના પાઠ યાદ અધ્યક્ષતામાં આગમોના સંકલન માટે પરિષદો ભરાણી હતી. મથુરા રાખ્યા હતા અને પાટલીપુત્ર વાચના પછી નવા પાઠ યાદ રાખ્યા, અને વલ્લભી વચ્ચે મોટું અંતર હોવાથી આચાર્ય સ્કંદિલ અને આચાર્ય તેમની સ્મૃતિમાં, લેખિત પાઠના અભાવમાં, પાઠોની ભેળસેળ નાગાર્જુન એકઠા મળી ન શક્યા અને એ બે વાચનાઓમાં પાઠાંતર થવાની સંભાવના વધી ગઈ. રહી ગયું. (૪) સ્થૂલિભદ્રને ૧૦ પૂર્વનો અભ્યાસ કરાવ્યા પછી ભદ્રબાહુ આગમોનું લેખન: સ્વામીએ છેલ્લા ૪ પૂર્વનો અભ્યાસ કરાવવો બંધ કર્યો હતો. આ વલ્લભી વાચનાને ૧૫૦ વર્ષ પછી જૈન સમાજમાં એક ક્રાંતિકારી રીતે ૧૪ પૂર્વનો લોપ ઝડપી બન્યો. ઘટના બની. - ભદ્રબાહુ સ્વામી પછી ૧૦ પૂર્વધરોનો યુગ શરૂ થયો. શ્વેતાંબર મૌખિક પરંપરા અને સ્મૃતિના આધારે આગમને જાળવવાની માન્યતા પ્રમાણે બીજા ૪૧૪ વર્ષે છેલ્લા દશપૂર્વધર આર્ય વ્રજ હતા. મુશ્કેલીઓ ઊભી જ હતી. વીર સંવત ૯૮૦માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે જ્યારે દિગંબરો માને છે કે ૧૮૩ વર્ષે આચાર્ય ધર્મસેન છેલ્લા આગમસૂત્રોનું લેખન કરવાનો નિર્ણય લીધો. દશપૂર્વધર હતા. તેમજ ૬૮૩ વર્ષે લોહાચાર્ય છેલ્લા આચારાંગના બૌદ્ધ અને વૈદિક ધર્મ ગ્રંથો લિપિબદ્ધ થઈ ચૂક્યા હતા. પરંતુ જાણનાર હતા. આથી સ્પષ્ટ જણાઈ આવે છે કે ભિન્ન સાધુ સમુદાયો જૈન સાધુ માટે જ્ઞાન કરતાં આચાર અને ચારિત્રનું મહત્ત્વ વધુ છે. વચ્ચે વિચારવિનિમય અને જ્ઞાનચર્ચા ઘટતાં ઘટતાં સદંતર બંધ થઈ જ્ઞાન ન હોય હોય તો ચાલે, પણ આચારમાં શિથિલતા ન ચાલે.
SR No.526015
Book TitlePrabuddha Jivan 2009 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy