SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૨ ૩ શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શન:૪ . પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ ચતુર્થ અધ્યાય : ધર્મ ચોગ કોયલ ટહુકે આંબા ડાળે, અંગ ન તોડે, કંઠ ન વાળે, ‘શ્રી જૈન મહાવીર ગીતામાં ચતુર્થ અધ્યાય “ધર્મયોગ' છે. આ ગંગા વહતી સમથળ ઢાળે, પ્રકરણમાં ૫૧ શ્લોક છે. ખેંચ નહિ, નહિ તાણ ધર્મ વિશે વિશ્વભરમાં વ્યાપક ચિંતન થયું છે. કિંતુ ધર્મની એ સાચા શબદનાં પરમાણ. ગહનતા પામવી સરળ નથી. ધર્મની મહાનતા એ છે કે તે સાધકને ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે સિદ્ધ બનાવે છે, ભક્તને ભગવાન બનાવે છે. સાધકમાં જેટલી શ્વાસ લિયે ને સૌરભ સારે, સરળતા, નિર્મળતા, ધાર્મિકતા ગહન તેટલું તેનું ઉત્થાન ઝડપી અંતરથી એમ ઊઠે ત્યારે, બને છે. ધર્મ માત્ર વૈચારિક ક્રાંતિ માટે નથી, આચરણની પારદર્શક વહે સ્વયંભૂ વાણ જીવનસાધના માટે છે. ધર્મી જીવ પ્રભુમય બની જાય પછી એને એ સાચા શબદનાં પરમાણ. સર્વત્ર મૈત્રીના મંગળગીત જ સંભળાય: આ પંક્તિઓનું ભાષ્ય લખવાની જરૂર છે? પ્રભુ સમ દિલ થાવાથી, જીવોની માફીઓ મળશે; ધર્મની અસામાન્ય શક્તિ છે. એની શરણાગતિ સ્વીકાર્યા પછી જીવોને આપતાં માફી, પ્રભુ દિલમાં પ્રગટ થાતા. બીજું કશું કરવાનું રહેતું નથી. આમ છતાં, પ્રશ્ન એ ઉઠે છે કે ધર્મની ધર્મની શક્તિ એ છે કે તે આત્માને પરમાત્મા બનાવી દે છે પણ આવી મહાનતા હોવા છતાં આજે વિશ્વમાં ધર્મના નામે જ કલહ, તે માટે નિતાંત સમર્પણ જોઇએ. ધર્મનું શરણું સ્વીકાર્યા પછી વિતંડાવાદ, આતંકવાદ કેમ છે? એમ કહેવાય છે કે આ વિશ્વમાં સંસારનું સ્મરણ રહેતું નથી, એ તો અંતરને આરપાર સ્ફટિકથી ય આજ સુધીમાં થયેલાં યુદ્ધ અને કલ ધર્મના નામે થયા છે ! કેવી વધુ નિર્મળ આત્મ નિર્માણ કરે છે. ધર્મની સાધના એ તો અણમોલ કરુણ વાત છે એ! ઘટના છે. કબીર એ અનુભવ આમ વર્ણવે છેઃ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી જ્ઞાની છે, યોગી છે, રામ ભગતિ અનિયોલે તીર કવિ છે તેવી જ રીતે જીવનના રોમરોમમાં ધર્મપાલન કરનારા જેહિ લાગે તો જાને પીર! સાધુજન છે. ધર્મ વિશે તેમની પાસે શાસ્ત્રીય અને વૈચારિક સ્પષ્ટતા રામની ભક્તિ અણિયાળા તીર સમાન છેઃ એની કથા તો જેને ઉદાહરણીય છે. ધર્મથી આત્મકલ્યાણ પ્રાપ્ત થાય છે અને તે માટે લાગે તે જાણે! ધર્મના આસ્વાદની આ વાત છે. “ઘાયલ કી ગત ધર્મના પંથે અપ્રમત્ત, નિર્દભ પ્રયાણ કરવું જોઈએ તેવું એમણે ઘાયલ જાને' વાળી વાત છે. આ ધર્મનો શબ્દ જેની ભીતર પ્રવેશી નિરંતર કહ્યું છે. અને, જે લોકો ધર્મના નામે દંભ, પ્રપંચ, માયાચરણ જાય તેનું જીવન અશબ્દ સાધનાના શરણમાં પહોંચી જાય. કરે છે તેમના પ્રત્યે તેમણે પ્રહાર પણ કર્યો છે. શ્રીમદ્ અનહદ શબ્દ હોત ઝંકાર બુદ્ધિસાગરસૂરીશ્વરજીની “ધર્મ વિશેની ભ્રાન્તિ’ સક્ઝાયમાં કહ્યું છેઃ તિહાં બેઠે પ્રભુ સમરથ સાર! સબ જન ધરમ ધરમ મુખ બોલે ધર્મ આપણી સન્મુખ આપણને જ ધરી દે છે. ધર્મ આપણને જ અત્તર પડદો ન ખોલે! અંતરથી શ્રેષ્ઠ, ઉત્તમ બનાવે છે. ધર્મ આપણી ઓળખાણ આપણને આ સક્ઝાયમાં દંભ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સર્વે આપે છે. ધર્મનો એકાદ શબ્દ અંતરમાં પ્રવેશે, ભીતર હજાર સૂરજ લોકો ધરમ ધરમ ગુંજ્યા કરે છે પણ અંતરપટ ખોલતા નથી. ધર્મ ઝળહળી ઉઠે. કવિ “સરોદ'ની આ રચના મમળાવી જોવા જેવી છે. ક્યાં છે? ધર્મ શેમાં છે? ધર્મ શેમાંથી આવે છે? અધ્યાત્મ એટલે આપ કરી લે ઓળખાણ શું? યુગોથી આ સવાલ પૂછાય છે અને ઉત્તર પણ મળે છે, પરંતુ એ સાચ શબદનાં પરમાણ ક્યારેક ક્યારેક ધાર્મિકતાના નવા નવા પરિવેશ નિહાળવા મળે છે સાકર કહે નહિં, હું છું મીઠી? ત્યારે સત્યના સુવર્ણપાત્ર પર ચઢેલી વ્યક્તિના અહંકારમાંથી પ્રકટેલા વીજ ન પૂછે, મુજને દીઠી? સંપ્રદાયની ધૂળને ખંખેરવાનો સમય આવી જાય છે. ધર્મ એક શાશ્વત મોત બતાવે ન યમની ચિઠ્ઠી, સત્ય છે અને તે તેના સત્ત્વ તત્ત્વના આંતરિક જોર પર ટકે છે. લાઈટની પંખ્યામાં જ પિછાણ. સ્વીચ ઓફ કરી દેવાથી બલ્બનો પ્રકાશ ઓલવાઈ જરૂર જાય છે. એ સાચા શબદનાં પરમાણ. પણ ખતમ થતો નથીઃ સ્વીચ ઓન થાય એટલે પ્રકાશ ઝળાંહળાં
SR No.526007
Book TitlePrabuddha Jivan 2009 02
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy