SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઑક્ટોબર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૧ ૧ અપરિગ્રહ અને અનેકાંતવાદનો ઝળહળાટ અને તેજ જુદા તરી આવે આગમ સૂત્રો સુર્ય ને શબ્દોથી શરૂ થાય છે. તેનો અર્થ એ છે કે છે. છતાં આપણે જૈનદર્શનને નથી mass કે નથી class સુધી આ સૂત્રો સાંભળેલા છે. તેથી એ શ્રુતજ્ઞાન કહેવાય છે. દરેક રચના પહોંચાડી શક્યા એ હકીકત છે. વાચના (edition) કહેવાય છે. ૧૧ ગણધરની ૯ વાચના હતી. વૈદિક સાહિત્યમાં ૧૦૦ ઉપર ગ્રંથ છે. શ્રી કૃષ્ણ આ ગ્રંથોનું તેમણે સૂત્રોનું અર્થ અને ભાવ પ્રમાણે સંકલન કર્યું છે. વાચનામાં દોહન કરીને તેનો સાર ગીતામાં આપ્યો છે. બોદ્ધો પાસે પણ ૧૪ શબ્દનો ફરક હોઈ શકે છે, પણ અર્થ એક જ હોય છે, જે નીચેના ધર્મગ્રંથો છે, પણ તેઓ તેના સારરૂપે સર્વમાન્ય ગ્રંથ ધર્મોપદનું સૂત્રથી સ્પષ્ટ થાય છે. સંકલન ૧૫૦૦ વર્ષ પહેલાં કરી શક્યા છે. અર્થે ભાસઈ અરહા, સૂત્ત ગંભંતિ ગણહરા નિઉણમ્ ભગવાન મહાવીરની વાણી આગમ કહેવાય છે અને તે ૧૨ અરહંતોની ભાષાના અર્થનું નિપુણ ગણધરો સૂત્રરૂપે ગુંથન ગ્રંથોમાં સંકલિત છે. તે દરેક ભાગ “અંગસૂત્ર' કહેવાય છે અને કરે છે. સામૂહિક રીતે દ્વાદશાંગી કહેવાય છે. આ આગમસૂત્રોની રચના ૧૪ પૂર્વ પછી ગણધરોએ ભગવાનની સંપૂર્ણ વાણીની ૧૨ અર્ધ માગધી ભાષામાં થઈ છે. અંગસૂત્રોમાં રચના કરી. તેમણે ૧૪ પૂર્વોને ૧૨મા અંગ દૃષ્ટિવાદમાં આ બાર અંગસૂત્રોમાંથી ચૂંટીને એક સારરૂપ ગ્રંથનું સંકલન સમાવી દીધા. ૨૫૦૦ વર્ષ સુધી કેમ ન થયું તેનો ઉત્તર મેળવતા પહેલાં એ આ સૂત્રો મૌખિક હતા. સ્મરણ શક્તિના આધારે તેનું અધ્યયન જોઈએ કે આગમની રચના કેવી રીતે થઈ, તેમાં કેવા ફેરફાર થયા થતું હતું. કોઈ પણ સૂત્રનું લેખન કરીને પુસ્તકનું રૂપ આપ્યું નહોતું. અને અમુક ગ્રંથો કેવી રીતે લુપ્ત થઈ ગયા. એટલે વાચનાઓમાં પાઠાંતર રહેતું હતું. ગણધરો દ્વારા આગમસૂત્રોનું કથન: ૧૨ સૂત્રોને અંગ કહેવા પાછળ એક રસપ્રદ કારણ છે. શાસ્ત્રકારોએ કેવળજ્ઞાન થયા પછી ભગવાન મહાવીરે સર્વ પ્રથમ ગૌતમ ૧૨ સૂત્ર મળીને એક પુરુષાકારની કલ્પના કરી છે. દરેક આગમ સ્વામી અને બીજા ૧૦ બ્રાહ્મણ પંડિતોને ઉપદેશ આપ્યો હતો. આ ગ્રંથ શરીરનું એક અંગ છે. જેમકે પ્રથમ આચારાંગ સૂત્ર એ જમણો ૧૧ પંડિતો વેદમાં નિપુણ હતા. પગ છે અને ૧૨મું દૃષ્ટિવાદસૂત્ર એ મસ્તક છે. ભગવાન મહાવીરે એ ૧૧ પંડિતો સાથે વેદની માન્યતાઓથી ભગવાન મહાવીરના નિર્વાણના ૬૪ વર્ષ સુધી કેવળજ્ઞાનીઓ જ શરૂઆત કરી. વેદ કહે છે કે વિશ્વની ઉત્પત્તિ, વિનાશ અને સંચાલન વિહરમાન હતા. જંબુસ્વામી છેલ્લા કેવળજ્ઞાની હતા. એટલે તેમના ક્રમથી બ્રહ્મા, મહેશ અને વિષ્ણુ કરે છે. મહાવીરે તે માટે ત્રણ અર્ધ સમય સુધી પાઠભેદનું સહેલાઈથી નિરાકરણ થઈ શકતું હતું. માગધી શબ્દો આપ્યા – ઉપનેઈવા, વિગમેઈવા અને ધુવેઈવા, જે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય આગમઃ ત્રિપદી કહેવાય છે. એ ત્રણ શબ્દોથી સમજાવ્યું કે પદાર્થના ઉત્પાદ, જંબુ સ્વામી પછી ૧૦૦ વર્ષનો શ્રુતકેવળીનો યુગ શરૂ થયો. વ્યય અને સ્થિતિ માટે કોઈ બહારની દેવી શક્તિને બદલે જો પદાર્થમાં કેવળજ્ઞાની પાસેથી શ્રુતશ્રવણ દ્વારા ૧૨ અંગસૂત્રોનું જેણે સંપૂર્ણ જ તેના સ્વભાવરૂપે આ ત્રણ અવસ્થાનું આરોપણ કરવામાં આવે જ્ઞાન મેળવ્યું હોય તે શ્રુતકેવળી કહેવાતા હતા. તો વિશ્વમાં જન્મ, મરણ, કર્મ અને મુક્તિને એક જુદી જ દૃષ્ટિથી ભગવાન મહાવીરના સમયમાં સચેલક અને અચલક, એટલે કે જોઈ શકાશે. દરેક પદાર્થ જૂની અવસ્થા છોડે છે અને નવું રૂપ ધારણ વસ્ત્રધારી અને નિર્વસ્ત્ર, એમ બન્ને પ્રકારના સાધુઓ હતા. કેવળીયુગના કરે છે. તે બે વચ્ચે પણ તેનું ધ્રુવતત્ત્વ ટકી રહે છે. આ ત્રિપદીમાં અંત સુધીમાં સચેલક અને અચેલક બન્ને પરંપરા રૂઢ થવા લાગી જૈન આગમનો મૂળ સ્રોત અને અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદના હશે. એટલે દિગંબર અને શ્વેતાંબરના શ્રુતકેવળીઓની યાદીમાં તફાવત સિદ્ધાંત છે. છે. જો કે બન્ને માને છે કે ભદ્રબાહુ સ્વામી છેલ્લા શ્રુતકેવળી હતા. ઈન્દ્રભૂતિ ગોતમ અને બીજા ૧૦ પંડિતો ભગવાનની આ શ્રુતકેવળીઓએ ૧૪ પૂર્વના આધારે દરેક અંગ સૂત્ર સાથે વ્યાખ્યાથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓએ એ જ ક્ષણે સંબંધિત સ્વતંત્ર ગ્રંથોની રચના કરી, જે ઉપાંગ કહેવાય છે. તે ભગવાન પાસે દીક્ષા લીધી. તેઓ ગણધર એટલે કે ભગવાનના ઉપરાંત અનેક બીજા ગ્રંથોની પણ ૧૪ પૂર્વને આધારે રચના થઈ શિષ્યોના નાયક બન્યા. ગણધરોએ ત્રિપદીના આધારે ભગવાનના હતી, જેમાંથી ઘણાં ગ્રંથોને આગમ સૂત્રોમાં સ્થાન મળ્યું છે. ૧૨ જ્ઞાનનું સર્વ પ્રથમ સંકલન કર્યું, જે ૧૪ પૂર્વ તરીકે ઓળખાય છે. અંગ એ અંગપ્રવિષ્ટ કહેવાયા અને ઉપાંગ અને અન્ય આગમો અહીં પૂર્વ શબ્દના બે અર્થ થાય છે. (૧) સૌથી પહેલું સંકલન અને અંગબાહ્ય કહેવાયા. (૨) પહેલાના જ્ઞાનનું સંકલન. બીજા અર્થ પ્રમાણે અન્ય તીર્થકરોની ૧૪ પૂર્વના આધારે બનેલા નવા ગ્રંથોનો અભ્યાસ વધતો ગયો પરંપરા અને તત્ત્વજ્ઞાનને ગણધરોએ ૧૪ પૂર્વમાં સમાવી લીધું. અને ૧૪ પૂર્વનો અભ્યાસ ઘટતો ગયો. દુકાળ જેવા સમયે ૧૪
SR No.526015
Book TitlePrabuddha Jivan 2009 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy