SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૨ ૩. સંગાથ હંમેશાં સજ્જનનો કરવો જોઈએ. સારા લોકોની સાથે કુદરતી રીતે જ નિર્બળ લોકો બળવાન લોકોના ભઠ્ય બને છે. આથી રહેવામાં, સારા લોકોનો સંગ જાળવવામાં, સારા લોકોની મન, વચન અને કાયાથી સબળતા મેળવવી જોઈએ.” (ગાથા, ૨૫) આગેવાની કરવામાં યશની અભિવૃદ્ધિ થાય છે ને સૌને આનંદ “સેવા ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. માતાની જેમ (સર્વ દુઃખીઓની) સેવા મળે છે. કહે છેઃ “ક્રૂર લોકોના આગેવાન થવાથી સજ્જનોનો નાશ થાય કરવી જોઈએ. કર્મયોગીઓ સર્વ કર્મ કરે છે.' (ગાથા, ૨૯). છે. જ્યારે જેનોના અગ્રણી થવાથી અલ્પદોષ અને મહાલાભ થાય છે.' “ધર્મકાર્યો કરનારા યોગીઓ (ભક્તો) કદી દુઃખ પામતા નથી. તેઓ (શક્તિ યોગ, શ્લોક ૧૬) સ્વધર્મ સેવે છે (પણ) પરધર્મનો આશ્રય લેતા નથી. આવા (સમર્થ) ટૂંકમાં, દુષ્ટ જનોની સાથે રહેવું ન જોઈએ. જેનો યુદ્ધ વગેરે કાર્યોમાં (પણ) પાછા પડતા નથી. તેઓ ધર્મયુદ્ધ કરે જ્યાં ધર્મ હોય છે ત્યાં જય થાય છેઃ યતો ધર્મસ્તતો ગય: આ છે તથા દુષ્ટોને અટકાવે છે.” (ગાથા, ૩૧, ૩૨) સૈકાલિક સત્ય છે. “શ્રી જૈન મહાવીર ગીતા'ના ‘શક્તિયોગમાં “જ્યાં જ્યાં શક્તિ છે ત્યાં ત્યાં મારો ધર્મ વૃદ્ધિ પામે છે. વૃદ્ધિમાં આવું જ પારમાર્થિક વિધાન જોવા મળે છેઃ “જેનોના અગ્રણી થવાથી હીનતા એ જેનોની ધર્મહીનતા છે. આથી જેનોએ મેં કહેલા રહસ્યો દેશ, રાજ્ય, વગેરેની રક્ષા થાય છે. જ્યાં ધાર્મિક લોકો મુખ્ય હોય છે. જાણવા જોઈએ. તેમજ સર્વ સ્વરૂપે શક્તિનો પૂર્ણ સંગ્રહ કરવો જોઈએ.” ત્યાં ધર્મ હોય છે અને ત્યાં જ હોય છે. (શ્લોક, ૧૭) (ગાથા, ૪૨, ૪૩) સ્વદેશાભિમાન એ ગૌરવપૂર્ણ બાબત છે. ધર્મનું, રાષ્ટ્રનું “ઉદ્યોગ પરાયણ લોકો મહાસત્તાનો આશ્રય લે છે. જેઓ ઉપયોગને અભિમાન હોવું કે ગૌરવ કરવું તે જીવનનું પણ ગૌરવ છે. આવું ત્યજે છે તેઓ મને ત્યજે છે. જે થવાનું છે તે થાય જ છે તેમ નાસ્તિકો ગૌરવ કોઈ પણ પડકાર ઝીલવાની શક્તિ આપે છે. કહે છેઃ “આત્મ અચલ રીતે માને છે (પણ) આસ્તિકો પ્રયત્ન વડે મારો આશ્રય લે છે.” શક્તિ આપનાર ધર્મ અને દેશનું અભિમાન કરવું જોઈએ. સંઘને માટે (ગાથા, ૫૫, ૫૬) સ્વાશ્રય અને સ્વાર્પણ કરવું જોઈએ. (શક્તિયોગ, શ્લોક ૨૩). ‘કર્મભેદથી કેટલાંક લોકો ઉચ્ચ છે તો કેટલાંક નીચ છે પણ માનવીય જીવનની તો ઉન્નતિ થવી જ જોઈએ પણ સ્વભાવથી જ્ઞાનયોગના તારતમ્યથી કોઈ ઉચ્ચ નથી અને કોઈ નીચ નથી.' (બ ઉન્નતિ પામવી જોઈએ તે આ ઉપદેશનું લક્ષ્ય છે. મન, વચન, કાયા સૌ સમાન છે). (ગાથા, ૫૯) શક્તિથી ભરપૂર હશે તો વિજય મળશે. નિર્ભય થવાશે. નિર્ભયતા “સમયને જાણનારા વિદ્વાનોએ સંઘની એકતાનું રક્ષણ કરવું જોઈએ. હંમેશાં આંતરિક દૃઢતામાંથી પ્રગટે છે. શ્રીમદ્ બુદ્ધિસાગર- જે સંઘની એકતામાં ભેદ કરે છે તે દ્રોહી છે અને મારા ધર્મનો વિનાશ સૂરીશ્વરજીના પ્રત્યેક લેખનમાં સાત્ત્વિકતા, ખુમારી ઝળહળે છે. કરે છે.” (ગાથા, ૬૨). શ્રી જૈન મહાવીર ગીતા'નો “શક્તિયોગ’ પણ શક્તિપુંજ છે. સમર્થ “ઉદાર આચાર તથા પ્રતિબોધથી ધર્મની વિશાળતા સ્થપાય છે. તેને બનો, અહિંસક બનો, પરતંત્ર ન રહો, નબળાને સાચવો, ધર્મની હંમેશાં વ્યાખ્યાન વગેરે દ્વારા રક્ષવી જોઈએ અને વધારવી જોઈએ. સેવા કરો, ધર્મનું રક્ષણ કરોનો ઘોષ પ્રત્યેક શ્લોકમાં સતત રણકતો જેનોએ સંઘબળ વડે અને દેશ, કાળ મુજબ વ્યવહાર ગોઠવીને (સંઘ) સંભળાય છે, ત્યારે એક ત્યાગી અને યોગી સાધુ પુરુષની શક્તિવર્ધક કાર્યો અને ઉપાયોની યોજના કરવી જોઈએ. ખાસ કરીને મહાનતાના આપણને સુચારુ દર્શન થાય છે. માનવજીવન અમૂલ્ય ધર્મતીર્થની વૃદ્ધિ માટે આવા પ્રયત્ન કરવા જોઈએ અને મોહાંધ બનીને છે. જીવન જો દઢ, સદાચારપૂર્ણ અને વિવેકી બનાવ્યું હશે તો ગમે આળસ કરવી જોઈએ નહિ બલ્ક પુરુષાર્થ કરવો જોઈએ.' તેવા સુખ-દુ:ખમાં આનંદપૂર્વક જીવી જવાશે. સુખમાં છકી જવું (ગાથા, ૬૩, ૬૪, ૬૫) કે દુ:ખમાં ડરી જવું એ નબળાઈ છે. એથી જીવનની શાંતિ ખંડિત “ચાર પ્રકારના સંઘની વૃદ્ધિ માટેના શક્તિવર્ધક કાર્યોમાં દેશ અને થાય છે. ભગવાન મહાવીરે માનવદેહનો-માનવ જીવનનો જે કાળની અપેક્ષા મુજબ સબુદ્ધિ રાખીને કાર્ય કરવામાં આવે તો તેમાં મહિમા ગાયો છે તેમાં મૌલિક દૃષ્ટિબંદુ છે. તેઓએ પોતાના પાપ નથી. (ગાથા, ૭૧) જ્ઞાનલોક દ્વારા એક સત્યનો ઉઘાડ કરી આપ્યો: ‘દેવ કરતાં માણસ “સંઘ વગેરેની શક્તિના લાભાર્થે સર્વકાર્યોમાં સબુદ્ધિ રાખીને ધર્મના એક મૂઠી ઊંચો. તિર્યંચ અને નરક કરતાં પણ માનવી મોટો.” આ અનુરાગી જેનોએ કર્તવ્ય કર્મમાં અધિકાર રાખવો જોઈએ. જેન ધર્મના વિધાન સ્મૃતિની દિવાલ પર કોતરી રાખવા જેવું છે. કેમ કે, આ દેહ વિરોધીઓની જે જે શક્તિઓ હોય તે તે શક્તિઓ જેનોએ પ્રયત્નપૂર્વક દ્વારા સત્કર્મની વિરાટ સિદ્ધિને આંબી શકાય. એક લક્ષ્યાંક સિદ્ધ કરી જાણવી જોઈએ અને તે મેળવીને આગળ વધવું જોઈએ. જેન ધર્મના શકાય. અને માનવી પાસે શું નથી? સંસ્કાર છે, શુભ અને અશુભનો વિરોધીઓના જે જે શક્તિવર્ધક કાર્યો હોય તેનાથી પણ વધારે કાર્યો નિર્ણય કરવાની શક્તિ છે. સારું અને ખરાબ પારખવાની હંસદૃષ્ટિ જેનોએ પ્રયત્નપૂર્વક કરવા જોઈએ. જૈનધર્મની વૃદ્ધિ માટે સર્વશક્તિને એકત્ર કરવી જોઈએ. સર્વસંઘની શક્તિ વડે જ (સંગઠન વડે જ) સંઘ થોડાંક શ્લોકાર્થ જોઈએ: ટકી રહે છે તેમ નક્કી જાણવું જોઈએ. જેનોના સર્વ કર્મો વડે જેન
SR No.526011
Book TitlePrabuddha Jivan 2009 06
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size460 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy