________________
૧૮
પ્રબુદ્ધ જીવન
નવેમ્બર, ૨૦૧૩ બે અલૌકિક વૈજ્ઞાનિકો
કાકુલાલ સી. મહેતા વિશ્વમાં અનેક વૈજ્ઞાનિકો થઈ ગયા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ શકાય પરંતુ પાણી વિના તો મુશ્કેલીથી થોડા દિવસો જીવી શકાય પણ હશે. પરંતુ વાત કરવી છે બે વિલક્ષણ અને વિચક્ષણ વૈજ્ઞાનિકોની. અને અંતે એ પણ ખ્યાલ આવ્યો કે શ્વાસ વગર તો ભાગ્યે જ પાંચ બન્ને હતા જુદા જુદા પ્રદેશના રાજકુમાર. રાજમહેલમાં રહેવાનું. પાણી મિનિટથી વધુ જીવી શકાય. એટલે શ્વાસ સાથે જીવન સંકળાયેલું છે એ માગે તો દૂધ મળે. નોકર-ચાકર હરપળ હાજર. વૈભવ-વિલાસ. કોઈ વાતનો એમને ખ્યાલ આવ્યો અને એમણે એ બધું ધ્યાન શ્વાસ ઉપર ચિંતા નહિ. કોઈ કમી નહિ. રમવા માટે મિત્રો હાજરાહજૂર. એકનું લગાડ્યું અને બોધ થયો, અને અંતે નિર્વાણ પામ્યા. આ શ્વાસની નામ વર્ધમાન અને બીજાનું નામ સિદ્ધાર્થ. પણ આ બન્નેને એ બધામાં ધ્યાનની પ્રક્રિયાને ‘વિપષ્યના' કહે છે. વિપષ્યના એટલે વિશિષ્ટ દૃષ્ટિએ કોઈ રસ નહિ. એમને કંઈક મૂંઝવણ હતી, વિચારમગ્ન રહેતા. રાજા- જોવું. આમાં શ્વાસ ઉપર ધ્યાન ધરવામાં આવે છે. શરૂઆતમાં શ્વાસ રાણીને પણ એમની ચિંતા હતી.
ઉપર અને મનમાં સતત જાગતા રહેતા વિચારોના વમળને સાક્ષીભાવે બન્નેના મનમાં મૂંઝવણ હતી અને એનો ઉપાય શોધવો હતો. એ જોવાનું કહેવામાં આવે છે. એકવાર સાક્ષીભાવે જોવાની શરૂઆત થઈ ઉપાય શોધવા બન્ને રાજમહેલ છોડીને નીકળી પડ્યા એકાકી જંગલની જાય તો આપણા અંતરમાં રહેલા શુદ્ધ કે અશુદ્ધ ભાવોની સમજ વાટે. એકે રાજમહેલ છોડ્યો કુટુંબની સંમતિ લઈને, બીજાએ કોઈને આપોઆપ આવી જાય છે અને જીવન પ્રત્યેની દૃષ્ટિમાં પરિવર્તન સહજ કશુંયે કહ્યા વગર. વર્ધમાનને ચિંતા એ વાતની હતી કે જીવનનો આધાર ભાવે આવે છે. આપણે રસ્તા પર બે વ્યક્તિને ઝગડતા જોઈએ અને પ્રાણ, જીવ કે આત્મા છે તો એ શું છે અને સિદ્ધાર્થને ચિંતા એ વાતની એ બેમાંથી કોઈનો આપણને પરિચય ન હોય તો કોનો પક્ષ સાચો છે હતી કે માનવી વૃધ્ધ થાય છે, બિમાર પડે છે, દુ:ખ ભોગવે છે અને અને કોનો ખોટો એ જેટલું સહેલાઈથી સમજાય જાય એવી આ વાત મૃત્યુ પામે છે તો એનું કારણ શું? શોધ તો કરવી હતી પણ પ્રયોગશાળા છે.
ક્યાં? બન્ને જંગલમાં એકાકી. બન્નેની પ્રયોગશાળા એમનું હરતું-ફરતું આત્મા થકી આત્માને નિહાળવાનું જેમને મુશ્કેલ લાગે છે એમના શરીર. એમની શોધ શરીરની અંદર શું થઈ રહ્યું છે તે જોવાનું. વર્ધમાનને માટે વિપષ્યના પધ્ધતિ વધુ કારગત નીવડે છે. આપણા એક મુનિશ્રી લક્ષ્ય શરીરમાં જે જીવતત્ત્વ છે એ શું છે તે જાણવાનું તો સિદ્ધાર્થનું અમરેન્દ્રવિજયજી મહારાજને આત્માથી આત્માને નહિ જોઈ શકવાથી ધ્યેય મનુષ્ય મૃત્યુને વરે છે એનું કારણ શોધવાનું. ભૌતિકતા ઉપર અત્યંત વ્યથા થતી હતી. એમણે જ્યારે વિપષ્યના (બોદ્ધ પદ્ધતિ)નો અધ્યાત્મના વર્ચસ્વને જાણવાનું.
અભ્યાસ કર્યો ત્યારે એમના સાથીઓએ એમનો ત્યાગ કરેલો પણ બન્નેએ ઘણાં કષ્ટો સહન કર્યા. આકરી તપશ્ચર્યા કરી અને અંતે એમનો અનુભવ મુનિશ્રીને ઘણોજ લાભદાયી થયો એ વાત એમણે ધ્યેયને પ્રાપ્ત કર્યું. વર્ધમાન મહાવીર બન્યા અને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એમના પ્રખ્યાત પુસ્તક “આત્મજ્ઞાન અને સાધનાપથ'માં લખી છે. બન્યા. મહાવીરે જે તપશ્ચર્યા કરી એ સંભવતઃ એમના માટે તપશ્ચર્યા આ લેખનું પ્રયોજન પણ વૃદ્ધાવસ્થામાં એકાકીપણાની મૂંઝવણને નહોતી પણ આત્મામાં મગ્નતા હતી. અંતર જ્યારે આત્મામાં ડૂબી લગતા મારા એક લેખ “વૈધવ્ય થકી ઉર્ધ્વગમન'માં જે સૂચન કરેલું કે જાય છે ત્યારે એક અનેરો આનંદ છવાઈ જાય છે, બીજું બધું ભુલાઈ આત્મધ્યાન અને આત્મચિંતન મનની એકાગ્રતા કેળવવામાં ઉપયોગી જાય છે. મનગમતી નવલકથા વાંચતા જે એકાગ્રતા આવી જાય છે, થાય છે એના અનુસંધાનમાં છે. જીવનસાથી જતા જે એકાકીપણાનો સમયનું ભાન રહેતું નથી એથીએ વિશેષ આત્મામાં લીનતા આવતા અનુભવ થાય છે એ તો સહુને ક્યારેક ને ક્યારેક થવાનો છે. આત્મા સમય જેવું કશુંય રહેતું નથી. જૈનો આ ધ્યાનને-સાધનાને “આત્મા જે છેવટ સુધી સાથ નથી છોડતો અને આપણી માન્યતા મુજબ તો દ્વારા આત્મા જુઓ” એમ કહે છે જેને હવે ‘પ્રેક્ષા ધ્યાન' કહેવામાં આવે જીવન-મરણથી મુક્તિ મળે, મોક્ષ મળે ત્યાં સુધીનો સાથી છે તો પછી છે. પ્રેક્ષા એટલે જોવું.
એકાકીપણું ક્યાં રહ્યું? જે તક છે એ તો આ માનવ જીવનમાં જ છે બુદ્ધે પણ ઘણી જ તપશ્ચર્યા કરી, શરીરને સૂકવી નાંખ્યું પણ કશુંય બાકી તો ઈચ્છાએ કે અનિચ્છાએ, સુખ કે દુઃખે, સહુએ જવાનું છે એ પ્રાપ્ત ન થયું ત્યારે એમણે આકરી તપશ્ચર્યાને બદલે મધ્યમ માર્ગ તો નિશ્ચિત છેજ. સ્વીકાર્યો. સાથીઓએ સાથ છોડ્યો. પણ પોતે શરીરની અવગણના ન સ્વીકારી. શરીરને લક્ષ્યની પ્રાપ્તિ માટે માધ્યમ માન્યું. “શરીર માધ્યમ ૧૭૦૪, ગ્રીન રીડ્ઝ ટાવર-ll, ખલુ ધર્મ સાધનમ્.' વિચારતાં સમજાયું કે માનવીને જીવવા માટે ૧૨૦ ન્યુ લીંક રોડ, ચિકુ વાડી, ખોરાકની આવશ્યકતા છે, એ વિના તો જીવન ટકી ના શકે. પછી એ બોરીવલી વેસ્ટ, મુંબઈ-૪૦૦-૦૯૨. પણ ખ્યાલ આવ્યો કે અન્ન વિના તો કદાચ મહિનો બે મહિના જીવી ફોન : + ૯૧ ૨૨ ૨૮૯૮ ૮૮૭૮