SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૩ ઓગણીસમી સદીના વિરલ કવિ-વીર વિજયજી મહારાજ 1 ચીમનલાલ કલાધર વિક્રમની ઓગણીસમી સદીમાં જૈન શાસનને ઉદ્યોત કરનારા જે હિતશિક્ષા છત્રીસીમાં વ્યવહારૂ શીખ આપતા તેઓ લખે છે: કેટલાક શ્રમણ ભગવંતો થઈ ગયા તેમાં પંડિત વીર વિજયજી મહારાજનું બે જણ વાત કરે જ્યાં છાન, ત્યાં ઊભા નહી રહીએજી, નામ અગ્રસ્થાને મૂકી શકાય તેમ છે. વરો ન કરીએ ઘર વેચીને, જુગટે નવી રમીએજી; પંડિત વીર વિજયજી મહારાજનો જન્મ સં. ૧૮૨૯ના આસો સુદ- બે હાથે માથું નવી ખણીએ, કાન નવી ખોતરીએ જી. ૧૦ના રોજ અમદાવાદ મધ્યે થયો હતો. તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના ધમ્મીલ રાસનો પ્રભાવશાળી પ્રારંભ કરતા તેમની કવિત્વ ચમત્કૃતિ હતા. તેમના પિતાનું નામ જશેશ્વર અને માતાનું નામ વીજકોર હતું. પ્રત્યેક શબ્દમાં વરતાઈ આવે છે. જુઓ: તેમનું સંસારી નામ કેશવરામ હતું. તેમને ગંગા નામની એક બહેન શેઠ કહે સુણ સુંદરી, તે સાચી કહી વાત, હતી. તેમના લગ્ન અઢાર વર્ષની ઉંમરે રળિયાત નામની સ્ત્રી સાથે થયા પણ સંગતિ વ્યસન તણી, ગુણીજનને ગુણ ઘાત; હતા. એક વખત કેશવરામના ઘરમાં ચોરી થવાથી મા વિજકોરે. માંસ પ્રસંગે દયા નહિ, મદિરાએ યશ નાશ, કેશવરામને કંઈક કડવા શબ્દો કહ્યા હતા, એથી કેશવરામે ઘરનો ત્યાગ કુલક્ષય વેશ્યા સંગત, હિંસા ધર્મ વિનાશ. કર્યો હતો. માતાએ એ પુત્રની ઘણી શોધખોળ કરાવી હતી, પરંતુ તે મરણ લહે ચોરી થકી, સર્વ નાશ પરદાર, નહિ મળતા તેના આઘાતમાં માતાનું મૃત્યુ થયું હતું. જુગરીયાની સોબતે, ઘર-ધનનો અપાર; કેશવરામ ઘરેથી નાસીને ભીમનાથ ગામે પહોંચ્યા હતા. ત્યાં તેમને નળ-દમયંતિ હારિયાં, રાજકાજ સુખવાસ, શુભવિજય નામના જૈન સાધુનો ભેટો થયો હતો. આ એ જ શુભવિજયજી પાંડવ હાર્યા દ્રોપદી, વળી વસિયા વનવાસ. વાત છે કે જેઓ તપાગચ્છની પરંપરાના સાધુ હતા. વિજય સિંહસૂરિ નીચ જુગટીયા જાતની, સંગતિ ન ઘટે નાર, પછી તેમની પાટે વિજય પ્રભસૂરિ આવ્યા હતા. આ પરંપરામાં ક્રિયા ઉંચ પ્રસંગે પામીએ, સુખ સંપદ સંસાર. શૈથિલ્ય વધી જતા પંન્યાસ સત્ય વિજયજી મહારાજે ક્રિયોદ્ધાર કરાવ્યો નવાણું પ્રકારી પૂજાની રચનામાં તેઓ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય હતો. જૈન સમાજના ઇતિહાસમાં એ સમયે આ બહુ મોટી ક્રાંતિ હતી. ગિરિનું મનભાવન વર્ણન કરતાં લખે છેઃ પંન્યાસ સત્ય વિજયજી પછી કપૂર વિજયજી, એ પછી ક્ષમા વિજયજી, સિદ્ધાચલ શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો છે, એ પછી જશ વિજયજી અને તેમના શિષ્ય તે શુભ વિજયજી મહારાજ જાણે દરશન અમૃત પીવો રે, આદિશ્વર અલબેલો છે; હતા. શ્રી શુભ વિજયજી મહારાજ પાસે કેશવરામે સં. ૧૮૪૮માં કારતક શિવ સોમજસાની લારે રે આદિશ્વર અલબેલો છે, વદમાં દીક્ષા લીધી હતી. દીક્ષા પછી તેમનું નામ વીર વિજયજી રાખવામાં તેર ક્રોડ મુનિ પરિવારે રે, આદિશ્વર અલબેલો છે. આવ્યું હતું. શુભ વિજયજીએ વીર વિજયજીના અભ્યાસ માટે ખૂબ પરિશ્રમ તેમણે રચેલ સ્નાત્ર પૂજાનું સ્થાન તો આજે પણ સૌના હૃદયમાં લીધો હતો. તેનું સુંદર પરિણામ આવ્યું હતું. અને વીર વિજયજી જૈન ધબકતું રહ્યું છે. તીર્થંકર પ્રભુના જન્મ મહોત્સવનું ચિત્તાકર્ષક વર્ણન શાસ્ત્રોના પ્રખર અભ્યાસી અને કવિ તરીકે સુપ્રસિદ્ધ થયા હતા. તેમની કરતાં તેઓ લખે છેઃ અપ્રતિમ વિદ્વત્તાથી લોકો પછી તેમને પંડિત વીર વિજયજી તરીકે સાંભળો કળશ જિન-મહોત્સવનો ઇહાં, ઓળખવા લાગ્યા હતા. છપ્પનકુમારી દિશિ-વિદિશી આવે તિહાં; પંડિત વીર વિજયજી મહારાજનું કવિ તરીકે ગુર્જર સાહિત્યમાં વિરલ માય સુત નમીય આણંદ અધિકો ધરે, સ્થાન રહ્યું છે. તેમની કવિત્વ શક્તિ અને શૈલી એટલી સુંદર હતી કે અષ્ટ સંવર્ત વાયુથી કચરો હરે. તેમની કૃતિ વાંચનારને તેમના પ્રત્યે અહોભાવ થયા વિના ન રહે. ચંદ્રશેખર રાસમાં શ્રોતાજનો કેવા હોવા જોઈએ તેનો સરસ ચિતાર તેમણે સુરસુંદરીનો રાસ, ધમ્મિલકુમાર રાસ, ચંદ્રશેખરનો રાસ, આપતા તેઓશ્રી લખે છેઃ શુભવેલિ, શૂળભદ્ર શિયળવેલી, નેમિનાથ વિવાહલો, છપ્પન દિકકુમારી જો શ્રોતાજન મંડળી, વક્તા સન્મુખ દૃષ્ટ, રાસ, હિતશિક્ષાછત્રીસી, નેમિનાથ રાજમતી બારમાસ, પૂજાઓ, ચંદ્ર થકી અમૃત ઝરે, કેરવ વન પરતક્ષ; સ્તવનો, સક્ઝાયો વગેરેની વિપુલ રચના કરી છે. તેમની સ્નાત્રપૂજા મુરખ શ્રોતા આગળ, વક્તાનો ઉપદેશ, તો એટલી બધી રસપ્રચૂર છે, ભાવવાહી છે કે આજે પણ પ્રત્યેક દેરાસરમાં પાઠક વયણ સુણી કરે, વરથા ચિત્ત કલેશ. એ સ્નાત્રપૂજા જ લોકો હોંશે હોંશે ભણાવે છે. અંધા આગળ આરસી, કર્ણબધિર પુર ગાન, તેમની કેટલીક કૃતિઓનો સંક્ષિપ્ત રસાસ્વાદ અત્રે પ્રસ્તુત છે. મુરખ આગળ રસકથા, એ ત્રણને એક જ તાન;
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy