SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન વાગર કથા. કુમારપાળે સેવાભાવનું પ્રતિબિંબ ઝીલ્યું. જગડુશા, પેથડશા અને ભગવાને મોરાક ગામના તાંત્રિક અચ્છેદકના પાખંડને ખુલ્લું પાડી ભામાશા જેવાએ દાન દ્વારા સેવાભાવને ચરિતાર્થ કર્યા અને શ્રમણ લોકોને અંધશ્રધ્ધા અને વહેમની બેડીમાંથી મુક્ત કર્યા. પરંપરાના અને જૈન સંસ્કૃતિના સેવાભાવને ઉજાગર કર્યો. કોશામ્બીની રાણી મૃગાવતીના રૂપ પર મોહિત, રાજા ચંદ્રપ્રદ્યોત જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ અને ઉપાધ્યાય અમરમુનિ જેવા પાગલ બન્યો ત્યારે ચંદ્રપ્રદ્યોતને ધર્મ દેશના સંભળાવી મૃગાવતીને સંતોએ સેવાભાવની વિશિષ્ટતાના દર્શન કરાવ્યા છે. ૐ મૈયાના મુક્તિ અપાવી. આ યુદ્ધભૂમિનું સ્થળ અશુચિ, રૂધિર અને માંસથી આરાધક અને વિશ્વવાત્સલ્યના સંદેશવાહક ક્રાંતિકારી જૈન સંત મુનિશ્રી ખરડાયેલું હોવા છતાં ભગવાન ઉગ્ર વિહાર કરી પધાર્યા તે વીરપ્રભુની સંતબાલજીએ નર્મદાકાંઠે એક વર્ષ મૌન એકાંતવાસ ગાળ્યો એ સમયે પ્રબુધ્ધ કરૂણા, સામાજિક ચેતનાના વિકાસનું પ્રેરક બળ બની એક એમને ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત લોકકલ્યાણ માટેની સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે. સેવાકીય પ્રવૃત્તિમાં કઈ રીતે સક્રિય થવાય તે બાબત અંગેના ક્રાંતિકારી ભગવાન મહાવીરના જીવન પ્રસંગોમાં જનહિત-સેવાભાવ અને વિચારો ઉદ્ભવ્યા. મુનિશ્રીએ દર્શાવ્યું કે જૈન સંત તરીકે દીક્ષા લીધા લોકકલ્યાણની ભાવના અભિપ્રેત છે. મહાવીર ધર્મના કણ કણમાં પછી તેઓ એક વિશાળ વિશ્વયોજનાઓનો ભાગ છે. જૈન સાધુઓએ માનવતાનું અમૃત છલકાઈ રહ્યું છે. સમાજ સુધારણા કે સેવાકીય કામો ન કરવા જોઈએ એવી કોઈ મનાઈ | મુનિશ્રી સંતબાલજીએ કહ્યું છે, ફરમાવવામાં આવી નથી. મુનિશ્રીનું આ વિધાન ભગવાન મહાવીરના “સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસ્મરીએ.’ જીવન સંદર્ભે વિચારવું રસપ્રદ થઈ પડશે. ભગવાન મહાવીરે પોતાના મુનિશ્રીની આ પંક્તિમાં સેવાભાવ સહિત બધી પ્રવૃત્તિ કરતાં પણ સંઘમાં શુદ્ર જાતિના લોકોમાંથી મેતાર્ય મુનિ અને મુનિ હરિકેશીને આત્મજાગૃતિમાં રહેવાની શીખ અભિપ્રેત છે. દિક્ષિત કરી અસ્પૃશ્યતા નિવારણના વિચારને પુષ્ટિ આપી, પશુબલિ * * * પ્રથાને બંધ કરાવી હિંસા રોકી, ચંદનબાળાને હાથે બાળકા હોરાવી ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ખોખાણી લેન, ઘાટકોપર (ઈસ્ટ), દાસી પ્રથાની નાબૂદી માટે પ્રેરણા આપી. મુંબઈ-૪૦૦૦૭૭. મોબાઈલ : ૯૮૨૦૨૧૫૫૪૨ 'લોક-અલોક રહસ્ય પ્રકાશ | ડૉ. કોકિલા હેમચંદ શાહ લોકસ્વરૂપ વિચાર કે, આતમરૂપ નિહાર.” લોકપુરુષ સંસ્થાને કહ્યો સર્વજ્ઞ પ્રણીત જૈનદર્શન અપૂર્વ છે. તેમાં કથિત વૈરાગ્ય ભાવનાઓ ચિંતન એનો ભેદ તમે કંઈ લહ્યો? કરવા યોગ્ય છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો? મારું સ્વરૂપ શું? એ એનું કારણ સમજ્યા કાંઈ, વિચાર વિના જ્ઞાન નથી. બાર ભાવનાઓમાં લોકાનુપ્રેક્ષા વિચારવા કે સમજાવ્યાની ચતુરાઈ? જેવી છે. તે દ્રવ્ય સ્વરૂપનો, વસ્તુસ્થિતિનો બોધ કરાવી આત્મકલ્યાણ સંસ્થાન એટલે આકાર. લોક પુરુષાકારે રહ્યો છે. અર્થાત્ બે હાથ માટે સાધનભૂત બને છે અને મમત્વ દૂર કરવા સહાયરૂપ બને છે. કમ્મર રાખી પગ પહોળા કરી કોઈ પુરુષ ઊભો હોય એ આકારે લોક આચાર્ય કુંદકુંદ ભાવપાહુડમાં કહે છે છે એમ શાસ્ત્રમાં કથન છે. તેનો મર્મ શું છે તે ચિંતવન કરવાથી ‘ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં, અને દેવગતિ તથા સમજાય છે. લોક જીવ અને અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. જડ મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુ:ખને પામ્યો, માટે હવે તો જિનભાવના ચેતન્યમય છે, દ્રવ્યગુણ પર્યાયાત્મક છે. દેહ આત્માથી ભિન્ન છે. ભાવ, ચિંતવ. (ભાવપાહુડ-૮) જ્ઞાનદર્શન ચૈતન્યનો ગુણ છે–આત્માનું મહત્ત્વ છે. લોકની લોકસ્વરૂપ ભાવનામાં કહ્યું છે, “આ લોકમાં વાળના અગ્રભાગ મૂળસ્થિતિ-સ્વરૂપ અથવા આત્માનું શુદ્ધ સ્વરૂપ જે કેવલજ્ઞાની સર્વજ્ઞા જેટલી પણ કોઈ એવી જગ્યા નથી કે, જ્યાં જીવે અનેક અનેકવાર ભગવંતે જોયું છે તેવું છે-અનંત અલોકાકાશની વચ્ચે આ લોક રહ્યો જન્મમરણનું કષ્ટ ન વેડ્યું હોય.' છે. અને તે ત્રણે કાળે આદિ, મધ્ય અને અંતમાં એ રૂપે રહેવાનો છે. ધર્મધ્યાનના સંસ્થાનવિચય” પ્રકારમાં ત્રણ લોકનું સ્વરૂપ ચિંતવવાનું અલોકાકાશની વચ્ચે પુરુષાકારે લોક આવેલો છે. ‘લોકરૂપ અલોકે કહ્યું છે. લોક સ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે. હવે આપણે જોઈએ, દેખ'—લોકમાં બંધયુક્ત સંસારી જીવો તેમજ બંધરહિત મુક્ત જીવો લોક સ્વરૂપ સમજાવ્યાની અગત્યતા. રહેલા છે. શ્રીમદ્ રાજચંદ્રનું કાવ્ય છે-“લોક પુરુષ સંસ્થાને કહ્યો.” ‘તે આ લોક નામનો પુરુષ જાણવો.” એકબીજાની નીચે નીચે
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy