SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન સિહો નિદ્રાદિક પરિહરિ, સુણજો શ્રોતા દક્ષ, મોતીશા શેઠના નામને અમર બનાવતી જે ઐતિહાસિક પંક્તિઓ રચી જાણ હશે તસ રીઝવું, ખાણી ન ભૂલે લક્ષ. છે તે સુજ્ઞ વાચકો સમક્ષ લાવવી જ રહી. જલયાત્રાના વરઘોડાના આજથી બે સૈકા પહેલા મુંબઈના શાહ સોદાગર મોતીશા શેઠ વર્ણનમાં આવતી આ બે લાઈનની પંક્તિઓ આજે પણ લોકોના કંઠે થયા. તેમણે જૈન ધર્મના ઉદ્યોત માટે પોતાની લક્ષ્મીનો સુંદર ઉપયોગ વારંવાર ગવાઈ રહી છેઃ કર્યો. પાલિતાણામાં શ્રી શત્રુંજય ગિરિરાજ પર મોતીશા ટુંકનું નિર્માણ લાવે લાવે મોતીશા શેઠ, નાવણ જળ લાવે છે; કરાવ્યું. મોહમયી મુંબઈમાં પણ ભાયખલા મધ્ય દેવ વિમાન જેવું નવરાવે મરુ દેવા નંદ, પ્રભુ પધરાવે છે. જિનચૈત્ય બનાવ્યું. પંડિત વીર વિજયજી મહારાજે મોતીશા શેઠની પંડિત વીર વિજયજીએ ગદ્ય સાહિત્યમાં યશોવિજયજી કૃત ધર્મપ્રતિની અનુમોદના કરતાં સાનંદ લખ્યું છેઃ અધ્યાત્મસાર' પર બાલાવબોધ અને સંસ્કૃત સાહિત્યમાં ‘પ્રશ્ન ચોથે આરે બહુ ધનવંતા, પણ નવિ ખાડો પૂરાવ્યો જી, ચિંતામણી” જેવા ઉત્કૃષ્ટ ગ્રંથોની રચના કરી છે. આ કાળે મોતીશા શેઠે કનક રૂપઈએ ભરાવ્યા છે; વીર વિજયજી મહારાજે અનેક શ્રાવકાદિને ધર્માનુરાગી બનાવ્યા તે ઉપર જબ ટુંક બનાવે, મધ્ય ચઇત્ય વિશાલજી, હતા. તેમને સત્ય માર્ગે વાળ્યા હતા. અમદાવાદની જનતાને તેમનો આજુબાજુ ચૈત્ય ઘણાં છે, જંબુ તરુ પરિવારજી. વિશેષ લાભ મળ્યો હતો. અમદાવાદના ભઠ્ઠી પોળના ઉપાશ્રયમાં તેઓ મુંબઈમાં ભાયખલા મળે શ્રી શત્રુંજય તીર્થની યાદો આપવાનું ભવ્યાતિભવ્ય નિવાસ કરતા હતા. તે ઉપાશ્રય આજે પણ વીર વિજયજીના ઉપાશ્રય શ્રી આદિશ્વર ભગવાનનું જિનમંદિર જ્યારે મોતીશા શેઠે નિર્માણ કરાવ્યું તરીકે સુપ્રસિદ્ધ છે. પંડિત વીર વિજયજી સં. ૧૯૦૮ના ભાદરવા વદત્યારે તેમની તારીફ કરતાં વીર વિજયજી મહારાજે લખ્યું છે: ૩ના દિવસે અમદાવાદ શહેરમાં કાળધર્મ પામ્યા હતા. તેમના સુણો શેઠ કહું એક વાત રે, અવસાનના દિવસે તેમનું ૭૯મું વર્ષ ચાલતું હતું. તેઓ સંસારમાં તુમે દાન ગુણે વિખ્યાત રે, ૭૮ વર્ષ અને ૩૩૮ દિવસ રહ્યા હતા અને ૬૨ વર્ષનો દીર્ઘ દીક્ષા ભાગ્યદશા ફલી રે, પર્યાય પાળીને સ્વર્ગે સંચર્યા હતા. ભૂઈખલ કરાવ્યો બાગ રે... આવા શાસનપ્રભાવક, સિદ્ધહસ્ત સાહિત્યકાર પંડિત વીર વિજયજી મને પ્રગટ્યો દેખી રાગ રે, મહારાજનું લોકો આજે પણ સ્મરણ કરે છે તે બતાવે છે કે તેઓશ્રી અમે રાજનગરમાં રહું છું રે, આપણી વચ્ચે સદેહે ન હોવા છતાં તેમની ઉત્કૃષ્ટ રચનાઓ દ્વારા સૌ તુજ પુણ્ય ઉદયથી કહું છું રે, કોઈના હૃદયમાં તેઓ આજે પણ બિરાજમાન છે. આવા તેજસ્વી મુનિ ગયો દેવ કહીં ઈમ રાગે રે.. મુંગવને કોટિશ: વંદના. * * * શુભવીર મોતીચંદ જાગે રે... એ/૧૦૧, રામકૃષ્ણ ઍપાર્ટમેન્ટ, છેડા રોડ, મહસકર વાડા, જોશી હાઈસ્કૂલ ભાયખલાના જિનાલયની પ્રતિષ્ઠા વેળાએ વીર વિજયજી મહારાજે સામે, ડોંબીવલી (પૂર્વ), પીન-૪૨૧ ૨૦૧. મો. નં. ૯૮૧૯૬૪૬૫૩૩. ઈન્સ્ટિટયૂટ ઑફ જૈનોલોજી દ્વારા બ્રિટનની પાર્લામેન્ટમાં “અહિંસા ઍવૉર્ડ'ની અર્પણવિધિ બ્રિટનની ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા બ્રિટનના હાઉસ ઓફ સાઈટેશન વાંચ્યું હતું. આ પ્રસંગે ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના કૉમેન્સમાં પ્રતિવર્ષ અહિંસા દિવસે અપાતો “અહિંસા ઍવૉર્ડ' આ ચેરમેન શ્રી નેમુ ચંદરયાએ જણાવ્યું કે અમારા આ અગિયારમા વાર્ષિક વર્ષે ડૉ. મેલેની જોયને આપવામાં આવ્યો. જીવહત્યા સામે જાગૃતિ અહિંસા ઍવૉર્ડ ૨૦૧૩ના કાર્યક્રમમાં ડૉ. મેલેની જોય અને શ્રી અને તેના નિવારણ માટેના પ્રયત્નોના નેટવર્ક CAAN'ના પ્રમુખ ગેવિન ગ્રાન્ટે સહભાગી થવાની સંમતિ આપી તે માટે અમે એમના ડૉ. મેલની જોયે માંસાહારીઓમાં શાકાહાર વિશે અને પર્યાવરણ આભારી છીએ. આ બંને વ્યક્તિઓ એમના અંગત અને વ્યક્તિગત વિશે મહત્ત્વનું કાર્ય કર્યું છે. આ પ્રસંગે એમણે શાકાહારી જીવનપદ્ધતિ જીવનમાં અહિંસા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, તેઓ શાકાહારી દ્વારા અહિંસાનો કઈ રીતે વધુ પ્રચાર થઈ શકે તે વિશે વક્તવ્ય આપ્યું જીવનપધ્ધતિ ધરાવે છે અને અબોલ પ્રાણીઓ માટેની સેવા અને હતું અને આવો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ એનાયત કરવા માટે ઈન્સ્ટિટ્યૂટ સંવેદનાના મોટા સ્તંભરૂપ છે. ઑફ જૈનોલોજીનો આભાર માન્યો હતો. | ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીનો આ ઍવૉર્ડ ૨૦૦૭માં શરૂ કરવામાં | ‘અહિંસા ઍવૉર્ડ'ના કાર્યક્રમમાં બ્રિટનની પાર્લામેન્ટના સભ્યો, આવ્યો. પ્રથમ ઍવૉર્ડ ડૉ. નેલ્સન મંડેલાને અને બીજો ઍવૉર્ડ શ્રી દલાઈ મિનિસ્ટરો, લોર્ડ તથા જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લામાને આપવામાં આવ્યો હતો. આઈ.ટી.ડેવલપમેન્ટના ડિરેક્ટર શ્રી કુમાર મહેતાએ આ ઍવૉર્ડનું E-mail : kumarpald@sancharnet.in/kumarpald11@gmail.com
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy