SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન કાઢ્યો. તેમણે પચાસ મુસ્લિમ યુવકોને જ મસ્જિદ તોડવાનું કામ સોંપ્યું. તેમણે મસ્જિદ તોડી ત્યાં સુધી મ્યુનિસિપાલિટી કર્મચારીઓ એક તરફ ઊભા રહ્યા. મસ્જિદ તોડી પાડ્યા પછી જગ્યા મ્યુનિસિપાલિટીને સોંપાઈ. આટલું જ નહીં, જગ્યા સોંપતી વખતે મસ્જિદના મુખ્ય ટ્રસ્ટી શેખ અબ્દુલનો અધિકૃત પત્ર પણ આપવામાં આવ્યો કે, આમન એક પ્રેરણાદાયક ઘટના પૂનાની મનુષા મસ્જિદના મિનારા, ઘુમ્મટ, દરવાજો અને તેના સહિતની ૩૬૦ ચોરસ ફૂટ જગ્યા પૂનાના રેલવે ગુ યાર્ડ અને ગુમટેકરી માર્કેટ યાર્ડની વચ્ચે નડતરરૂપ હતી. રોજ હજારો લોકોની અવરજવરમાં મુશ્કેલી થતી. પણ કોઈ કશું બોલી શકતું નહીં કારણ કે આ એક ધાર્મિક ઈમારત હતી. તેની વિરુદ્ધમાં કશું બોલવાથી ઉહાપોહ જાગવાની પૂરી શક્યતા હતી. પણ નાનાપૈઠની એક બસો વર્ષ જૂની ૧૩) મૃત્યુ : કબીર અને ટાગોર મસ્જિદના સંચાલકીના ધ્યાનમાં આ વાત આવી. લોકોની તકલીફ તેમણે જોઈ અને નિર્ણય કર્યો કે મસ્જિદવાળી જગ્યા મ્યુનિસિપાલિટીને સોંપી દેવી. તો પણ મુશ્કેલી હતી. મસ્જિદ તોડશે કોણ ? જો મ્યુનિસિપાલિટી કર્મચારીઓ મસ્જિદ તોડે તો લોકોમાં કોમી તંગદિલી ફેલાય. દંગા થઈ જતાં વાર ન લાગે. જૂની મસ્જિદના સંચાલકોએ તેનો પણ રસ્તો (૪) જૈન દર્શનમાં મૃત્યુ વિશેની અવધારણા (૫) સમયસુંદરની શીખડી રે, સુખડી અમૃતવેલ (૬) શ્રી દેવચંદ્રજી રચિત વિહરમાન શ્રી ચંદ્રાનન જિન-સ્તવન તા. ૧૬ માર્ચ, ૨૦૦૯ ‘શહેરના વિકાસ અને સુવિધા માટે આ મસ્જિદ તોડી પાડવી જરૂરી હતી.' કેટલું ઉમદા અને પ્રશંસનીય કાર્ય! દરેક ધર્મના નેતાઓં આમાંથી પ્રેરણા લઈ ભાઈચારો અને સદ્ભાવ વધારવા બનતું બધું કરવું જોઈએ. સર્જન-સૂચિ કર્તા ક્રમ કૃતિ (૧) કલાને નામે કરણ વાસ્તવિકતા વેચવાની કળા (૨) જૈન સાયકોલોજી (૭) જયભિખ્ખુ જીવનધારા (૮) શ્રી જૈન મહાવીર ગીતા ઃ એક દર્શન-ધ (૧૦) સર્જન સ્વાગત (૧૧) જૈન પારિભાષિક શબ્દકોશ (૧૨) પંચે પંથે પાર્થ માતાની મહે૨ આ સર્વેને અભિનંદન. સૌજન્ય : 'સત્યાન્વેષા’, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૮ Website : www.mumbai_jainyuvaksangh.com email · shrimjys@gmail.com ડૉ. ધનવંત શાહ ડૉ. પ્રવીણભાઈ સી. શાહ ડૉ. રણજિત પટેલ અનુ પુષ્પાબેન પરીખ ડૉ. ગુલાબ દેઢિયા પૃષ્ઠ માંદ ૩ ૫ ८ ડૉ. જીતેન્દ્ર બી. શાહ મનસુખભાઈ ઉપાધ્યાય ૧૦ ૧૨ ૧૫ સુમનભાઈ શામ ડૉ. કુમારપાળ દેસાઈ ૧૮ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ૨૦ ડૉ. કલા શાહ o o ? ૨૫ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર ‘પ્રબુદ્ધ જીવન’ પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. * શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને ‘પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ♦ ચેક 'શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલો,કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪, ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Qમેનેજર
SR No.526008
Book TitlePrabuddha Jivan 2009 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy