SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ | ડિસેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન ૨૯ મંગલાચરણમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ૨૪ તીર્થકરોની સ્તુતિ નમ: રસ્તાવિતાવૈવ વીરાય માસ્વતે | કરી છે. ૩% ભૂ-થુવ: સ્વરિતિવાસ્તવનીયાય તે નમ: || सकलाईत्-प्रतिष्ठान,-मधिष्ठानं शिवश्रियः । અર્થ : સર્વ તરફથી ઉદિત થયેલા, એક વીર, સૂર્યરૂપ અને ૐ ધૂभू-र्भुव:-स्वस्त्रयीशान-मार्हन्त्यं प्रणिदध्महे।। Éવ-સ્વ:' એ શબ્દોથી સ્તુતિ કરવા યોગ્ય એવા આપને નમસ્કાર થાઓ. અર્થ : સકલ અહંતોનું પ્રતિષ્ઠાન, શિવશ્રીનું અધિષ્ઠાન, પાતાલ, (૬) ગૌતમસ્વામિ સ્તોત્ર-આ સ્તોત્ર મંત્રાધિરાજ ગર્ભિત તરીકે મર્ચ (પૃથ્વી) અને સ્વર્ગલોક ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવનાર, એવા પ્રસિદ્ધ છે. તેનો ૧૩મો શ્લોક આ પ્રમાણે છે:અત્' પદનું અમે ધ્યાન કરીએ છીએ. અહિં ન્યૂ:, યુવ: અને સ્વ: પદો સન્નતાન-થન–પોપૃતીનાં, તૂન્જિરદ્ધદ અવે હા | ત્રણ લોકના આધિપત્યના દ્યોતક છે. गौतमस्मरणत: परलोके भू-र्भुव: स्वरपवर्गसुखानि ।। (૩) જિન સહસ્રનામસ્તોત્ર-એ ભક્તિયોગનું સુંદર સંસ્કૃત-કાવ્ય ગુરુ ગૌતમસ્વામિજી અનંત લબ્ધિના ભંડાર હતા-ગૌતમ શબ્દ છે. વિ. સં. ૧૭૩૧માં મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી ગણિએ એની પણ ચમત્કારી છે. ગૌ એટલે કામધેનુ. તે એટલે-કલ્પવૃક્ષ. મ એટલે રચના કરી છે. આ સ્તોત્રમાં વિવિધ વિશેષણો દ્વારા અરિહંત ચિંતામણિ-એવો ભાવ પ્રગટ થાય છે. તેમના નામ સ્મરણ માત્રથી પરમાત્માને ૧૦૦૮ વાર નમસ્કાર કરવામાં આવ્યા છે. તેથી તેનું આ લોકમાં સર્વ ઇચ્છિત મળે છે અને પરલોકમાં-પાતાળ,મત્સ્ય અને સાર્થક નામ જિન સહસ્રનામ રાખેલ છે. તેનો ૧૨૯ મો શ્લોક આ સ્વર્ગનું તેમજ પરંપરાએ મોક્ષનું સુખ પણ પ્રાપ્ત થાય છે. પ્રમાણે છે: (૭) પાનંદ મહાકાવ્ય-આચાર્યશ્રી અમરચંદ્રાચાર્યની આ રચના નમો પૂર્ભુવ:-સ્વસ્ત્રથી શાશ્વતાય, નમસ્તે ત્રિતોની સ્થિર સ્થાપનાય . છે-તેનો મંગલાચરણનો શ્લોક ૨જો આ પ્રમાણે છેनमो देवमासुराभ्यर्चिताय, नमस्ते, नमस्ते, नमस्ते, नमस्ते ।। मुदाऽर्हामि तदार्हन्त्यं, भू-र्भुव:-स्वस्त्रयीश्वरं । શ્લોક-૧૨૯ यदारा ध्य ध्रुवं जीव:, स्यादर्हन् परमेश्वरः ।। અર્થ : પાતાલ, મર્ય અને સ્વર્ગ રૂપ ત્રણે લોકમાં શાશ્વત એવા અર્થ : પાતાળ, મર્ય અને સ્વર્ગ એમ ત્રણે લોકનું પ્રભુત્વ ધરાવનાર આપને નમસ્કાર થાઓ. ત્રણે લોકમાં સ્થિર છે સ્થાપના જેમની એવા એવા આહન્ય પદની હું હર્ષથી સ્તુતિ કરું છું. ભવ્યજીવ જેની ઉપાસના આપને (શાશ્વત સ્થાપના જિનશ્વરોને) નમસ્કાર થાઓ. મનુષ્યો, દેવો કરીને પોતે સ્વયં ભગવદ્ રૂપ બની જાય છે. અને અસુરોથી પૂજાયેલા એવા આપને નમસ્કાર થાઓ. (૮) શક્તિ-મણિ કોશ-જેનું બીજું નામ ‘લઘુતત્ત્વ-સ્ફોટ' છે(૪) ‘વર્ધમાન શક્રસ્તવ' એ નામે બે કૃતિ મળે છે-જેમાં આચાર્યશ્રી અને સર્વજ્ઞ-ગુણ સ્તવન તરીકે ઓળખાય છે. દિગંબરાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વિરચિત કૃતિ અત્રે પ્રસ્તુત છે-જે ગદ્ય-પદ્ય અમૃતચંદ્રાચાર્યે આની રચના કરી છે-જેમાં લગભગ આર્ષ-પ્રયોગ મય છે. અને ૧૧ આલાપકો (પ્રકરણ, વિભાગ)માં છે. જેનું ફળ હોવાથી શબ્દાર્થ ગૂઢ લાગે છે. તેનો પ્રારંભનો શ્લોક આ પ્રમાણે કથન પણ ૧૧ આલાપકોમાં ક્રમશઃ કરવામાં આવ્યું છે. કહેવાય છે છે:કે-ઈન્દ્ર મહારાજે પ્રસન્ન થઈને આચાર્યશ્રીને જે મંત્રાલરો કહ્યાં તે स्वायंभुवं मह इहोच्छलदच्छमीडे, येनादिदेव-भगवान् भवत् स्वयंभूः। આમાં લિપિ બદ્ધ થયાં છે ॐ भू-र्भुव:प्रभृतिसन्मननैकरुपम्, आत्मप्रमातृ परमातृ न मातृ, मातृ ।। ॐ नमोऽर्हते भू-र्भुवःस्व-स्त्रयीनाथ હે આદિ-જિનેન્દ્ર દેવ! જેના દ્વારા આપ સ્વયંભૂ ભગવાન છો તે मौलि मन्दार मालार्चित क्रमाय...।। આત્મસંબંધી સ્વયંભૂ જ્ઞાન પ્રકાશની હું સ્તુતિ કરું છું. તે જ્ઞાનપ્રકાશ અર્થ : પાતાલ, મનુષ્ય અને સ્વર્ગ સ્વરૂપ ત્રણેય લોકના નાથ- આ વિશ્વમાં ઝળહળી રહ્યો છે. સ્વામિ એવા ઈન્દ્રોના મુગટમાં રહેલી કલ્પવૃક્ષના પુષ્પોની માળાઓથી ૐ ભૂર્ભુવ: સ્વ: ઇત્યાદિ મંત્રના સમીચીન, અદ્વિતીય મનન સ્વરૂપ પૂજિત ચરણયુગલવાળા એવા અહંતુ પરમાત્માને નમસ્કાર થાઓ. છે. જે સ્વપ્રકાશક છે, જે પર પ્રકાશક પણ છે અને જે માત્ર જ્ઞાયકનો પૂર્ભુવ: સ્વ:સમુત્તરીય // જ નહીં, પરંતુ અજ્ઞાયકનો પણ જ્ઞાયક છે. પથ્વી, પાતાલ અને સ્વર્ગ એમ ત્રણે લોકના ભવ્ય જીવોને યોગ- (૯) નમસ્કાર-મહાભ્ય-ની પ્રતિ ઉપલબ્ધ ન થવાથી પરિચય આપી ક્ષેમ પૂર્વક સંસાર સાગરથી પાર ઉતારનારા એવા છે. શકાયો નથી. આ ઉપરાંત અન્ય ઉદ્ધરણો પણ સંભવિત છે. જે સુજ્ઞ ૫. વર્ધમાન શક્રસ્તવ-આ કૃતિ કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિની વાચકોને જણાવવા ભલામણ છે. વિદ્વાનો આ વિશે પ્રકાશ પાથરશે. રચિત છે જે ૧૭ શ્લોકોની પદ્યમય રચના છે. જેનો શ્લોક નં. ૧૨ * * * આ પ્રમાણે છે મોબાઈલ : ૯૯૨૦૩૭૨ ૧૫૬ / ૯૯૦૪૫૮૯૦૫૨
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy