SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ३० પ્રબુદ્ધ જીવન ભાવ-પ્રતિભાવ ‘પ્રબુદ્ધ જીવન’ ઓક્ટોબરનો અંક મળ્યો. ‘જૈન સાધુ-સાધ્વી અને પાદ-વિહાર'માં તમે લલિતકુમાર નાહટાને યોગ્ય જવાબ આપ્યો. અજ્ઞાનતા વશ કેટલાંક અજ્ઞાની આવું કંઈક લખી લેતા હોય છે પણ જાગ્રત લેખકો તેની યોગ્ય સમાલોચના કરતા જહોય છે. તેઓમાંના તમે પણ એક જાચન લેખક છો. બીજી વાત. ભાવ-પ્રતિભાવમાં વસંતભાઈ ખોખાણીનો પત્ર વાંચ્યો. ત્રા સીટીના તમારા નાનકડા જવાબમાં તમારી નિખાલસતા, સરળતા અને નિર્દેભતા તરી આવે છે. ખૂબ ખૂબ અનુોદના. બે કે ત્રણ માસ પહેલાંના ‘ભાવ-પ્રતિભાવમાં મારો પત્ર છપાર્થો હતો. ત્યારબાદ ફરી પત્ર લખવો હતો પણ મારી અધ્યયન વિ.ની વ્યવસ્તતામાં લખી ન શક્યો. ત્રીજી વાત. 'પ્રબુદ્ધ વન'માં કંઈક લખવાની ઈચ્છા થયા કરે છે. માત્ર વિચાર્યું જ છે કે ‘શ્રુત સાગરને તીરે તીરે' એવી કોલમ હેઠળ કેટલાક ગહન તત્ત્વ લખવા. આવો વિચાર આવ્યો છે. ઈચ્છા થઈ છે. ઘરાજર્શન વિજય કાયમી સરનામુ : આ. રત્નચન્દ્ર સૂરિ, C/o શારદાબેન કાળીદાસ ઝવેરી ઉપાશ્રય, ૫, મિત્ર મંડળ સોસાયટી, પાણીની ટાંકી પાસે, આલ્કક હૉસ્પિટલ પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.Mob. : 9879274177. XXX ‘પ્રબુદ્ધ જીવન' ઑક્ટોબર માસનો એક મળ્યો. આપનો જ તંત્રી લેખ જૈન સાધુ-સાધ્વી અને પાદવિહાર વાંચીને આપના લેખ માટે હાર્દિક અનુમોદના. ખાસ તો પાના શ્રાવિકાને વૈયાવચ્ચ-સેવાનો લાભ પણ પાદ વિહારને લીધે જ મળે છે. (૩) ખાસ તો આપે લખ્યું કે વિતરાગ જીવન દરમિયાન ભૌતિક કષ્ટ આવે એ કષ્ટ નથી એ ધીરજની પરીક્ષા છે. સાધનાનો અંશ છે. અને વિશેષ કર્મ નિર્જરાનું નિમિત્ત છે. તે ખુબ જ સચોટ છે. અભિનંદન સહ અનુમોદના. ડિસેમ્બર, ૨૦૧૩ Dબાબુલાલ શાહના સાદર પ્રણામ (અદાવાદ) ટેલિફોન : ૦૭૯ ૨૨૧૩૨૫૪૩ XXX ‘વિચાર મંથન’. વિદ્વાન શ્રી ધનવંતભાઈના લેખોનું સંકલન ખૂબ જ લાભદાયી બનશે. એમની કલમે આલેખાયેલા લેખોમાં ધણી ગહન ચર્ચા પણ સરળ શબ્દોમાં વાંચવા મળે છે. એ જ કલમની ખૂબી છે. પૂ. આ. શ્રી પૂર્ણચન્દ્રસૂરિશ્વર શંખેશ્વર, જી. પાટણ-૩૮૪૨૪૬. XXX ગણધરવાદ વિશેષાંક ‘પ્રબુદ્ધ જીવન'ના વર્ષ ૬૧, અંક ૮-૯ ઑગસ્ટ-સપ્ટેમ્બરનો મળ્યો છે. આ જૈન શાસનનો અણમોલ વિષય ગણાય, નિરખતા તે સમયના ફોટા ખરેખર હૃદયમાં ભાવને પ્રગટ કરે છે અને વાંચન ખરેખર જૈન શાસનનો અણમોલ વિષય ગણાય અને જેમના શાસનમાં આપણે જીવીએ છીએ તે શાસનની ઉચ્ચ વાતો આમાંના બધા લેખોમાંથી મળે છે. આ માટે વિદ્વાન લેખકોએ સારી ૨ નંબર ઉપર આપે લખ્યું છે કે, (૧) જ્યારે દીક્ષા ગ્રહણ કરી ત્યારે ૠણ અને ઈન્વેસ્ટમેન્ટ કામ ઉપર જઈ રહેલા પુત્રને પિતાએ કહ્યું, “બેટા મને પાંચસો ઉપર જણાવેલ પાંચ મહાવ્રત, પાંચ રૂપિયા આપ. મારે ચશ્મા કરાવવા છે, આ તૂટેલા કાચથી વાંચી શકાતું સમિતિ અને ત્રણ ગુપ્તિના નથી.' આચરણનીપ્રતિજ્ઞા લીધી હતી તેનો પુત્રે ખિસ્સામાં હાથ નાંખી, પાકિટ કાઢી અંદરથી પાંચની નોટ ભંગ વાહનચાલનથી થતી હિંસાને કાઠી લીધે થાય છે. જૈન ધર્મ એ આચાર એ જ સમયે એનો પુત્ર બહાર આવ્યો, અને પોતાના પિતાને પ્રધાન છે. વિહાર અંગેના ૯ નિયમો કહે, 'ઉંડી મને પાંચસો રૂપિયા આપો તો, મારે કૉમ્પ્યુટરનો પાર્ટ વખ્યા છે તે પણ યોગ્ય અને દરેક પરચેઝ કરવો છે.' સાધુ-સાધ્વીજીએ જાતે મનથી સ્વીકારીને અમલને યોગ્ય છે. (૨) બાદ વિહારનો ઉદ્દેશ ધર્મપ્રચાર અને સાર્મિક વ્યક્તિની જિજ્ઞાસા સંતોષનો છે તેમજ શ્રાવક- પુત્રને આપીશ તો ઈન્વેસ્ટમેન્ટ થશે.' પુત્ર મુંઝવણમાં પડ્યો. એની પાસે રૂા. પાંચસોની એક જ નોટ હતી. કોને આપવી ? પોતે જેનો લાડકો હતો એવા પિતાને કે પોતાના લાડકા પુત્રને ? એણે પોતાની માતા પાસે આ મુંઝવણ રજૂ કરી માતા કહે, ‘તારા બાપને આપીશ તો ઋણ ચૂકવાશે અને તારા જહેમત કરી જ્ઞાન પામીને પીરસી છે. દુનિયાના વાદ-વિવાદોની જાણ મેળવવા કરતા આ ઉચ્ચ ૨૪ તીર્થંકરોના ગાધરોના પ્રશ્નોની જાણ અને તે પણ પ્રભુ પાસે જઈને પ્રશ્ન પૂછ્યા અને તેમના જ બની ગયા. મહાન જીવનના પંથે વળી ગયા. ક્યાંથી ક્યાં પહોંચી ગયા. વધુ શું લખવું. ‘પ્રબુદ્ધ જીવન’ ઘણાં જ વિષયોમાં જ્ઞાન પીરો છે અને ગાધરવાદનો વિસ્તૃત ખ્યાલ આ બધા લેખોમાંથી પ્રાપ્ત થાય છે જે ખરેખર વાંચતાં આચરતાં સમજતાં માનવને ધન્ય બનાવે છે, પ્રબુદ્ધ બનાવે છે. માનદ્ સંપાદક શ્રી
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy