SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીવ “. ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેર્ષક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૬ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી અ પૃષ્ઠ ૯૦૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ તે મોક્ષ પ્રાપ્ત કરે. આવશ્યક એટલે શું ? પરમ શુદ્ધ નિશ્ચય નયથી કરીએ તે. જિનવાણી આત્માની વાણી છે તેને અનુસરો. આજસુધી આપણો આત્મા અજ્ઞાન, કશાય અને મિથ્યાત્વને વશ થતો આવ્યો. છે. નિયમસારમાં છ આવશ્યક (જે કરવું જરૂરી છે)નો ઉલ્લેખ છે. તેમાં સામયિક, ૨૪ તીર્થંકરોની સ્તુતિ (અરિહંત પરમાત્માની પ્રતિમાને જુઓ ત્યારે પોતાના આત્માના દર્શન કરો), વંદના (ગુરુ ભગવંતો જ્યાં વંદન કરે છે ત્યાં હું પણ ઝુકું), પ્રતિક્રમણ (પ્રતિ એટલે પાછા ફરવું, ક્રમણ એટલે પોતાનામાં આવવું), કાર્યોત્સર્ગ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વિવિધ પ્રવૃત્તિઓ * 'પ્રબુદ્ધ જાવન' (સંઘનું માસિક મુખપત્ર) દર માસની ૧૬ તારીખે પ્રગટ થાય છે. કોઈ પણ પ્રકારની જાxખ પ્રકાશિત નહિ કરતું અને ચિંતનાત્મક વિચારો પ્રગટ કરતું સંસ્થાનું મુખપત્ર * શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ આર્થિક સહયોગથી ચાલતી પર્યુષણ વ્યાખ્યાનમાળા * સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટના ઉપક્રમે ચિંતનાત્મક પ્રકાશનો * સ્વ. વિદ્યાબેન મહાસુખલાલ ખંભાતવાળા પ્રેરિત ‘પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે જરૂરીયાતવાળાને દેવાની મદદ કરતો વિભાગ શ્રી જમનાદાસ હાથીભાઈ મહેતા અને ભાનુ ચેરિટી ટ્રસ્ટ ઉપક્રમે જરૂરીયાતવાળા પરિવારોને અનાજ આપતો વિભાગ * સ્વ. સરસ્વતીબેન ડાહ્યાભાઈ જવેરી ચશ્માબૂક ફંડ ઉપક્રમે જરૂરીયાતવાળા પરિવારને ચમા આપવામાં આવે છે. * શ્રી કિશોર ટીંબડિયા કેળવણી ફંડના ઉપક્રમે વિદ્યાર્થીને સ્કોલરશીપ આપવામાં આવે છે. • વિદ્યાર્બન મહાસુખલાલ ખંભાતવાળા મહાવીર વંદના ઉપક્રમે દર વર્ષે મહાવીર જયંતી નિમિત્તે ભક્તિ સંગીતનો પ્રોગ્રામ કરવામાં આવે છે. પ્રબુદ્ધ જીવન નીધિ ફંડ : ‘પ્રબુદ્ધ જીવન' માસિક મુખપત્ર માટે આર્થિક સહાય સ્વીકારતો વિભાગ * મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે જૈન તીર્થંકરો અને મુનિ ભગવંતોના જીવન અને ચિંતનની કથાઓની ત્રિદિવસીય પ્રસ્તુતિ-અત્યાર સુધી ગૌતમ કથા, મહાવીર કથા, નેમ-રાજુલ કથા, ઋષભ કથા, પાર્શ્વ-પદ્માવતી કથા અને ૨૦૧૫માં હેમચંદ્રાચાર્ય કથા. જૈન ધર્મના મહાન ગ્રંથોના સ્વાધ્યાયની ત્રિદિવસીય શિબિરો. આ વર્ષે ૨૦૨૫માં ગુરુદેવ રાકેશભાઈ ઝવેરીની અમૃતવાણી દ્વારા તા. ૫, ૬, ૭ મેના ત્રિદિવસીય ‘ઉત્તરાધ્યયન' સૂત્ર ઉપર સ્વાધ્યાય, આપ ઉપરની કોઈ પણ પ્રવૃત્તિ માટે આપના દાનનો પ્રવાહ વહાવી શકો છો. લગભગ ૮૭ વર્ષથી સંસ્થાનું વૈચારિક મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન’ પ્રગટ થાય છે. આપ કોઈ પણ એક અંકના રૂા. ૨૦,૦૦૦/-નું દાન આપી એ અંકના દાતા બની શકો છો. વિચાર દાન એ ઉત્તમ દાન છે. આ દાનથી આપ બન્ને દાનના લાભાર્થી બની શકો છો. પ્રેમળ જ્યોતિ સંચાલકો : શ્રીમતી નિરુર્બાન સુર્બોધભાઈ શાહ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ સંચાલકો : શ્રીમતી રમાબહેન વિનોદભાઈ માતા શ્રીમતી ઉષાબહેન પ્રવીણાભાઈ શાહ કું. વસુબહેન ચંદુલાલ ભાશાળી ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ (કાયા પ્રત્યે પોતાનાપણું તજવું) અને પ્રત્યાખ્યાન (આત્મામાં મુકેલું જ્ઞાન એ પ્રત્યાખ્યાન)નો સમાવેશ થાય છે. આત્મામાં રહેવું અને અનાચાર છોડી આચારમાં સ્થિર ભાવ કરવો એ પ્રતિક્રમણ છે. શુદ્ધ ભાવમાં સાધના કરે એ સાધુ છે. પોતાના આત્માને ન જાણો એ અપરાધ છે. દુઃખની પરંપરાને તોડવા નિયમસાર બનાવાયો છે. આપણે મૃત્યુ નહીં પણ મૃત્યુની પરંપરાને, કર્મ નહીં પણ તેની પરંપરાને તોડવા, પાપને નહીં તેના મૂળ કારણોની પરંપરા તોડવાની છે. (વધુ વ્યાખ્યાનો માર્ચ ૨૦૧૫ના એકમાં) કિશોર ટિંબડીયા કેળવણી યોજના કંડ વિવિધ પ્રવૃત્તિઓ અને તેના સંચાલકો ટે. નં. ૨૩૬૩૧૨૮૫ ટે. નં. ૨૩૮૭૩૬૧૧ મો.૯૬૧૯૧૯૫૯૩૮ મો. ૯૮૧૯૭૮૨૧૯૭ મો.૯૮૨૧૧૬૮૩૧૯ જમતાદાસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ફંડ hષાંક સંચાલકો : શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ ભાતુ ચેરિટી ટ્રસ્ટ : અનાજ રાહત ફંડ સંચાલકો : શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ મો. ૯૬૧૯૧૯૫૯૩૮ મો. ૯૮૧૯૭૮૨૧૯૭ ટે. નં. ૨૩૮૭૩૬૧૧ સેવામાં વ્યતીત થાય તે જીવન સાચા અર્થમાં સફળ છે. મો. ૯૮૧૯૭૮૨૧૯૭ મો. ૯૬૧૯૧૯૫૯૩૮ ટે. નં. ૨૩૮૭૩૬૧૧ " ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાયવિશેષાંક ગાંધી જીવતનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી વનનો અંતિમ અધ્યાય વિશેષાંક
SR No.526000
Book TitlePrabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy