________________
અનેકાંતવાદ, સ્યાદ્વા પૃષ્ઠ ૫૬
અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક, અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ
પ્રબુદ્ધ જીવન અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૭ માર્ચ ૨૦૧૫ તવાદ, સ્યાદ્વાદ અને
અને સમજાવવા પ્રયત્ન કરે છે.
ધ્યાનમાં લે છે, તેમને નકારવાની વાત નથી. અનેકાન્તવાદ જૈન
૧. સ્વાદુ અસ્તિ-તે (થીઅરી, વિચારસરણી) કોઈક રીતે સાચી ધર્મના સિદ્ધાંતોને પણ અંતિમ માનતો નથી. એ વાત બધાને વિદિત હોય.
જ છે કે મહાત્મા ગાંધી મહાવીર સ્વામીના અનેકાંતવાદમાં માનતા હતા અને તેથી જ તેમણે સર્વધર્મ સમભાવ, અહિંસા અને સત્યાગ્રહનો માર્ગ પકડ્યો હતો. સત્યાગ્રહમાં આગ્રહ છે, પણ તે બળજબરી નથી, પણ સત્યને અનુસરવાની દૃઢતા છે, સમ્યક્ત્વ તર્ક પર આધારિત છે અને તેમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી.
અનેકાન્તવાદ એ મહાવીર સ્વામીએ આપેલો સાપેક્ષવાદ છે.
૨. સ્વાદ નાસ્તિ-તે કોઈક રીતે સાચી ન પણ હોય.
૩. સાદુ અસ્તિનાસ્તિ ને કોઈક રીતે સાચી હોય અને કોઈક રીતે સાચી ન પણ હોય.
૪.
સ્યાદ્ અસ્તિઅવક્તવ્ય-તે કોઈક રીતે સાચી હોય પરંતુ તેનું વર્ણન કરવું અઘરું છે.
૫. સ્વાદ નાસ્તિઅવક્તવ્ય-તે કોઈક રીતે સાચી ન પણ હોય પણ સ્યાદ્વાદ અને નથવાદ અનેકાંતવાદના મદદનીશ સિદ્ધાંતો છે. આ ત્રા સિદ્ધાંતો કોઈપણ વિવાદ પર તર્ક અને દય કરવામાં વાપરવામાં આવે છે.
તેનું વર્ણન કરવું અઘરું છે.
૬. સ્પાદ અસ્તિ-નાસ્તિઅવક્તવ્ય-તે કોઈક રીતે સાચી હોય અને કોઈક રીતે સાચી ન પણ હોય પણ તેનું વર્ણન ક૨વું અઘરું છે. ૭. સ્યાદ્ અવક્તવ્ય-તેનું કોઈક રીતે વર્ણન ક૨વું અઘરું છે.
અનેકાન્તવાદ, સ્યાદવાદ
અનેકાંતવાદનો સિદ્ધાંત મહાવીર સ્વામીએ બધા જ લોકોના કવ્યાણ માટે આપ્યો છે. મહાવીર સ્વામીના વિચારો, સિદ્ધાંતો, બોધને અનુસરનારો એક સમાજ જૈનો કહેવાયા. પણ તેથી મહાવીર સ્વામીનો અનેકાંતવાદનો સિદ્ધાંત છે તેમ કહેવું નથી, તે વૈશ્વિક સિદ્ધાંત છે. સાપેક્ષવાદનો સિદ્ધાંત આઈન્સ્ટાઈનનો સાચો, માટે તે સાપેક્ષવાદને અનુસરનારા વૈજ્ઞાનિકો કે વિજ્ઞાનનો જ સિદ્ધાંત નથી. ને વૈશ્વિક સિદ્ધાંત છે. જો કે, આઈન્સ્ટાઈને સાપેક્ષવાદને વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું તે સાચું છે. પણ આ અનેકાંતવાદનો સિદ્ધાંત હજારી વર્ષોથી જાણીતો છે. અનેકાંતવાદ સાપેક્ષવાદનો જ સિદ્ધાંત છે. મહાવીર સ્વામીએ અનેકાંતવાદ આપીને સાપેક્ષવાદની પ્રથમ સ્થાપના કરી ગણાય. તેને સમાજના સંદર્ભે, ધર્મોના સંદર્ભે, મનોવિજ્ઞાનના સંદર્ભે આપ્યો હતો. એમ તો હિન્દુશાસ્ત્રમાં વેદો, ઉપનિષદોમાં પણ સાપેક્ષવાદનું નિરુપણ થયું જ છે. તેમ છતાં આઈન્સ્ટાઈને તેને વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યો, તેને વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું અને વિજ્ઞાનમાં સ્થાન અપાવ્યું.
અનેકાંતવાદ એ વિચારસરણીઓનો ગુણાત્વકનો સિદ્ધાંત છે. ને બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુને, દરેકે દરેક સમયે, સ્થળ, સંજોગોમાં લાગુ પડે છે, માટે ઘર્મોને પણ લાગુ પડે છે.
અનેકાંતવાદનું કહેવું છે કે સત્યને જાણવાના અલગ-અલગ રસ્તા છે. અલગ-અલગ રસ્તે અને તદ્દન વિરોધાત્મક રસ્તે પણ સત્યને જાણી શકાય છે. સત્યને જાણવા એક અને માત્ર એક જ રસ્તો હોઈ જ ન શકે. એક જ વિચારસરણી પૂર્ણ સત્યને કદાપી પણ પામી શકે નહીં.
I[G) 3|palp
સ્યાદ્વાદ અને નથવાદ એ અનેકાંતવાદને રજૂ કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે ચિત્ર રજૂ ક૨વા ભાષા ઉણી ઉતરે છે અને એક સાથે આપણે દરેક વસ્તુની અસીમિત શક્યતાઓને રજૂ કરી શકતા નથી. સ્યાદ્વાદ અનેકાંતવાદનો જ ભાગ છે. સ્યાદ્વાદ એટલે એક દૃષ્ટિએ જોતાં અથવા કોઈક રીતે. સ્યાદ્વાદ કોઈ એક વસ્તુને વળગી રહેતો નથી. તે એકાંતવાદ નથી પણ તેની અંદર અનેકાંતવાદ પાયેલો છે, ગર્ભિત છે.
અસંખ્ય શક્યતાઓમાંથી કોઈ પણ એક શક્યતાને એક દૃષ્ટિને સાબિત કરવા અનેકાંતવાદ નથવાદનો ઉપયોગ કરે છે. નથવાદ અનેકાંતવાદનો જભાગ છે. અનેકાંતવાદનો આંશિકભાગ છે. જ્યારે આપ કોઈ એક અંશની વાત કરીએ ત્યારે આપણે યવાદનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે બીજી બધી વાતો અહીં સ્થાન પામતી નથી. આ બરાબર અર્વાચીન વિજ્ઞાનના ક્વૉન્ટમ મિકેનિક્સ છે. ક્વૉન્ટમ મિકેનિક્સમાં તરંગોના સમૂહના બધા જ તરંગો માટે સંભવિતતા છે. દરેક તરંગ એક માહિતી રાખે છે, પણ જ્યારે આપણને તેમાંથી માહિતી જોઈતી હોય ત્યારે તેમાં એક જ તરંગ રહે છે અને બીજા બધા તરંગોનું પતન ખઈ જાય છે. બીજા બધા જ તરંગોની માહિતીની સંભાવના (probability) શૂન્ય થઈ જાય છે. દા. ત. જ્યારે આપણે બ્લ્યૂ BMW કારની વાત કરીએ છીએ ત્યારે તેની જ વાત કરીએ છીએ. પણ બધા જ રંગની BMW કારો છે પણ તેમાંથી આપણે બ્લ્યુ BM પર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. નયવાદ આ કાર્ય કરે છે. તે એક વસ્તુ ૫૨, એક વાદ ૫૨, એક વિચારસરણી પર, ધ્યાન કેન્દ્રિત કરે છે પણ બીજી બધી વિચારસરણીની હયાતીમાં તે એકની વાત કરે છે. તે નયવાદનો અર્થ છે. જ્યારે આપણે બ્લ્યૂ BMW કારની વાત કરીએ છીએ ત્યારે તેના અથવા કારના રંગોની વાત કરીએ છીએ. આ વખતે તેના યંત્રો, સિલીન્ડર, ઝડપ, કિંમત વગેરેની વાત કરતા નથી. નયવાદનું કહેવાનું છે કે દુનિયામાં વાદો વચ્ચે જે ઝઘડા થાય
અનેકાન્તવાદ નિરપેક્ષ સત્યમાં માનતો નથી, કારણ કે સત્યનું સ્વરૂપ વિરાટ, ગૂંચવણ ભરેલું અને ગૂઢ હોય છે જે હાથી અને સાત અંધજનની વાર્તા દ્વારા નિરૂપાઈ શકે છે.
અનેકાન્તવાદ એ વિરોધી વિચારોને અને માન્યતાઓને પણ છે તેની પાછળનું કારણ આપણી અલગ અલગ દૃષ્ટિઓ છે, જે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક, અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક મૈં અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને
Hike '3ppois
સ્યાદ્વાદ અને વયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ઃ