________________
નવેમ્બર ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
દેહના કાર્યો દેહ બજાવતો હોય ત્યારે પણ ચિત્તમાં તો સતત એક એનું માનસ એક જ ઠેકાણે કેન્દ્રિત થયેલું છે કે બેડું નમી ન જાય, પડી જ રટણ એક જ ધ્યાન અહર્નિશ પ્રભુ સ્મરણનું ચાલતું હોય એવો ન જાય. એવી સતત કાળજી જો ભક્તિસાધનાના ક્ષેત્રમાં લેવાય, શ્વાસે સહજ યોગ લોક જીવનમાંથી જ મેળવેલાં દૃષ્ટાંતો દ્વારા સમજાવવાની શ્વાસે સ્મરણ થતું રહે તો પછી હરિ ઢુકડો જ હોય ને! “સંસારમાં કવિ-કુશળતા દાખવે છે એ પછીની પંક્તિઓમાં. બે-ચાર પનિહારીઓ સરસો રહે ને મન મારી પાસ’ એમ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન નદી કાંઠેથી પાણી ભરીને ચાલી આવે છે. સોના ઈંઢોણી રૂપા-બેડલાં શ્રીકૃષ્ણ જીવનમુક્ત વિદેહીનાં લક્ષણો દર્શાવ્યાં છે એવી રટણા જ જીવ ચળકતાં આવે છે. સરખી સૈયરો એકબીજી સાથે મીઠી મજાક મશ્કરી અને જગત, બ્રહ્મ અને માયા, આત્મા અને પરમાત્માનો સાચો પરિચય કરતી અંગે અંગે હિલોળા લેતી તાળી લેતી, આજુબાજુ નજર ફેરવતી કરાવી શકે, એની સાચી ઓળખાણ આપી શકે. તો ક્યારેક હાથ એકના ઘૂંઘટમાં લાજ કાઢીને નાચતી ગાતી ચાલી
* * આવે છે. પણ એની સુરતા, લગન, તલ્લીનતા અને એનું ધ્યાન તો આનંદ આશ્રમ, ઘોઘાવદર, તા. ગોંડલ, જિલ્લો રાજકોટ. પીન ૩૬૦૧૧૧. માથા પરના બેડા પ્રત્યે જ છે. તો સતત અજ્ઞાનપણે અભાનપણે ફોન : ૦૨૮૨૫-૨૭૧૫૮૨. મોબાઈલ : ૦૯૮૨૪૩ ૭૧૯૦૪
'રે પંખીડા સુખથી ચણજ...
‘રે પંખીડાં...' ફેબ્રુઆરી ૨૦૧૩ના તંત્રીલેખના અહીં વધુ ત્રણ પ્રતિભાવો પ્રસ્તુત છે
'રે પંખીડા સુખથી ચણજો...' પધાર્યા ત્યારે તેમની નિશ્રામાં જૈન સમાજની અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ
કરી. મુંબઈ જૈન યુવક સંઘની ઑફિસ અમારી દુકાનની સામે જ હતી ફેબ્રુઆરી ૨૦૧૩ના ‘પ્રબુદ્ધ જીવન માં “રે પંખીડાં...' લેખથી એટલે શ્રી પરમાનંદભાઈ કાપડિયા, શ્રી ભુજપુરિયા, શ્રી ચીમનલાલ જાગૃત થયેલી સંવેદનાને આકાર આપવાનો પ્રયત્ન કરું છું. આ વિષયમાં ચકુભાઈ શાહ જેવી અનેક સુધારક વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહી હવે માત્ર ચિંતન જ નહિ બલકે યોગ્ય પગલાં લેવાનો સમય આવી પ્રવૃત્તિઓ કરતા. ગયો છે. શ્રી ધનવંતભાઈએ ફાઈવ સ્ટાર વૃદ્ધાશ્રમની વાત કરી છે તે ૧૯૫૭માં કચ્છમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા, હાર્યા. ખૂબ યોગ્ય છે. આવા વૃદ્ધાશ્રમ ચીલાચાલુ આશ્રમો જેવા નહિ પરંતુ, અમારા ગામ કુંદરોડીમાં ગોસંવર્ધનની પ્રવૃત્તિ આદરી. સેંકડો લોકોને અત્યંત શ્રીમંત વૃદ્ધો એમાં રહી શકે, પોતાના આપ્તજનોથી દૂર રહી દરરોજ નિશુલ્ક છાશ આપવાની પ્રવૃત્તિ સાથે સમાજ અને રાજકારણની ઘરમાં મળતાં દરેક પ્રકારના આનંદને માણી શકે તેવું વાતાવરણ પ્રવૃત્તિઓ પણ ખરી જ. ધરાવતાં આશ્રમ. આવા આશ્રમોને વૃદ્ધાશ્રમ જેવું પારંપારિક નામ લગભગ ૨૮ વર્ષ સુધી તેમણે ભોજન લીધું ન હતું. બે વખત દૂધ આપવાને બદલે ‘ઉત્તરાશ્રમ' જેવું નામ અપાય તે યોગ્ય છે. અને વીસ-પચ્ચીસ કપ ચા એ એમનો ખોરાક. ફળ લેતાં પણ કચ્છમાં
મુંબઈથી ૧૦૦-૧૫૦ કિ.મી.ના અંતરે, રેલ્વે-સ્ટેશન, હાઈવે જલદી મળે નહિ. ૧૯૭૬ સુધી આ પ્રવૃત્તિઓ કરી. ક્યારેય સંસારનો તેમજ તબીબી સુવિધા તરત મળી શકે તેવું સ્થળ વિશેષ સરાહનીય વિચાર ન કર્યો. ૧૯૭૭માં એમનું અવસાન થયું. ગણાય. આવા ઉત્તરાશ્રમ ધર્મ, જ્ઞાતિ કે પ્રાદેશિક ભેદે સર્જાય તો તે બધાં જ સુખ હોવા છતાં વિધુર રહી એમણે સ્વીકારેલા સામાજિક પણ આવકાર્ય બને, જુદી જુદી જ્ઞાતિની શ્રીમંત વ્યક્તિઓને પોતાના સેવાના જીવન સાથે ૨૯ વર્ષ ગાળ્યા. અહીંઆપણે ૬૦આસપાસની ઉંમરની સ્વજનોની સ્મૃતિમાં આવી પ્રવૃત્તિ કરવાની હોંશ જાગે.
વાત કરીએ ત્યારે પુત્ર-પુત્રીઓ સ્વાભાવિક રીતે પરણી ગયાં હોય ધર્મ આધારિત અથવા સામાજિક સેવા, વ્યાવસાયિક કે પોતાના અથવા પોતાના કાર્યમાં વ્યસ્ત હોય એવા સમયે પરિવારની અનુમતિથી શોખને પૂરો કરવાની પ્રવૃત્તિ વિધુર-પુરુષ પાસે હોય અને જીવન સામાજિક અને આર્થિક સંજોગોને અનુકૂળ રહી પરિવારમાં કોઈ પણ વિષેની યોગ્ય સમજ હોય તો વર્ષો સુધી તેવી પ્રવૃત્તિ કરતી વ્યક્તિને ક્ષેત્રે વિસંવાદિતા ઊભી ન થાય તેવી રીતે જો વિધવા કે ત્યક્તા સ્ત્રી કદાચ એકલતા ન નડે.
પાત્ર મળી જાય તો બન્નેનો સંસાર સુખી થાય. મારા પિતાશ્રી ખીમજી હેમરાજ છેડાનું દૃષ્ટાંત આપીશ. ૧૯૪૮માં વિધવા બહેનો માટે કેટલીક વિશેષ મર્યાદા હોય છે ખરી તેમ છતાં ૩૦ વર્ષની વયે તેઓ વિધૂર બન્યા. બીજા લગ્ન માટે અનેક વાતો પારિવારિક કે ધાર્મિક અને ક્યારેક સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત કરી આવતી પણ તેમણે એ નકારી. અમે, સાત અને ત્રણ વર્ષની વયના પોતાનું જીવન વ્યતિત કરી શકે અને પરિવારની સંમતિ સાથે યોગ્ય બન્ને ભાઈઓ સંયુક્ત કુટુંબમાં સુખરૂપ ઉછર્યા. પિતાજી સમાજની પુરુષ પાત્ર જોડે જોડાઈ પણ શકે. પ્રવૃત્તિમાં રસ લેતાં. પૂજ્ય આ. ભ. શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મુંબઈ ખાસ જરૂર છે કે, યુવાન દીકરા-દીકરીઓ પોતાની વિધવા માતા કે